SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત-ગ્રન્થોના સન્દર્ભે પાસમીક્ષાશાસ્ત્રને પ્રવૃત્તવિક સંજોગોમાં પાઠસમીક્ષાને કે વિકલ્પ વધુ સમુચિત ગણાય-એ વિચારણા હાથ ધરવા જેવી છે. જેમ કે, સંક્રમિત પાઠ્યગ્રન્થના દસ્તાવેજની સંખ્યાનું વૈવિધ્ય (g) જે પાજ્યગ્રન્થની કોઈ જે કૃતિની કેવળ બે જે કતની ત્રણ કે તેથી એક જ હસ્તલિખિત હજ હસ્તલિખિત અધિક હસ્તલિખિત પ્રતે પ્રત મળતી હોય મને મળતી હોય. મળતી હોય. (Codex unicus). T() r(૨) T | (૨) દા. ત. ખેતાન અને આનુવંશિક એક એક કૃતિને પાઠ સ્વતંત્ર એક કૃતને પાઠ gફનમથી મળેલ સમાન પ્રવાહમાં પ્રવાહવાળી હસ્તપ્રતોમાં અનેક પ્રવાહોના શારીપુત્ર પ્રકર”ના સંક્રમિત થયેલે પાઠ સંક્રમિત થયે હોય પરસ્પરમાં અંશે -શાસ્ત્રગ્રન્થ –શાર્દુલ સંમિશ્રણુ થયા -નાન્યદેવનું ભરતભાષ્ય -ટીકા, ટિપણ -રામાયણું પછીની હસ્તપ્રતોમાં સાહિત્ય -મહાભારત મળો પાઠ ( static text) (dynamic text) -દા. ત. પંચતત્ર misch codices (conflated mss ) ઉપર્યુક્ત આલેખમાં દર્શાવ્યા મુજબની (), () અને () 1, () ૨ અને (૪) ૩-એ ત્રણ સંભાવનાવાળી પરિસ્થિતિઓમાં કેવી કેવી પદ્ધતિ અથવા તો દછિંકણથી પાઠસમીક્ષા હાથ ધરાય છે એની ચર્ચા ટૂંકમાં અત્રે પ્રસ્તુત કરવી આવશ્યક છે. :-- ( ) જે પાઠયપ્રન્થ (અર્થાત કૃતિ)ની કોઈ એક જ હસ્તલિખિત પ્રત મળતી હોય તેની પાઠસમીક્ષા હાથ ધરનારે ૧, “ સંતુલનપત્રિકા’ બનાવવાનું કે તેમાંથી તે હસ્તપ્રતનું ‘વંશવૃક્ષ' વિચારવાનું રહેતું નથી. ૨. તથા અન્ય હસ્તપ્રતોની ગેરહાજરીમાં, તેવી કૃતિના પાઠમાં પાઠાન્તરે પણ મળવાની સંભાવના રહેતી નથી. આથી પાઠસંપાદકને માટે * અનેક પાઠારામાંથી કયે સાચે હશે, ક ક પાઠ મૂળપ્રન્થકારે લખ્યું હશે ? ” એવી કઈ વિચારણા કરવાને અવકાશ રહેતા નથી. ૩. એક જ હસ્તપ્રતમાં જળવાયેલી કૃતિનું પાઠસંપાદન કરનારે સૌથી પહેલાં તે ભાષાની દૃષ્ટિએ દુધ નહીં તે, અર્થાત્ વ્યાકરણના દોષોથી મુક્ત એ પાઠ રજૂ કરી આપવાનું હોય છે. જે બહુ મુશ્કેલી વિના, કે બહુ પરિવર્તન કર્યા વિના દૂષિત થયેલા મૂળ પાઠને અનુમાની શકાતું હોય તેમ પાઠનું સ્થાપન કરવું જોઈએ; અને હસ્તપ્રતમાં વાંચવા મળતા દૂષિત પાડ્યાંશને પાદટીપમાં ધૂત કરવે જોઈએ. ૪. પરંતુ હસ્તપ્રતમાં મળને પાયાંશ બહુ જ ભ્રષ્ટ થયેલ હોય, અને અનુમાનથી તેટલા અંશને પાઠને નિશ્ચિતપણે વિચારી કાઢવે શકય ના હોય તે તેવા નિરર્થક જણાતા શબ્દોને પણ પાદટીપમાં નેધવા જરૂરી For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy