________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ય” (પા. ૧/૩/૩) સૂત્રની દ્વિરાવૃત્તિ અને પંડિતરાજ જગન્નાથ
કમલેશકુમાર છ ચાકસી
પાણિનીય અષ્ટાધ્યાયીના ઇસંજ્ઞા પ્રકરણમાંનું એક સૂત્ર છે: સુત્રાપૂ . એને પદચ્છેદ છે : ૪ (પ્રથમ, એકવચન ) મામ્ (પ્રથમા, એકવચન ). ઉપરનાં સુત્રોમાંથી (અર્થાત્ ૩sનનrfજ 7 પા. /૩/૨ થી) અહીં કરો અને $ત એ બે પદોની અનુવૃત્તિ આવે છે. આમ આ સૂત્રને અર્થ થાય છે :
* ઉપદેશમાં આવેલા અન્ય દવા ની ઈસંજ્ઞા છે. ”
હવે, “ના ના સંજ્ઞા સા સા કાવતી” (જે જે સંજ્ઞા છે, તે તે ફળવતી એટલે કે ફળ આપનારી છે) એ ન્યાયે આ સંજ્ઞાનું ફળ શું છે, તે તપાસવું જોઈએ પાણિનિએ જે રીતે તેમના આ વ્યાકરણશાસ્ત્રની વ્યવસ્થા ગોઠવી છે, તે રીતે જોતાં આ ઇસંજ્ઞાના બે ફળ પ્રાપ્ત થાય છે.
(૧) જેની ઈસંજ્ઞા થાય છે, તેને લેપ થાય છે, અને જેને લેપ થાય છે. તેનું પ્રદર્શન થાય છે. અર્થાત પા. વ્યાની તત્રગત વ્યવસ્થા મુજબ (પા. ૧/૩/૩)-તસ્ય નો: (પા. ૧/૩/૯)-અને રો: (પા.૧/૧/૬૦) એમ જુદાં જુદાં ત્રણ સૂત્રોની એકવાક્યતા સાધી, ઈસંસક વને ઉચ્ચારણ/લેખનમાંથી બાદ કરી દેવામાં આવે છે. દા. ત. >શો એ ધાતુ. ધાતુપાઇપ ઉપદેશમાં પણ રાયને એવો એક ધાતુ છે. તેમાં અન્ય દૃન = ૪, આ સુનત્યમ્ ા
વાચાય', પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, ૫. ૧૭૯-૧૯૪.
* તા.૧૧/૯ ડિસેમ્બર, ૧૯૧માં અમદાવાદ ખાતે સંસ્કૃત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત “પંડિતજ જમનાથ'' વિષયક રાજ્યકક્ષાના પરિસંવાદ માં પ્રસ્તુત લેખ.
• સંસકૃત વિભાગ, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯, ૧ પાણિનીય વ્યાકરણમાં ઉપદેશાની ગણતરી આ મુજબ કરવામાં આવી છે.
धातु-सूत्र-गणोणादि-वाक्यलिङ्गानुशासनम् ।
કામ-કચાશા ૩૫: sીfસતા: I. અર્થાત ધાતુપાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉદિસૂત્રો, વાચકવાતિ કો, આગમ, પ્રત્ય અને આ -એ બધાને ઉપદેશ કહેવામાં આવ્યા છે. જુઓ : સં. મિશ્ર મુરાધર; પ્રક્રિયાનવી, માગ ૨, પ્રભ૦ તપૂનઃ , વિ. વિ., વાળ, સન. ૧૭૭ . ૨૨.
For Private and Personal Use Only