SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “૪૫મ્ ” (પા, ૧/૩) સુત્રની દ્વિવત્ત અને પડતરાજ જમનાથ એ પછી અથવા તરીકે વાર્તિકકારે બીજો ઉપાય એકશેષને નિર્દેશ માનીને સૂચવ્યો છે. વાર્તિકકારના આ વચનને પણ ભાષ્યકારે સ્પષ્ટ કર્યું છે. ભાષ્યકાર જણાવે છે તેમ સૂત્રમ્ | સૂત્રમાં આવેલા ઢન્ પદમાં સૂત્ર રૂતિ સુન એમ એક શેષને નિર્દેશ માનીશું. તે પૈકીના પ્રથમ દૃના નિર્દેશ ઉપરથી માહેશ્વર સૂત્રમાંના સૂત્રમાં આવેલા અન્ય વર્ણની ઈસંજ્ઞા થતાં નું પ્રત્યાહાર સિદ્ધ થઈ જશે. આ રીતે પણ અહીં કોઈ દોષ રહેશે નહીં. ૧૧ આમ વાતિકકારે ઇતરેતરાશ્રયને નહીં પણ દુર એ પ્રત્યાહાર કે સંજ્ઞાની અપ્રસિદ્ધ દર્શાવતા જે પોતે જ ખડા કરેલા પૂર્વ પક્ષને બે ઉપાયો સુચવીને પરિહાર કરી દીધું છે. ભાષ્યકાર પતંજલિ કાત્યાયનના ઉપર્યુક્ત વાતિકોના સંદર્ભમાં પિતાને વિચાર વ્યક્ત કરવા ઉપરાંત ભાષ્યકારે પોતે પણ બીજા બે ઉપાયાત્રાની કલપના કરી છે. એમના જ શબ્દોમાં જોઈએ તે -- (क) अथवा लकारस्यैवेदं गुणभूतस्य ग्रहणम् । तत्र "उपदेशेऽजनुनासिक इत" इतीत्सज्ञा भविष्यति ॥ (ब) अथवा आचार्यप्रवृत्तिपियति-भवति लकारस्य इत्संज्ञेति यदयं णर्ल लितं करोति ॥ અર્થાત ટુન્ ! એ માહેશ્વર સૂત્રમાં (માત્ : પા. ૬/૧/૮૭ સૂત્ર મુજબ ગુણ થતાં ) = ઢ એમ 7 એ સ્વરના જ ગુણભૂત (દુગર્—એમ)નું ગ્રહણ છે. એથી જૂ ની ૩પsગનુનાસિક સૂતા પા. ૧/૪/(અર્થ :-ઉપદેશમાં અનુનાસિક એવા અન્ ની ઈસંજ્ઞા થાય છે. } સૂત્રથી ઈસંજ્ઞા કરીને સ્ત્ર પ્રત્યાહારની પ્રસિદ્ધ થઈ શકશે. અથવા સૂત્રકારે પ્રત્યયને ત્રિત કર્યો છે, તેથી એમ સમજાય છે કે તેમને જ માં ર ની ઈન્સ શો અભિપ્રેત છે. આચાર્યની આ પ્રવૃત્તિ કે વ્યવહાર ઉપરથી આપણે જાણી લઈશું કે દુન -એ મા. સૂત્રમાં ની ઈસંજ્ઞા થાય છે. આમ વાતિકકારે પિતે ઊભા કરેલા ની અપ્રસિદ્ધિરૂપ દેશના પરિવાર માટે વાર્તિકકારે છે અને ભાષ્યકારે બે–એમ કુલ ચાર ઉપાયો સૂચવાયા છે. ११ अथवा एकशेषनिर्देशोऽयम् । हल च हल् च हल, हलन्त्यम् इत्संज्ञ भवतीति ॥ યટ ભાષ્યકારના આ વચનોને આશય સમજાવતાં કહે છે કે -"हस्य ल हल । हल् इत्येक षष्ठीतत्पुरुषः । द्वितीयः प्रत्याहारः । नपुंसकमनपुंसकेनेति चैकशेषः । एकस्य पुल्लिङ्गत्वादितरस्य नपुंसकत्वात् ॥" અહીં કૈચટના આ આશચને નાગેશ ફરી ચિત્ય બતાવે છે. એ માટેના કારણો બતાવી નાગેશ કહે છે કે -'वस्तुत इदं चिन्त्यम् । एवमर्थस्येष्टत्वे तत्पुरुषेन्त्यपदासम्बन्धेन हलित्संज्ञं हलन्त्यं चेत्सज्ञमिति वदेत् , पूर्ववत् । तस्माद्वाक्यद्वयमप्यन्त्यपघटितम् , द्वन्द्वान्ते श्रूयमाणस्यैव प्रत्येक सम्बन्धात् । तमोचनमोचारणं नाय इति इनपूत्रान्स्यमन्त्यं व हलिदित्येव भाभार्थः॥"-प.१३०. For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy