________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત છન્દાશાસ્ત્રમાં બે જૈન લેખકો જયદેવ અને જયકીર્તિનું પ્રદાન
જયદેવે ૪-૧પથી ૨૨માં વૈતાલીય અને તેના પ્રકારોનાં લક્ષણ આપ્યાં છે. પિંગલ મુજબ શૈતાલી માત્રામેળ છંદની ૧ અને ૩ પાદની ભેગી માત્રાઓની સંખ્યા ૧૪ છે. જ્યારે જયદેવ ૧ અને ૩ પાદમાં છે, છ માત્રામાં હોય છે એમ કહ્યું છે. તેથી કુલ ૧૨ માત્રાઓ થાય છે. પંક્તિના છેવટના ભાગમાં લઘુ-ગુરુને ક્રમ પિંગલે કહ્યો છે તે જ જયદેવમાં છે.
આ ગ્રંથમાં મસ્તાર નિરૂપણ અનુટુપ છંદના શ્લોકોમાં કરવામાં આવેલું છે, પિંગલે સૂત્રોમાં કર્યું છે. પિંગલની તુલનામાં દેવ આ મુદ્દા પર સંક્ષેપ પણ કરે છે.
જયદેવ પિંગલને અનુસરતા હોવા છતાં પ્રત્યાપીડ હંસરુત, વિલાસની, કુસુમવિચિત્રા, ચંચલાક્ષિકા, કાન્તપીડા, વાહિની છંદ તેમજ ગાથાના કેટલાક પ્રકારો જે “ છંદકસૂત્ર'માં છે, તે જયદેવછંદસ માં નથી.
નીચેના આઠ ઈદ “જયદેવછંદસ”માં નવા છે તે પિંગલની કૃતિમાં જોવા મળતા નથી. ક્રમ છંદનું નામ
લોક કમ પાદમાં અક્ષર સંખ્યા ગણમાપ- લક્ષણ ગુવી
ન, સ, ય મણિમધ્ય
ભ, મ, સ ભદ્રિકા
ન, ન, ૨ લ, ગા ઉપસ્થિત ૬-૪૧
જ, સ, ત, ગા, ગા ચન્દ્રવર્મા ૬-૪૩
૨, ન, ભ, સ પુપવિચિત્રા ૬-૪૫
ત, ય, ત, ય ચલનેત્રિકા
ન, બ, ભ, ૨ ૮ મારફૂકીચતા (ગાથા) ૭-૩૭
મ, મ, મ, ય, ય જયદેવરછ દસ માં નિમ્નલિખિત છંદોનાં નામ પિંગલ કરતાં જુદાં આપવામાં આવેલાં છે. બંનેનાં લક્ષણ સરખાં છે. ક્રમ જયદેવે આપેલું પિંગલે આપેલ ક્રમ જયદેવે આપેલ પિંગલે આપેલ નામ નામ
નામ
નામ અચલત ગીત્યાર્યા
નર્કટક
અવિતથ અનગોડા સૌમ્યશિખા
મેઘવિરૂચિંતા વિસ્મિતા અતિરુચિરા ચૂલિકા
શશિકલા ચંદ્રાવર્તા કલિકા મંજરી ૧૦
માલા પરિકુટિલ
ખજા શ્રી
કુમલદતી વર્થ વિષય તેમજ લેખનપદ્ધતિમાં જયદેવે પિતાની મૌલિક્તા પ્રદર્શિત કરી છે. તેમણે પિગલનું અંધ અનુકરણ કર્યું નથી. “જયદેવચ્છ દસ' છંદને સંપૂર્ણ સ્વતંત્ર, શાસ્ત્રીય ગ્રંથ છે. જયદેવે આ પેલા નવા છંદો શ્રી હેમચંદ્રાચાર્યના “દેનુશાસન'માં સમાવાયા છે.
૧૫
અંક,
For Private and Personal Use Only