________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
રાજેન્દ્ર નાણાવટી
સ્રોતરૂપ તત્ત્વ છે એમ પણુ એ જાણે છે તેથી જ ાં સત્ વિપ્રા નદુષા યન્તિ ૩૧ એમ પશુ કહે છે. સવાદિતા આપણી સંસ્કૃતિનું એક મહત્ત્વનું—કદાચ સૌથી મત્સ્યનું લક્ષ્ય રહ્યું છે. એ સંસ્કૃતિનું લક્ષણ છે માટે જ આપણાં શાઓમાં, દામાં, પ્રશિષ્ટ સાહિત્યમાં, સસ્કૃત થા,મયમાં અનેકવિધરૂપે પ્રગટતું રહ્યુ છે. ખર્વાચીન ભારતીય ભાષાઓની રચનાઓને આપ સૌ તપાસમા ત્યારે એમાં પદ્મ આપ સૌને એ જ સવાદિતાનું તત્ત્વ પ્રગટતું દેખાશે. આપ સૌતે, અથવા એમ કહું કે આપણા સૌના, સાહિત્યના વિવિધ પ્રકાર–મંથામાં સંવાદિતાનાં સગા-પો પામવાનો આ સહિયારા પ્રયાસ સફળતાને વરશે એવી શુભકામના સાથે ખાપ સૌના
આભાર.
૭૧ બેચ-૨ ૨૬૪,૪૬,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only