SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. રાહ સાચી દષ્ટિઓને તેના રેગ્ય સ્થાનમાં ગઠવી ન્યાય આપવો એવી ભાવનામાં સભંગીનું મૂળ રહેલું છે.૧૪ વિધિ પ્રતિષેધ આદિ કોઇપણ વિધાન સાત પ્રકારે અપેક્ષા ચતુષ્ટયની સાથે કરવું તે. જેને સતત્ત (કે જે અનેકરૂપ અને અનંત ધર્મોવાળું છે)ના સ્વરૂપનું નિરૂપણ નીચે જણાવ્યા મુજબ સાત પ્રકારના વિધા દ્વારા કરે છે : To some respect or from a મરણપથારીએ પડેલા કાઈ દરદીના certain point of view સંબંધમાં પૂછવામાં આવે તે વ્યાવહારિક ઉદાહરણ– (૧) કથંચિત છે......સ્યાત અસ્તિ ..... Is (1) તબિયત સારી છે. (૨) કથંચિત નથી.....સ્વાત નાસ્તિ ...Is not . (૨) તબિયત સારી નથી. (૩) કથંચિત છે અને નથી..સ્થાત્ અતિ નાસ્તિ... (૩) કાલથી તે સારી છે, પણ Is and is not. એવી સારી નથી કે આશા રાખી શકાય. (૪) કથંચિત અવકતવ્ય છે......યાત્ અવકતવ્ય: (૪) સારી છે કે ખરાબ કંઇ કહી Is unpredictable. શકાતું નથી. (૫) કથંચિત છે અને અવકતવ્ય છે. સ્યાત અસ્તિ ય (૫) કાલથી તે સારી છે, છતાં 2493404: Is and is unpredictable કહી શકાતું નથી કે શું થશે ? (૬) કથંચિત નથી અને અવકતવ્ય છે. સ્વાત્ નાસ્તિ ચ (૬) કાલથી તે સારી નથી છતાં 24984: Is not and is unpredictable કહી શકાતું નથી કે શું થશે ? (9) કથંચિત છે, નથી અને અવકતવ્ય છે. સ્યાત આમ તો સારી નથી, પણ અતિ ચ નાસ્ત ય અવકતવ્ય : Is, is not કાલ કરતાં સારી છે; છતાં and is unpredictable, કહી શકાતું નથી કે શું થશે? અનેકાન્તવાદની આલોચના જેનેની આ અનેકાન્ત દષ્ટિનું ખંડન પણ વિદ્વાનો દ્વારા થતું આવ્યું છે. સૂત્રકાર બાદરાયણ તથા બૌદ્ધ દાર્શનિકોએ અનેકાન્તવાદની કટુ આલોચના કરી છે. અતના બ્રહ્મના પ્રબળ પ્રભાવ તળે ડે. રાધાકૃષ્ણન અનેકાન્તવાદની ટીકા કરતાં કહે છે કે તેમાં એક જ ગુટ છે અને તે એ કે તેમાં પરમ ( નિરપેક્ષ) તત્વ (Absolute )ને સ્થાન નથી. આ ટીકાને પ્રત્યુત્તર આપતાં શ્રી દલસુખભાઈ માલવણિયા કહે છે કે અનેકાન્તમાં પરમતત્વને રથાન ન હોય તે તેનું દુષણ નથી પણ ભૂષણ છે. અનેક પ્રકારના Absolute tવરોધ કરવા માટે તે અનેકાનવાદને જન્મ થયો છે ! વળી એ ભૂલવું ન જોઈએ કે અદ્વૈત વેદાન્ત મુજબના બ્રહ્મ Absoluteની કપનાને જૈનોએ પિતાના સંગ્રહનયમાં આંશિક સત્ય તરીકે સ્થાન આપ્યું જ છે. જેનદર્શનના અનેકાન્તવાદ પર ઠે. રાધાકૃષનને આક્ષેપ તે તેમના અદ્વૈત વેદાન્તના બ્રહ્મ વિષેના પક્ષપાતને १४ प्रश्नवशावेकस्मिन वस्तुन्यविरोधेन विधिप्रतिषेधकल्पतया स्यात्काराङ्कितसप्तधा बाकप्रभेदेन स्याद्वादपद्धतिः भवति । For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy