Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
Catalog link: https://jainqq.org/explore/005341/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા સંતબાલ | મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર Jain Educationa international For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ સંતબાલ ગ્રંથાવલિ પુપ-બીજુ પર્વ મહિમા સંતબાલ * સંપાદક જ મનુ પંડિત ત્યિમ ૨ કપ महापील અમદાવાદ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હકીભાઈની વાડી, અમદાવાદ - ૩૮૦૦૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : મનુભાઈ જ. પંડિત મંત્રી, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈનીવાડી અમદાવાદ - ૩૮૦૦૦૪ આ પુસ્તકના પ્રકાશનમાં શ્રી ભેગીલાલ શિવલાલ શાહ તથા બ્રેડવે સાઈકલ એન્ડ મેટર કંપની ખાડિયા – અમદાવાદને આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે તે બદલ સંસ્થા તેમની આભારી છે. પ્રથમ આવૃત્તિ તા. ૬ એપ્રિલ ૧૯૮૯, (ગુડી પડવો) કિંમત રૂપિયા છે | મુદ્રક : આકૃતિ પ્રિન્ટર્સ ૮, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા, અમદાવાદ-૪ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ સ પ્રેમ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ તહેવારોનું મહત્ત્વ વધારીએ આપણા મોટા ભાગના તહેવારોની પાછળ સામુદાયિક ફરજોની યાદી તાજી થતી હોય છે. દા.ત., ગુરુપૂર્ણિમા, જ્ઞાન પંચમી, દિવાળી વગેરે. કેટલાક તહેવારા વ્યક્તિગત અને સામૂહિક સાધના અર્થે પ્રેરક બને છે. જેમ કે, રામનવમી, મહાવીર જયંતી વગેરે. સ્વરાજ્યની લડત બાદ સામુદાયિક ફરજો સૂચવતા સ્વાત ંત્ર્ય પ્રતિજ્ઞાદિન, આઝાદી પ્રાપ્તિદિન વગેરે તહેવારા. દાદાભાઈ નવરાજી, તિલક, ગાંધીજી વગેરેની જયંતીએ કે પુણ્યતિથિએ (અવસાન દિન) વ્યક્તિગત અને સામૂહિક સાધનાના પૂરક છે. આ બધાનું મહત્ત્વ એ તહેવારો પાછળની સમજ અને ત્યાગનૃત ઉપર અવલ'ખે છે. ભારતમાં આજે તહેવારાનું મહત્ત્વ ધટતું જણાતું હાય તા તેનાં મુખ્ય બે કારણેા છે ઃ ૧. મનેાબળ, શરીર સ્વાસ્થ્ય અને આત્મપ્રયાસ એ ત્રણેય ઘટયાં છે. અને— ૨. તર્કા વધ્યા છે, પણ મૂળભૂત ભાગના ઘટી જ છે. ભારતમાં ત્યાગ-તપની પ્રતિષ્ઠા વધશે, સાંકડી મનાઈત્તને બદલે વિશ્વવિશાળ દૃષ્ટિ પ્રગટશે, એટલે આ બધા તહેવારાનું મહત્ત્વ અનેક ગણું વધી જશે. વ્યક્તિ અને સમાજના ઘડતરમાં અહીંનાં પf– તહેવારાતા ફાળા નાનાસના નથી, અને નહીં હોય ! આ દૃષ્ટિએ સૌ ઈએ તહેવારાનું મહત્ત્વ જીવ ત સાધના દ્વારા વધારવું જ રહ્યુ. તા. ૨૦–૨-૧૯૮૨ Jain Educationa International For Personal and Private Use Only. સ તમાલ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રેમની ઝાલરી પવ-મહિમા : એ મુનિશ્રીની પ્રેમની ઝાલરી છે. માનવ જાતની એકતામાં, તેની સેવામાં જે જે સાંસ્કૃતિક પરિબળે તેમને ઉપયોગી લાગ્યાં તેમાંનાં ભાગ્યે જ કોઈને તેમણે અવગણ્યાં હશે. તીર્થો, મંદિરો, ઉત્સ, ભજનમંડળીઓ, જ્ઞાતીય સંમેલને, લોકમેળા, પર્વે વગેરે–આ બધાંને સંસ્કાર્યા, તેનું પૂરું મહત્વ સમજાવીને સંસ્કાર્યા. આમાંથી પ કે તહેવારે અંગેનું એક નાનકડું છતાં રૂપકડું ચિત્ર અહીં આપણને જોવા મળે છે. અહીં બધા તહેવારોની વિગતો મળતી નથી. શક્ય તેટલી તેમના સાહિત્યમાંથી શેધીને મૂકી છે. પરંતુ આટલા ઉપરથી પણ આપણે આ સાંસ્કૃતિક વારસે ઊજવીને કેમ જાળવે એને સંકેત મળી રહે છે. - જે પ્રેમ અને ભક્તિભાવથી તેઓ મહાવીર અને બુદ્ધને મરે છે એ જ પ્રેમ અને ભક્તિથી તેઓ પયગંબર સાહેબ, ઈશુ ખ્રિસ્ત કે ગાંધીજીને પણ સ્મરી શકે છે. કારણ કે તેઓ જેટલા ધર્મપ્રેમી છે તેટલા જ પ્રેમધર્મી પણ છે, સર્વધર્મપ્રેમી છે. આ વાત તેમના એક શ્રદ્ધાળુ સમિત્રને સમજાતી નથી. તેથી તેઓ એક વખત પૂછે છે : “આપની પ્રાર્થનામાં આપે મહાવીરની સાથોસાથ શ્રીકૃષ્ણ જ નહીં, ખુદ હજરત મહંમદ જેવા પુરુષને પણ એક હરોળમાં બેસાડી દીધા છે. અને જ્યાં જ્યાં એમનાં નામ આવે છે, ત્યાં ત્યાં માથું પણ નમાવો છે, એ વાત કંઈ ગળે ઊતરતી નથી.” મહારાજશ્રી તેમને સમજાવે છે. “જૈનધર્મ વૈદિક ધર્મ ઉપર ઊભે છે અને વૈદિક ધર્મ માનવતા ઉપર ઊભે છે. વેદિક અને જૈન વચ્ચે બૌદ્ધધર્મ એક પુલ સમે છે. તે જ રીતે માનવતા માટે ઈશુ ખ્રિસ્ત, હજરત મહંમદ અને અષજરથુષ્ટ્ર એ ત્રણેયનાં વિધિવિધાને વિશ્વને જરૂરી છે. આટલું ગળે ઊતરે તે જ જે સાત પુરુષનાં નામો સર્વધર્મ પ્રાર્થનામાં આવે છે, તેનું યથાર્થપણું જણાયા વિના નહીં રહે. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ [૬] આજના જગતને એક વ્યાસપીઠ ઉપર ખેસાડવા માટે સવ ધમ સમન્વય વિના બીજો કેાઈ સફળ ઉકેલ નથી. એ દૃષ્ટિએ હું એ સાતેય પુરુષોને ગાળમેજી પરિષરૂપે સાથે બેસાડુ' છું. વળી તેમની નજીકમાં જે ગુણા મૂકવા છે, તે જ એના સાચા ક્રમ બતાવી આપે છે. મારા નમસ્કાર તા ગુણા સાથે રહેલી કલ્પનામૂર્તિ મહાપુરુષોને જ છે, માત્ર વ્યક્તિઓને નહી. એક અર્થમાં કહીએ તા ઈસુ, હજરત મહ ંમદ અને અષ! જરથુષ્ટ્રે તેમના જમાનામાં તેમની પાસેની જનતામાં જે જાગૃતિ આણી તેણે માનવતાને તૈયાર કરવામાં મહાન ફાળા આપ્યા છે. એવી માન્યતા ઉપર જ રામ અને કૃષ્ણના ઉપદેશા ટકી શકે, અને આટલી માનવ યેાગ્યતા પછી જ ખ્રુદ્ધ અને મહાવીરની શ્રમણ સંસ્કૃતિ કામ આપી શકે. આમ જૈનધમ કાઈ વાડા નથી, પણ આ બધાંનું સમન્વય કર નારું એક અમલી બળ છે.” અને તેથી જ તેએા ધર્મ અમારી એકમાત્ર એ સવ ધમ સેવા કરવી, ધ્યેય અમારું છે વત્સલતા વિશ્વમહી એને ભરવી. આ ધ્યેયમંત્ર લઈને ઘૂમ્યા. આનંદ અને ઉલ્લાસ, ભાઈચારા, બિરાદરી કે મૈત્રી-મહોબ્બત માટે માનવે ઉત્સા યેાજ્યા પરંતુ આજે તા દેશમાં અવારનવાર ફાટી નીકળતાં છમકલાં કાંક એકાંગી ધમ ઝનૂન, કયાંક જ્ઞાતીય સંકુચિતવાદ કે કયાંક કામી ઉશ્કેરાટાથી આપણા પ્રજાકીય ઉલ્લાસને ઝૂટવી તે છે, અને પરિણામે આમપ્રજાની સાંસ્કૃતિક કેળવણી સાથેનુ નિર્દોષ મનાર જન પણુ વગાવાય છે. મુનિશ્રીની આ પ્રેમની ઝાલરી આપશુને પ...પુર્વે -પ્રેમ, ઔદાર્ય અને સહિષ્ણુતાના સાદ સ ંભળાવ્યા કરે છે, એવા નાદ અને સાદ જેણે સાંભળ્યા છે તે આ સાંસ્કૃતિક વિરાસતથી ભાવિ પેઢીને વંચિત કેમ રાખી શકે ? નવી પેઢીના હાથમાં આ પમહિમાને પ્રેમાપહાર મૂકીએ ! Jain Educationa International મનુ પંડિત સંત્રી, મહાવીર સાહિત્ય પ્રકાશન મદિર For Personal and Private Use Only. Page #8 -------------------------------------------------------------------------- ________________ તહેવારાનું મહત્ત્વ વધારીએ......... પ્રેમની ઝાલરી.... કારતક સાગશર ાષ સહા સૂત્ર ફાગણુ જેઠ નવું વર્ષ, ભાઈખીજ, દેવદેવાળી, શ્રીમદ્રાજદ્ર જયંતી, જ્ઞાનેશ્વર જયંતી અનુક્રમણિકા હીરવિજયસૂરિ જયંતિ, ગીતા જયંતી, અચ્છેરુ દત્ત જયંતી, નરસિંહ મહેતા જયંતી, શારદામણિ દેવી જયંતી મકર સંક્રાંતિ, પાષીપૂનમ વસંતપ ચમી, મહાશિવરાત્રી, ભીષ્માષ્ટમી કસ્તૂરબા પુણ્યતિથિ હેળા, શિવાજી જયંતી વૈશાખ .સંતખાલ • મનુ પંડિત ગૂડીપડવા, રામનવમી, સહેનદ સ્વામી જયંતી, મહાવીર જયંતી, હનુમાન જયંતી અષાડ અક્ષયતૃતીયાઃ વરસી તપ પારણાં, જીદ્દપૂર્ણિમા વટસાવિત્રી Jain Educationa International હાલારી વર્ષ, જગન્નાથની રથયાત્રા, ગુરુ પૂર્ણિમા, ગૌરીવ્રત, ચાતુર્માસ, દિવાસા For Personal and Private Use Only. ૩ * ૧ થી ૧૨ ૧૩ થી ૧૮ ૧૯ થી ૨૩ ૨૪ થી ૨૮ ૨૯ થી ૩૩ ૩ થી ૪૫ ૪ઙ થી ૪૮ પરથી ૫ ૪૯ થી ૫૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રાવણ ૫૮ થી ૪૪ ઘરઆઠમ, બળવ-શ્રાવણી પૂર્ણિમા કૃષ્ણ જયંતી ભાદર ૧૫ થી ૨ ઋષિપંચમી, પલણ, રેટિયા બારશ,(ગાંધી જયંતી) આસે નોરતાં, ધનતેરશ, કાળીચૌદશ, દિવાળી, મહાવીર નિર્વાણ દિન દશાવતાર વરાહ, વામન, નરસિંહ, કૂર્મ, નારદ ભક્ત જયંતી હજરત મહંમદ પયંગબર નાતાલ, ઈશુખ્રિત Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫ વ મ હિમા 3 નવું વર્ષ 1 ભાઈબીજ 1 દેવદિવાળી 1 શ્રીમદ્ રાજચંદ્ર જયંતી 1 જ્ઞાનેશ્વર જયંતી કા ર ત ક નવા વર્ષની શુભેચ્છાઓ ૧. આ અભિનવ વિક્રમ વર્ષ સૌને મંગલ પ્રેરક બને. ૨. અહિંસાને પૂરા અર્થમાં વિજય થાઓ. ૩. વિશ્વની સર્વ પ્રજાઓમાં શાંતિ, શાંતિ, શાંતિ, વિસ્તર. ૪. વિશ્વવત્સલતાને માર્ગ સરળ બને. ૫. સી શ્રેયાથીઓની પ્રગતિ મૈયા (જીવન અને જગતના મહાનિયમ) પ્રત્યે વળે. નવું વર્ષ નવા વર્ષને નવલ પ્રભાતે હવે પછી જે સમાજ ઘડતર કરવાનું છે તેને અનુરૂપ નીચેનાં સૂત્રો ચોપડામાં લખતાં અને આચરણમાં મૂકવાં જરૂરી છે. મહાવીરની અહિંસા પ્રસરજો. ઇસ્લામની બિરાદરી કોમ લગી ન રહેતાં જગત લગી પહોંચજો. રામનાં એકપત્નીવ્રત અને વચનપાલન સમાજ સામે રહેજે. ઈશુની ક્ષમા અને જરથુસ્ત્રની પવિત્રદિલી પ્રગટજે. નવું વર્ષ સૌને મંગલ પ્રેરક થજે. માનવ માનવ વચ્ચે કશા જ ભેદભાવ ન રહેજે. વિશ્વની સર્વ પ્રજાઓમાં શાંતિનો જ નાદ હ. સાણંદ, તા. ૬-૧૧-૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ અન્નકૂટ ઉત્સવ સંવતની શરૂઆત કાર્તિક સુદ એકમથી થાય છે. અનકટ દિવસ એ સ્વર્ગના ઈંદ્રને બદલે પૃથ્વીના પિતા પર્વતની પૂજાને સૂચક છે. વાસુદેવે ગેપગોપીઓને ચીંધ્યું હતું કે પ્રભુની પ્રતિમા પાસે અન્નકૂટ ધરવાનો રિવાજ મંદિરમાં ચાલે છે. આજે સમાજમાં પ્રાણુઓ રૂપી દેવ પાસે આપણી પાસેની સર્વ કંઈ સંપદા ધરીને તેમાંથી થોડી પ્રસાદી લઈ સંતોષ માનવો એવો સંદેશ આ પર્વમાંથી તારવવો જોઈએ. દેશમાં પ્રજા વધી છે અને અન્નની તંગી છે ત્યારે કોઈને ભૂખે ન મરવા દેવા માટે “એ છેથી ચલાવવું અને અનિવાર્ય જરૂરિયાત કરતાં વધુ ન સંઘરવું.” એ સૂત્ર અમલી બનાવ્યા વિના છૂટકો પણ નથી. બાઈબીજ આજે બહેનને ત્યાં ભાઈ જમવા જાય તે નરકનું દુઃખ પણ ટળે અને વગીય તથા ભૌતિક બંને પ્રકારનાં સુખો મળે” આ જાતની કથા પ્રચલિત છે. સંસારના સર્વે નેહામાં ભાઈબેનને સ્નેહ સૌથી નિઃસ્વાર્થ સ્નેહ છે. પિતાના પતિ કરતાં પણ બહેન પોતાને વીરાને નેહથી વધુ નવડાવે છે. ઠેસ લાગે ત્યારે પણ ખમ્મા મારા વીરાને !” એ ઉદ્દગારો એનું જવલંત પ્રમાણે છે. સ્નેહમાં સ્વર્ગ આપવાની તાકાત છે, એમાં કણ ના પાડશે ? સંપૂર્ણ નિરવાથી નેહ તો મોક્ષ પણ આપી શકે તો સ્વર્ગ શી વિસાતમાં? “પ્રેમ એ જ પ્રભુ એ ખ્રિસ્તી ધર્મનું વાક્ય આ વખતે યાદ આવે છે. કાર્તિક પૂર્ણિમા આ દિવસે દેવદિવાળીના તહેવાર તરીકે જાણીતો છે. શંકર ભગવાને દેવોને રાક્ષસોથી નિર્ભય કર્યા તેથી તેમણે દીપોત્સવ કર્યો માટે એ પર્વનું નામ દેવદિવાળી પડયું; એવી વાત ચાલે છે. આપણું શરીરરૂપી મંદિરમાં પડેલા કામ અને ધરૂપી રાક્ષસોને અધ્યાત્મભાવરૂપી શંકર દ્વારા દૂર કરવા પ્રયત્ન કરવો એ આ પર્વની સફળતા છે. જૈનસંઘના સાધકે આજે ચતુર્માસની છેલ્લી તિથિનું મોટું પ્રતિક્રમણ કરતા હોય છે. જૈન સાધુસાધવીઓના ચતુર્માસનો આ છેલ્લો દિવસ હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ હવેના જે આઠ માસ ઉઘાડા રહેવાના હોય છે તેમાં જાગૃતિ રહે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવનું બંધન ન થાય તે વિચારવાનો પણ આ છેલ્લે દિવસ છે. ધર્મપ્રાણ લોકાશાહ કે જે જૈનધર્મને મહાન ક્રાંતિકાર થયા છે, તેમની પણ આ જ જયંતી ગણાય છે. સંવત પંદરસો ત્રીસની સાલમાં એમની ધર્મકાતિએ તે વખતના જૈનસંધ ઉપર જબરો પ્રભાવ પાડ્યો હતે. યૂરોપના ધર્મક્રાન્તિકારી માર્ટિન લ્યુથરની ક્રાન્તિની પહેલાં આ ચેતનવંત પુરુષ પાકો હતે. ધર્મમાં ધનનું કે સત્તાનું પ્રભુત્વ હોઈ શકે જ નહિ; એ એમને મુખ્ય મંત્ર હતો. મૂર્તિપૂજા, દાનની ત્યારની પ્રથા વગેરે સામે એમણે ઉઠાવેલા વિરોધની પાછળ એ મંત્રનું બળ હતું. એમની માન્યતાનો વારસો મુખ્યપણે જે સમાજે ઉપાડેલ તેને સ્થાનકવાસી સમાજ તરીકે ઓળખવામાં આવે છે. આજે એ સમાજને પણ ધમંક્રાંતિની એટલી જ જરૂર છે જેટલી લોકાશાહના કાળમાં હતી. આજની ધમકાન્તિનો મુખ્ય ઝોક સર્વધર્મ સમન્વય તરફ હશે અને એ તરફ જ હોવો જોઈએ. જ્ઞાનેશ્વર જયંતી [કારતક વદ ૧૩] નાની ઉમ્મરમાં પણ આધ્યાત્મિકતાની જ્યોત કેવી રીતે ઝળહળી ઊઠે છે, તે જ્ઞાનેશ્વરી ગીતા વાંચતાં સહેજે જણાઈ રહે છે. વિરલ બુદ્ધિભવ અને અગાધ તકપ્રતિભા છતાં એમણે હૃદયની જે ઉચ્ચતા અને અવશ્ય ત્યાગ અને તપ સાયાં હતાં તે જ જ્ઞાનેશ્વર મહારાજ પ્રત્યે હૃદય નમાવે છે. શુદ્ધ હૃદય આગળ બુદ્ધિ નમી પડે તેથી તે કશું ગુમાવત નથી પણ ઉજજવળ થઈ વિશ્વવ્યાપી દીપ્તિ ધારણ કરી શકે છે, તેવું પણ જ્ઞાનેશ્વરનું સંતજીવન સ્વાભાવિક કહી જાય છે. પાડાને મુખે વેદોચ્ચાર કરાવનાર અને નાની ઉમ્મરમાં ગીતા જેવા ગ્રંથ પર અલૌકિક ટીકા રચનાર જ્ઞાનેશ્વર મહારાજના નામથી કોઈ પણ મહારાષ્ટ્રસ્થ માનવી ભાગ્યે જ અજાણ હશે. જ્ઞાનદેવ એ ખરે જ જ્ઞાનમૂતિ હતા. “સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી જ્ઞાનેશ્વરી ગીતા બહાર પડ્યા પછી આ પુરુષ અને એમનાં ભાંડુઓથી ગુજરાતને વાચક વર્ગ પણ સુપરિચિત થઈ ચૂક્યો છે. એ પુરુષની જન્મજયંતી હતી. ગીતા આ વિશ્વમાં જ્યાં લગી જીવશે ત્યાં લગી જ્ઞાનેશ્વરનું નામ અને એમનું જીવન આપણાથી ભૂલ્યું નહિ ભુલાય. નિવૃત્તિ જ્ઞાનદેવ–સોપાન મુકતાબાઈ–એકનાથ-નામદેવ તુકારામ તુકારામ” એ ધૂનને મધુરાસ્વાદ જાણે લીધા જ કરીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીમદ્ રાજચંદ્ર જયંતી [કારતક સુદ્દે પૂનમ શ્રીમદ્ અથવા કવિને નામે ઓળખાતા શ્રીમદ્ રાજચંદ્ર સૌરાષ્ટ્રના મેારી પાસે આવેલા વવાણીયા નામના ગામમાં સંવત ૧૯૨૪ના કારતક સુદ પૂનમ (વવાણીયા મુકામે) જનમ્યા હતા અને ૩૪મા વર્ષે સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમે રાજ્કોટમાં તેવુ અવસાન થયું હતું. બચપણથી જ તેમને સધમ સમન્વયની સહજ તાલીમ મળી હતી. તેમનાં માતાજી સપ્રદાયે જૈન પૈકીના સ્થાનકવાસી સમાજમાં જન્મેલાં, અને પિતાશ્રીથી તેઓને વૈષ્ણવ ધર્મો પૈકીતા સ્વામીનારાયણ ધ પ્રાપ્ત થયેલા. તેમની સ્મરણુશિત અદ્ભુત હતી. ત્યાગ-વૈરાગ્યનાં દિવ્ય બીજે એમના જીવનમાં તાણા-વાણાની જેમ વણાઈ ગયાં હતાં. એમનાં પુસ્તકમાં ૧૭મા વર્ષના આયુ પહેલાં એમણે જે ગદ્યો અને પદ્યો રચ્યાં છે, તે ખાતરી કરાવી આપે છે કે તે ઊંડું અને સક્રિય છતાં સહજ અધ્યાત્મ જ્ઞાન ધરાવતા હતા. કવિ થતા નથી પણ જન્મે છે, તે વાત તેમનાં કાવ્યોમાં ડગલે અને પગલે જણાઈ રહે છે. ગીતામાં અને રામાયણ આદિમાં જે જનકમહારાજનુ અને ભગવાન કૃષ્ણનું કવન અને જીવન જોવા મળે છે તેની બર્ છાયા શ્રીમનાં ક બ્યમય જીવનવ્યવહારમાં ડગલે ને પગલે જોવા મળે છે. અહીં થેા પ્રસગા જોઈએ કલ્પના કરે. એક ઝવેરીની દુકાન છે. એક યુવાન બેઠા બેઠા ઝવેરાતના સાદા કરે છે. ગ્રાહકેને સમજાવે છે. ધીકતા વેપાર કરે છે અને જેવું એ ટાળું વિખરાય છે કે હાથñાંધ લખવા બેસી જાય છે. એ હાથનેાંધમાં કેવા કેવા ઉદ્ગારા નાંધાય છે તે જોઈએ : “આપ આપર્ક ભૂલ ગયા ઈનસે કા ઘેર, સમર સમર અબ હસત હૈ, નહીં ભૂલે ગે ફેર. જહાં કલપના જલપના, તહાં માનું દુ:ખ છાંઈ. મીટે કલપના જલપના તળ વસ્તુ તીન પાઈ. ખાજ પીંડ બ્રહ્માંડકા, પતા તેા લગ જાય, યહી બ્રહ્માંડી વાસના જબ જાવે તમ... મારગ સાચા મીલ ગયા, છૂટ ગયે સંદેહ, હાતા સે। તેા જલ ગયા ભિન્ન કીયા ની દેહ. આપ આપ એ શેાધસે આપ આપ મિલ જાય Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જખ જાન્યા નિજ રૂપકેા-તળ જાન્યા સખ લોક. નહીં જાન્ય। નિજ રૂપકા, સબ જાન્યા સે ફાક. Żસંતપણું અતિ અતિ દુર્લભ છે. એ ત્યાગી પણ નથી, અત્યાગી પણ નથી. એ રાગી પણ નથી, વીતરાગી પણ નથી. ખચિત તે સત્ય છે એમ જ સ્થિતિ છે. [સવ ઇન્દ્રિયાના સયમ કરી, સ` પર દ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત્ત કરી યેાગને અચલ કરી, ઉપયોગથી ઉપયાગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય. Hસ' ચારિત્ર વશીભૂત કરવા માટે, સં પ્રમાદ ટાળવા માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવા માટે, મેક્ષ સંબધી સર્વ પ્રકારનાં સાધનનાં જયને અર્થે બ્રહ્મચય અદ્ભુત સહાયકારી છે અથવા મૂળભૂત છે.” ન એક ગૃહસ્થાશ્રમી અને ઝવેરાતના વેપારમાં મશગૂલ વ્યાપારી જો ગ્રાહકો ગયા પછી મુંબઈ જેવી મેાહમયી નગરીમાં જ્યાં ચોમેર ધેાંધાટ અને ભૌતિકતા વિસ્તરેલી છે, ત્યાં આવું લખી શકે એ શું બતાવે છે? જૈન આગમા કહે છેઃ એક સમયે એક જ ઉપયોગ હાઈ શકે એ ન હેાઈ શકે.” તે આ વેપારીને ઉપયાગ ઝવેરાતના વેપારમાં છે કે ચેતનમયી વ્યવસાયમાં છે? અહીં આપણા જાતઅનુભવ પણ વિચારી લઈએ તે વધુ સ્પષ્ટ ખ્યાલ આવી જશે. ભોજનના સમય થયા છે. ભાજનાલય તરફ વિદ્યાથીનાં પગલાં પડે છે. કકડીને ભૂખ લાગી છે. પગ ચાલવાનુ કામ કરે છે. માઢું બીજા વિદ્યાથી સાથે વાત કરે છે, પણ મન અને મન સાથેની ચેતના તે ભેાજનાલયમાં વહેલી વહેલી પહોંચી જાય છે. બસ આ જ વાત શ્રીમન્દ્વની છે. તે બધું જ કરે છે. પણ એની આંતરચેતના આધ્યાત્મિક ભાજનમાં જ તમેાળ છે. કારણ જડ અને ચેતનની ભિન્નતા એ એના પોતીકા અનુભવ છે. ગાંધીજીના પ્રસંગ છે. મૃત્યુ પહેલાંના. દિલ્હીમાં બિરલાહાઉસમાં છેલ્લી વાતા સરદાર સાથે રાજકારણની થાય છે. ત્યાં પ્રાથનાને સમય થતાં ઊઠે છે. પ્રાથના કરવા જતાં પહેલાં નાથુરામ ગેડસેની ગોળી વાગે છે અને ‘હે રામ” કહીને ઢળી પડે છે. સવાલ થાય છે : ગાંધીજીને ઉપયોગ રાજકારણમાં હતા કે હે રામ !”માં હતા ? ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે તેમ “જનમ-જનમ મુનિએ અપાર પરિશ્રમ કરે છે, તપ કરે છે. છતાં અંતિમ વખતે હે રામ' ને બદલે વાય-મા’ અને ‘હાય-મા' યાદ આવે છે. કારણ આંતર-મન અને ચેતના Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં છે. આત્મામાં કે પ્રભુમાં નહીં ! શ્રીમદ્દ અને ગાંધીજીની આ રીતે તાળો મળે છે કે બંનેનું આંતર-મન અને ચેતના માત્ર આત્મામાં, રામમાં હતી. શ્રીમદુ અને ગાંધીજી શ્રીમદ્દ અને ગાંધીજી અને મેળાપ કાકા કાલેલકર કહે છે તેમ ગાંધીજીને વિલાયત જતાં પહેલાં થયે. પણ તે છેવટ સુધી અખંડ રહ્યો અને દિને-દિને વધતો ગયો. એક પ્રસંગે શ્રીમહૂજી ટોપી ઓઢતા હતા. તેમાં ચામડાને પટ્ટો ગાંધીજીએ જોઈ લીધો; અને ટકોર કરી: “આ મુડદાલી ચામડું નથી, હલાલી છે” કશી જ દલીલ કર્યા સિવાય તે જ પળે તે કીમતી ટોપીમાંથી શ્રીમદે તે ચામડાની પટ્ટી ઉખેડી નાંખી. શ્રીમદને મન આ સ્વાભાવિક હતું, પણ ગાંધીજીને મન આ અસાધારણ હતું. તેમણે પોતાના મનથી ગાંઠ વાળી લીધી કે “આ સત પુરુષ જેવું બોલે છે તેવું જ આચરનાર છે અને જે વિચારે છે તે જ બેલે છે.” તેથી જ ગાંધીજીએ કહ્યું છે કે “ભાભજીએ લખવા ખાતર લખ્યું નથી, જે સ્કૂર્યું છે, તે આલેખ્યું છે.” આવા તો અનેક પ્રસંગે શ્રીમના જીવનમાંથી આપણે તારવી શકીએ. પણ શ્રીમદ્દ અને ગાંધીજી એ બન્નેને ઓળખનારા એમના અનુયાયીઓ શ્રીમદ્જી અને ગાંધીજીને જોડી શકતા નથી, કારણ ગાંધીજી કમયોગ હતા, શ્રીમદ્ આધ્યાત્મયોગી હતા. વેગ એટલે શું? પતંજલ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે યોગ એટલે ચિત્તવૃત્તિને નિરોધ, જૈનપરિભાષામાં ઉપયોગ શબ્દ વધારે પ્રચલિત છે અને જીવ તથા આત્માનું મૂળ લક્ષણ પણ ઉપગ છે. જીવદશાને કારણે અજ્ઞાનનું આવરણ આવતાં ઉપયોગ પણ અજ્ઞાનમય બની જાય છે. એ અજ્ઞાનને વશ થતાં એ જ આત્મા જૈન આગમોમાં અને ગીતામાં કહ્યું છે તેમ દુરાત્મા અથવા આત્માનો દુશમન બની રાગ–ષવશ સંસારમાં ભટકે છે, એમાંથી જે સત–પુરુષનો ભેગા થતાં જ્ઞાનને ઝબકારો થઈ જાય, વિચાર અને વિવેકના પાયાથી બ્રહ્મ-જિજ્ઞાસા પાકી થઈ જાય, તો એ જ ઉપયોગ સાચો ઉપયોગ બને છે અને આત્માનું જોડાણ થઈ તે જ સાચે યોગ બને છે. ઉપરના પ્રસંગે આત્મગના પ્રસંગે છે. એટલે કર્મમાત્રની પછવાડે આવા પુરુષને આત્મગ કાયમ હોય છે. એ દૃષ્ટિએ જે ગાંધીજી કર્મયોગી હતા, તે શ્રીમદ્ પણ કર્મયોગી હતા, અને શ્રીમદ્ અધ્યાત્મ યોગી હતા તો ગાંધીજી પણ અધ્યાત્મ યોગી હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિકતા ખરી રીતે ગાંધીજીના ત્રણ પ્રેરણા પાત્ર પુરુષા છે : (૧) કાઉન્ટ લિયે ટાટાય, (૨) રસ્કીન, (૩) શ્રીમદ્ રાજચંદ્ર. ગરીબી અને અમીરાત વચ્ચે શ્રમ—નિષ્ઠા અને ધન–નિષ્ઠા એટલા જ ફેર છે ને ? જ્યારે સાચું ધન શ્રમથી નીપજે છે ધનથી શ્રમ નીપજતા નથી. શ્રમ ખરીદાય તે જુદી વાત છે. ખરીદાગેલા શ્રમમાં વેચનાર અને ખરીદનાર હાર્દિક એકતા ભાગ્યે જ અનુભવી શકે. જ્યારે શ્રમ કરનાર તે સૌ સાથે હાર્દિક એકતા જરૂર અનુભવી શકે. એથી ધમ શ્રમ સાથે રહે છે. ધનને અને મને તેા ગાંધીજી કહે છે તેમ હાડવેર છે, એટલે જ કબીર સાહેબ જેવા ભકત ચાદરનું વણાટકામ કરતાં કરતાં જીવ, શરીર અને શિવ એ ત્રણેને એકાકાર બનાવી દે છે, અનુભવપૂર્ણ તેમના આ ઉદ્ગારે વિચારવા જેવા છેઃ “મન લાગા મેરે યાર ફકીરીમે, જે સુખ પાવા નામ ભજનમેં સે સુખ નાહી અમીરીમે.” એટલે કે ગરીબીમાં ઈશ્વરનાં જે દર્શીન થાય છે, તે અમીરાતમાં નથી થતાં.. એટલે અમીરાએ પેાતાની અમીરાતના ઉપયાગ ગરીનાં દિલ જીતવામાં કરવે જોઈએ. આ વાત આચરીને અચરાવનાર શ્રી ઇંય પાસેથી ગાંધીજી શીખ્યા. અને તેથી જ એરિસાનાં એક માતાજીના “બેટા ! બદલવાનું વસ્ત્ર નથી” એટલાં વચન ગાંધીજીને હૈયે વાગી ગયાં. “રામમાણ વાગ્યાં હોય તે જાણે” એમ તેમણે ત્યારથી લગેટ ધારણ કરી લીધા અને શ્રમને રેટિયા દ્વારા વિશ્વપ્રતિષ્તિ કર્યાં. શ્રી રસ્કીનના પુસ્તક ‘અન ટુ ધીસ લાસ્ટ'માંથી વાળ અને વકીલ વચ્ચે ધધા જુદા હોવા છતાં મૂલ્યની કે ગૌરવની દષ્ટિએ કોઈ હલકું કે ઊંચું નથી. એમ તેએાએ જાણી લીધુ અને આચયુ``અચરાવ્યું . પણ આ બધાની પાછળ જે મૂળભૂત વિશ્વચેતના છે, એને અને આત્મચેતનાના ડગલે ને પગલે સાક્ષાત્કાર તે તેમને થયા શ્રીમદ્ રાજચંદ્રના કથન અને આચરણ ભેઈને. તે જાતે જ કહે છે. હું દયાધમ જો કાઈની પાસેથી શીખ્યો હાઉ તે તે શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી જ.” અહિંસક સમાજરચના માનવ માનવની નજીક આવ્યા છે પણ તનથી આવ્યા છે, મનથી નજીકઃ લાવવાનું કામ આધ્યાત્મિક જગત દ્વારા જ થઈ શકશે. આ માટે આજે સૌથી Jain Educationa International For Personal and Private Use Only. Page #17 -------------------------------------------------------------------------- ________________ વધુ જરૂર સત્ય અને અહિંસાના પ્રયોગો ઘેર-ઘેર અને ઠેર-ઠેર થવા જોઈએ તે છે. સદ્દભાગ્યે ગાંધીજીએ તેની ભારત દ્વારા અને ભારતની એક ઘડાયેલી રાજ્ય સંસ્થા દ્વારા જે પહેલ કરી છે તેનું અનુસંધાન જે ચાલુ રખાય તે ભારત દ્વારા જગતમાં મોટું કામ થાય અને તે શ્રીમદ્જીની જે ભાવના હતી જે આપણે ઉપર જોઈ છે તે બરાબર પાર પડે. એટલે ગાંધીજી ઉમ્મરમાં ભલે શ્રીમથી નાના હોય પણ શ્રીમની “કરો સત્ય ધર્મને ઉદ્ધાર” એ બાબતમાં શ્રીમથી આગળ છે. વળી આ યુગ પણ સમાજગત સાધનાને યુગ છે. એ દષ્ટિએ પણ સમાજગત સાધનાના જે પ્રયોગો વર્ષોથી સ્થગિત હતા તે યુગના સંદર્ભમાં ગાંધીજીથી જ ચાલુ થયા ગણાય. આ રીતે જે ગાંધી–પ્રયોગોને જોઈશું તે આજના ભારતને અને જગતને શ્રીમદ્ વિચારેને સમજ્યા વિના અને અમલમાં મૂક્યા વિના નહીં ચાલી શકે, કારણ કે શ્રીમની વ્યાસપીઠ મૂળથી જ આપણે ઉપર જોઈ તેમ ધાર્મિક-આધ્યાત્મિક છે. અને તે જ ભૂમિકા વિશ્વની માનવજાતને એક કરવામાં અને માનવતાને મેખ કરવામાં ઉપયોગી થઈ શકે તેમ છે. માનવજાત માનવતામય બને તે જ ગાંધીજીએ કહ્યું છે તેમ પ્રાણીમાત્રના વાલીરૂપે માનવ સાચો ભાગ ભજવી શકે. જે કાયમી વિશ્વશાંતિ માટે અનિવાર્યપણે જરૂરી છે. ધર્મમય સમાજરચન સત્ય અને અહિંસાના પ્રયોગોમાં ગાંધીજીએ તપ-ત્યાગથી રસાયેલું તેમજ સાદુ ભવ્ય જીવન પસંદ કર્યું હતું અને એની પ્રતિષ્ઠા સાર્વત્રિક સ્થાપી હતી. શ્રીમદ્દન જીવનપ્રસંગોથી તમે એ પણ જાણી શકશો કે તેઓ આંતબા સાધુતા મેળવવા માટે સંપૂર્ણ ત્યાગ અને સાધુવેશ પહેરવાની તૈયારી કરતા હતા. તેમાં વચ્ચેથી કાળ તેમને હરી લઈ ગયો, અને એ જ અધૂરી વાતને બ્રહ્મચર્ય અને વાનપ્રસ્થી જેવું જીવન જીવીને ગાંધીજીએ આગળ ધપાવી. હવે આ બને મહાપુરુષોનું કવન અને જીવન જોઈને ભારતે અને જગતે એ વાત આગળ ધપાવવાની છે. શ્રીમદ્દનું શિક્ષણ અને અનુભવ જ્ઞાન આજના શિક્ષણમાં સાક્ષરી વધે છે, પણ કેળવણી કે સંસ્કારો વધે છે કે કેમ ? તે તરફ જવાતું નથી. આથી શિક્ષિત બેકારની ફોજ જેટલી વધી છે, તેટલે અંશે દેશમાં શિસ્ત, બિનજવાબદારી અને જિંદગીની જરૂરિયાત જ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વધી છે. જે અહિંસક સમાજરચના અથવા ધર્મમય સમાજરચનાના વાતાવરણ માટે બાધક છે. આથી આ શ્રીમદ્ શિબિરમાં આ વિષય વિશે પણ ગંભીરપણે વિચારી લેવાય તો ઠીક રહેશે. કારણ કે ભાલનલકાંઠા પ્રયોગ મૂળે ગાંધીપ્રયોગના અનુસંધાનમાં જ છે. અને ગાંધીજીના ત્રણ પ્રેરણાપાત્ર પુરુષોમાં શ્રીમદનું સ્થાન સર્વોપરી છે. આથી શ્રીમદ્દનું જીવન અને અનુભવે જોઈને આપણા દેશ ઉપરાંત દુનિયાના માનવ જગતને સારું એવું ભાતું મળી શકશે એમ લાગે છે. શ્રીમદ્ રાજચંદ્ર (અથવા રાયચંદભાઈ કવિએ) વવાણીઆ સિવાય કયાંય અભ્યાસ કર્યો નથી. વવાણિયા જેવા ગામમાં એ જમાનામાં હાઈસ્કૂલ પણ નહતી. એટલે જેને આજે આપણે ચાલુ શિક્ષણ ગણીએ છીએ, તે શિક્ષણ તે તેમણે આપણું પાયાના કાર્યકર્તા અંબુભાઈ જેટલું ગુજરાતી સાતેક ચોપડીનું અને મેં જેમ નામનું અંગ્રેજી શિક્ષણ (મારા ગૃહસ્થાશ્રમવાસમાં મોસાળ બાલંભામાં લીધેલું, તેમ કદાચ અંગ્રેજી શિક્ષણ પણ લીધું હૈય! પરંતુ આજે જ્યારે ભારતમાં અને જગતમાં શિક્ષણની જે ધોધમાર ધારા ચાલે છે, તે હિસાબે તે સાવ નહીંવત જેટલું જ શિક્ષણ ગણાય. અને છતાંય જ્યારે તેમનું સાહિત્ય (પો અને કાવ્યોમાં) વાંચીએ છીએ, ત્યારે એ વાતની ખાતરી સહેજે થઈ જાય છે કે બધા વિદ્યા સા વિમુક્તયે મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય તેનું જ નામ સાચું શિક્ષણ. આવું સાચું શિક્ષણ જન્માંતરથી અને આજન્મથી તેમને જે અનુભવ જ્ઞાન અને ખાસ કરીને આત્મજ્ઞાન અને સ્વયં સૂઝ હતાં તે આપણને એટલે કે ભારતની અને ગામડાંની જનતાને ઘણું ઘણું આશાજનક ચિત્ર દર્શાવી જાય છે. શિક્ષણમાંનાં ભયસ્થળે શિક્ષણ વધતાં અભિમાન-ઉડતા-વચ્છેદ વગેરે દૂષણ વધે છે, તે ભયસ્થળ વ્યક્તિ અને સમાજ બનને માટે ઘણું મોટું છે. કદાચ એથી જ કહેવાયું છે. - સાક્ષર; જે વિપરીત માર્ગે વળે તો “રાક્ષસ” બની જાય છે. “સારા” -શબ્દને ઉલટાવીએ તો “રાક્ષસ' શબ્દ જ બની જવા પામે છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બને પિતાનું ઊંડું અધ્યાત્મજ્ઞાન લોકભાષામાં જ આપે છે અને ભ. મહાવીરે તો “જે સંખયા તુચ્છ પરપવા તે પિજજદષાણુ ગયા પરબ્બા” એટલે કે જે શિક્ષણવંત “માત્ર ભાષા જ્ઞાનને જ આત્મજ્ઞાન માની Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ બીજાઓ ઉપર તેમને (તુચ્છ માની) હુમલાઓ કરવા માંડે છે, તેઓનું આત્મજ્ઞાન વાતેમાં રહે છે. તેઓ રાગ-દ્વેષ વશ થઈ જાય છે અને અધમી બની જતાં તેમને વાર લાગતી નથી.” આ ભાવાર્થને સૂચવતી એ ઉત્તરાધ્યયન સૂત્રની ચોથા અધ્યયનની તેરમી (છેલ્લી) ગાથા જીવનનું પરમ રહસ્ય પામવા માટે–માનવ જીવન મોક્ષાથે જ છે, તે બતાવવા માટે–ઘણું ઘણું કહી જાય છે. જૈન આગમોમાં જે આઠ પદસ્થાને બતાવ્યાં છે, તેમાં પણ વિદ્યા અથવા બાહ્ય શિક્ષણને પદનું સ્થાન કહ્યું છે. ઉપનિષદ્ (ઈશાવાસ્ય ઉપનિષદ)માં પણ અવિદ્યા કરતાંય વિદ્યાને ભયંકર બતાવી છે તે આવાં કારણોને લીધે જ બતાવેલ છે. એક ભક્ત કવિને કહેવું પડ્યું છે : बनादो बुद्धिहीन भगवान, बनादो बुद्धिहीन भगवान तर्कशक्ति सारी हर लो, हरो ज्ञान विज्ञान" શ્રીમદ્જીએ પણ મહાત્મા ગાંધીજીની પ્રશ્નોત્તરીમાંના (શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ વિભાગ પૈકી) પૃ. ૪૪૮માં ચોવીસમાં પ્રશ્નના ઉત્તરમાં સાફ જણાવ્યું જ છે કે “ભાષાનાન; મોતને હેતુ છે તથા જેને (ભાષાજ્ઞાન) ન હોય, તેને આત્મજ્ઞાન ન થાય, એવો કોઈ નિયમ સંભવતો નથી. ખરી રીતે તો જ્ઞાનીજન પાસેથી જ કે તેમની શ્રદ્ધાથી પ્રાપ્ત કર્યા પછી જ ભાષાજ્ઞાન મેળવવું સારું અને તે જ તે મોક્ષ સાધક બની શકે. ખુદ ભતૃહરિ પિતાને અનુભવથી કહે છે: “જ્યારે હું થોડું માત્ર ભાષાજ્ઞાન જાણવા લાગ્યો કે તરત મહામદાંધ છે પણ હવે જ્ઞાનીજન પાસેથી જરાક જાણ થાય કે તરત મને મારું મૂખપણું દેખાયું અને મિથ્યાભિમાન રૂપી તાવ તરત નાસી ગયો.” - શતાવધાનને નિમિત્તે શ્રીમદ્દજી જેવા સાધારણ ભાષા જ્ઞાનને પણ મહાન વિઠાને તરફથી “સાક્ષાત સરસ્વતીની પદવી મળી, તે પણ આવી ખાતરી આપી જાય છે. પણ આનો અર્થ છે કે એમ લઈ લે કે “ભણવું જ નહીં, નિરક્ષરઅભણ અથવા અજ્ઞાન રહેવું તે એ પણ અર્થનો અનર્થ થઈ જય.” મૂળે. અક્ષરજ્ઞાનની જરૂર તો છે જ. ગણિત અને અક્ષરજ્ઞાન જેટલું વધુ તેટલા જીવનના ગહનકેયડાઓ ઉકેલવામાં મદદ મળી શકે, પરંતુ ગીતાની પરિભાષામાં કહીએ તે વ્યવસાયામિકાબુદ્ધિ બનાવવા માટે એને સાધનરૂપે જ ઉપયોગ થ જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સાદી ભાષામાં કહીએ તે “ભણો ભલે, પણ ભણતરનું અભિમાન છોડે અને ભણતરની સાથે ગણતર ભેળવી દો.” ગણતર એટલે કેળવણી અથવા સૂઝને વિકાસ. આચરણનો વિકાસ. એથી જ કહ્યું છે: “વિદ્યા વિના મને વિદ્યા વિનયથી શોભે છે. “આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદ્ તે ત્યાં લગી કહે છે કે શિષ્ય ભલે પૂર્ણજ્ઞાની (સર્વા) થઈ જાય અને ગુરુ ભલે સાવ અધૂરા રહી જાય, તોયે એવા અલ્પજ્ઞ ગુરુને પણ વિનય ન ચૂકવો.” ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન” (આ. શા. ગાથા ૧૯ભી). આ દષ્ટિએ બીજે સ્થળે શ્રીમદ્ ત્યાં લગી પણ વદે છે કે – “અધમાધમઅધિક પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય.” હું આખાય જગતમાં વધુમાં વધુ અધમ–પતિત છું એ નિશ્ચય આવ્યા વિના સાધના બધી જ નકામી છે.” શ્રીમની વિશેષતા એ છે કે તેઓએ જે કહ્યું છે, તે જ રીતે તેમણે તેમનું પિતાનું જીવન બનાવ્યું છે. ગાંધીજી એ માટે સ્પષ્ટ કહે છે: “મેં ઘણુંના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ. કર્યું હોય તે તે કવિશ્રી (શ્રીમદ્ રાજચંદ્ર)ના જીવનમાંથી છે...તેમનાં લખાણ એ તેમના અનુભવનાં બિન્દુ સમાં છે. તે વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મેક્ષ સુલભ થાય... શ્રીમન્નાં લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન તો તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણોમાં સત નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારુ, એક પણ અક્ષર નથી લખ્યો. લખનારને હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનું હતું. જેને આત્મકલેશ ટાળવો છે, જે પિતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમન્ના લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે; પછી ભલે તે હિંદુ છે કે અન્ય ધમાં હો !..” અહીં આપણે સત્તર વર્ષની એમની ઉમ્મર પહેલાનાં જ ડાં ગદ્યો અને પવો જોઈએ: Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પ્રાથના નીતિ–પ્રીતિ, નમ્રતા, ભલી ભક્તિનું ભાન, આ પ્રજાને આપશે, ભય—ભંજન; ભગવાન. હર; આળસ–એદીપણું, હર; અધ(પાપ)ને અજ્ઞાન; હર, ભ્રમણા ભારત તણી, ભય-ભજન, ભગવાન,’ વ્યતીત રાત્રિ અને ગઇ જિંદગી પર દષ્ટિ ફેરવી જાએ-મૂળતત્ત્વમાં કય ભેદ નથી, માત્ર ષ્ટિમાં ભેદ છે. ગેમ ગણી-આશય સમજી પવિત્ર ધર્માંમાં પ્રવન કરજે. * * તું કારીગર હા, તેા આળસ શક્તિના ગેર ઉપયોગના વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. બૈ તું સ્ત્રી હાય તા તારા પતિ પ્રત્યેની ધર્મોકરણીને સંભાર. દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુ ંબ ભણી દિષ્ટ કર. જે તું યુવાન હોય તે ઉદ્યમ અને બ્રહ્મચય ભણી ષ્ટિ કર. તે તુ સમજણા બાળક હોય તે। વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દષ્ટિ કર. ભાગ્યશાળી હ। તે તેના આનંદમાં ખીન્તને ભાગશાળી કરજે; પરંતુ દુર્ભાગ્યશાળી હા તેા અન્યનુ બૂરુ કરતાં શકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. જુલમીને, અનાડીતે ઉત્તેજન આપતા હો તે અટકળે. તું ગમે તે ધધાથી' હા, પરંતુ આજીવિકાથે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. પવિત્રાનુ` મૂળ સદાચાર છે. સાયંકાળ પછી વિશેષ શાન્તિ લેજે. આજના દિવસમાં આટલી વસ્તુતે બાધ ન ગણાય, તે। જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય : (૧) આરાગ્ય, (૨) મહત્તા, (૩) પવિત્રતા અને (૪) ફરજ. આજે તારાધી કોઈ મહાન કામ થતું ન હોય, તે તારાં સર્વ સુખને ભાગ પણ આપી દેજે. વિકારને ઘટાડો કરજે. સતપુરુષને સમાગમ ચિતવજે.” આટલા શબ્દોને પણ વિચારતાં તેએનું અધ્યાત્મ શુષ્ક હતું; પણ સાચા રસવાળું હતું. વ્યવહારુ પણ હતુ જ એ દેખાઈ રહે છે. વળી તેઓ ભારતના ભક્તિવાળા અને ભારતની આ પ્રત્ત દ્વારા જગતનું કલ્યાણ (આત્માર્થ' પરમા સાધક) કરવામાં (તેએ) માનતા હતા. આ બધાં પરથી સધ' સમન્વય અને ગાંધીજીને સોગ વગેરે તેમના સ་જન્મા સાથેના પરમ પુરુષાર્થ તે પણ સૂચવી જાય છે જ. આટલુ ચિંતન આજે કરીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જst હરિવજયસૂરિ જયંતી 1 ગીતા જયંતી I અછેટું H દત્ત જયંતી 1 નરસિંહ મહેતા જયંતી શારદામણિદેવી જયંતી ૭૦eo) ૦૪૬ s મા ગ શ ૨ શ્રી હીરવિજયસૂરિ જયંતી [માગશર સુદ નોમ) માગશર સુદ નોમનો દિન એ શ્રી હીરવિજયસૂરિનો જન્મ, દીક્ષા અને આચાર્યપદને દિવસ છે. હીરવિજ્યસૂરિ અકબર બાદશાહના જમાનાના એક સમર્થ જૈનાચાર્ય હતા. અકબર ઉપર હિંદુધર્મની ગાઢ અસર સાથે જેટલે અંશે જીવદયાને ઊંડો સંસ્કાર હતો, તેમાં આ આચાર્યની અસર ઓછી નથી એમ જણાય છે. ગેવિધ પ્રતિબંધક કાયદો, માંસાહાર તરફની ઉપેક્ષા, સર્વધર્મ સમન્વયની ભાવના વગેરે અકબરના રાગુણોમાં અનેક નિમિત્તોએ ભાગ ભજવ્યો હશે, તેમાંના આ આચાર્ય પણ એક નિમિત્ત હતા. આજના જૈનાચાર્યો - પાંચમ, દીક્ષા મારે છે અને તપ ઉત્સવોમાંથી ઊંચા આવી આજના રાષ્ટ્રઘડતરની સુભગપળે શ્રી હીરવિજયસૂરિના જીવનનાં આવાં પગલાંને અનુસરે તો કેવું સારું? ગીતા જયંતી [માગશર સુદ એકાદશી] ગીતાને માતાની ઉપમા આપી છે. અને એની ગોદમાં પોઢીને તત્વરૂપી દૂધ પીવાની ઈચ્છા પ્રગટ કરી છે. ગીતા માતાની ગાદમાં જવા પહેલાં એ માતાની ગોદને વેગ આપણે બનવું જોઈએ. સદાચારી, શ્રદ્ધાળુ, ગુણલક્ષી દષ્ટિવાળો સાધક યોગ્ય ગણાય છે અને તે ગીતા માતાનું દૂધ પી શકે છે. વળી એ દૂધ પચાવવા માટે સાધકની હોજરી પણ તેવી જ મજબૂત જોઈએ. ગીતાનું ગાન ગાનાર શ્રીકૃષ્ણ ગુરુએ અજુન પાસે એ જ વાત કરી હતી કે, “તપ અને ભક્તિ થી ગીતામાતાનું દૂધ પચી શકે છે.” H For Personal and Private Use Only Jain Educationa International Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભગવાન શ્રીકૃષ્ણ : પિતાનું નામ વાસુદેવ, માતાજીનું નામ દેવકી. મામા કંસના ત્રાસથી બચાવવા આ બાળકને એમના માબાપ નંદ-યશોદાને ત્યાં મોકલે છે. બાળપણથી જ તેમનામાં નીડરપણું, પરોપકાર, પ્રેમ ખીલેલાં હતાં, ગેપ ગોપીકાઓના તેઓ વલ્લભ બને છે. ગોપાલન અને ખેતીના તેઓ રસિક છે. દ્વારિકાની રાજ્યધરા લીધા પછી હિંદની સંસ્કૃતિના તેઓ સૂત્રધાર બને છે. મહાભારતના તેઓ પ્રધાન પુરુષ છે. અર્જુન, પાંડુના પુત્ર છે. યુધિષ્ઠિર અને ભીમથી એ નાના છે પણ વીર છે, જિજ્ઞાસુ છે, દ્રૌપદીના પ્રાણપ્રિય છે. - શ્રીકૃષ્ણગુરુના શિષ્ય બનીને એ ગીતામાં દીપી ઊઠે છે. ગીતાને અત્યંત સંક્ષેપે સાર | ગીતા મહાભારતના યુદ્ધ પ્રસંગે અર્જુનને ઉદ્દભવેલા મોહનું નિરસન કરતો શ્રીકૃષ્ણગુરુનો અદ્દભુત બેધમય પ્રસંગ છે. સંજય નામના સારથિ, દુર્યોધન રાજાને પિતા-ધૃતરાષ્ટ્ર રાજાને શ્રીકૃષ્ણગુરુ તથા અજુનને સંવાદ કહી સંભળાવે છે. તે ગીતાનું સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ તથા અર્જુનના ગીતારૂપી -સંવાદમાં એવું બતાવવામાં આવ્યું છે કે સ્થૂળ રીતે ઘોર દેખાતું કર્મ પણ મોહ વશ થઈ છેડવું એ મહાભયંકર છે. કારણ કે – નિયત કર્મનો કદિ સંન્યાસ ઉપજે નહિ, છતાં મોહવશે ત્યાગે, તે ત્યાગ તામસી કહ્યો. [૧૮-૭] વળી કમ પોતે દૂષિત નથી પણ કર્તાને અહંકારને લીધે કમ દૂષિત થાય છે અથવા ગવાય છે. એટલે માત્ર કર્મ તજવાથી પતતું નથી અને જ્યાં "લગી કાયા છે ત્યાં લગી– ક્ષણેય ન રહે કોઈ, કદી કાર્ય કર્યા વિના અવશય સૌ કરે કર્મ, પ્રકૃતિના ગુણે વડે. [૩–૫]. તો પછી જે ક્રિયા કર્યા વિના છૂટકો જ નથી તે કર્મબંધનથી છૂટવાન એક જ ઉપાય છે કે, લાભાલાભ સુખદુ:ખો હારજીત સમાંગણી (૨-૩૬) કર્તવ્યપરાયણ રહેવું. આવી સમતા એ જ ગીતા મહેલે ચોગ છે. સમવ યોગ લક્ષણ. (૨-૪૮) સમતા વિનાનું કર્તવ્ય ભૂલપાત્ર બનવાને સંભવ છે. પરંતુ સમતા આવ્યા પછી પણું કર્તવ્ય તે કરવું જોઈએ. “અસક્ત આચારી કર્મો, પુરૂષ પામતો પરં (૩-૧૯) આનું જ બીજું નામ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કર્મકૌશલ્ય. એ વેગનું બીજુ પાસું છે (૨-૫૦) ગમે તે માર્ગે જાઓ ગમે તે આશ્રમ સ્વીકારે, પણ આટલું ધ્યાન આપો એટલે બસ છે. युक्ताऽऽहारविहार युक्तचेष्टस्य कर्मसु । युक्त स्वप्नाऽव बोघस्य यौगो भवति दुःखह ॥ જે આવી યુક્તતા, કર્તવ્યાકર્તવ્યને વિવેક-જાતે શોધાય તે સૌથી ઉત્તમ કારણ કે પ્રભુ સૌના હ્યદયમાં બેઠો છે. (૧૮-૬૧) છતાં એમ ન બને તે સર્વ કર્તા સહિત સદ્દગુરુ શરણે જવું (૧૮-૩૬ ) અને એમ પણ ન બને તે સર્વ કર્મફળને ત્યાગ કરવો (૧૨-૧૧). સવ કર્મફળત્યાગની ભૂમિકા માટે નિરપેક્ષપણું, આંતરિક અને બાહ્ય પવિત્રતા, ઉદાસીનતા આદિ સદ્ગુણે મહત્ત્વના જરૂરી છે. (૧૨-૧૬) છેવટે તે ગુણાતીત જ થવાનું છે, ત્યારે જ મોક્ષ છે. (૧૪–૨૦). | સદગુરુ શરણે જનારામાં સર્વ ભૂતનું હિતચિંતન અને સમર્પણ આવશ્યક છે. (૧૨-૧૩–૧૪) અને (૧) પ્રભુ શરણે જનારમાં નિર્ભયતા અને એક નિશ્ચય જરૂરી છે. (૨/૪૧–૧૬/૧). પ્રભુ તો સર્વથી નિર્લેપ જ છે એટલે પ્રભુભક્ત નિર્લેપતા પામે તેમાં શી નવાઈ છે? હું રૂપ આત્મા, પરમાત્મા, ક્ષેત્રજ્ઞ સર્વત્ર છે. (અ, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૩, ) જગત અને જીવન જોડાયેલાં જ છે. (૨) સાચા સદ્દગુરુ તે અંતર્યામી જ છે. એટલે ત્યાં નમ્રતા, જિજ્ઞાસા અને સેવાભાવ સહિત (૪-૩૪) જવાથી શાંતિ મળે તેમાં નવાઈ જ શી ? તથા કર્મમાં જ માનવીનો અધિકાર છે. કમંફળસિદ્ધિમાં માનવીને એકલે. પુરુષાર્થ કાર્ય કરતો જ નથી. ત્યાં અહંકાર શા ખપને ? (૨-૪૭ ). અહંકારથી કરેલી હઠ અંતે નિરર્થક નીવડે છે અને આત્મપાત જ થાય છે. ( ૧૮-૫૯ ) અહંકાર છોડનાર આસક્તિજીત કમળની જેમ સંસાર રૂપી વૃક્ષથી (૧૫–૧) નિલેપ રહે છે (૫–૧૦) દૈવિસંપતિમાન અજુન આ વાતને સમજી જવાથી એને મોહ જતો રહ્યો એટલે સ્વયં પોતાનું કર્તવ્ય સમજાયું. અને એને જન્મેલે ખેદ (૧-૪૭) નષ્ટ થયો. (૧૮-૭૩). » તત્સત એ ત્રિવિધ બ્રહ્મનાં નામ પર શ્રદ્ધાપૂર્વક જપ કરાવતો તે જપયજ્ઞ દ્વારા પણ કર્તવ્ય ભાન પ્રગટે છે. કારણ કે બ્રહ્મ નિર્દેશમાંથી સંસ્કૃતિ, શાસ્ત્ર અને યજ્ઞરૂપી ધમંય પુરુષાર્થની ઉત્પત્તિ છે. (૧૭-૨૩) આમ ગીતાને છેલ્લો વનિ એ છે કે જ્યાં તટસ્થ બુદ્ધિ અને કર્તવ્યવીરતા છે ત્યાં વિજય, શ્રી વિભૂતિ અને અયળ નીતિ એટલે કે સૂક્ષ્મ અને સ્થળ બન્ને પ્રકારનાં સુખ છે જ. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આછેરુ [માગશર સુદ અગિયારસ] માગશર સુદ અગિયારસને દિને મલ્લીનાથતીથ કરની જન્મતિથિ અને દીક્ષાતિથિ બન્ને ગયાં. મલ્લીનાથ એ જંતાના ચાવીસ તી કરો પૈકીના ઓગણીસમા તીથ કર છે. દ્ગિ ખરા તેમને પુરુષ માને છે. શ્વેતાંબરા તેમતે આ દેહધારી માને છે. ખરી રીતે પુરુષનું કે સ્ત્રીનું ચિહ્નભાન નવમા ગુણસ્થાનની ભૂમિકા પછી ઊંચે જનારને હોતું નથી એમ જૈનતત્ત્વજ્ઞાન સ્વીકારે છે રૅકેટલે દેહ સ્ત્રી હોય તેાયે આત્મદૃષ્ટિએ પુરુષ મનાય તે સ્વાભાવિક છે, સ્ત્રીઓને નયન, સંન્યાસ અને મેાક્ષના અધિકારો તા જૈન દર્શન સ્વીકારે જ છે. ઉપરાંત તીથંકર જેવા સર્વોપરીપદને પણ શ્રી દેહે પામી શકવાની આ વાત એણે સ્વીકારી છે. આને વમાન જૈન લેકે અચ્છે. એટલે કે આ ગણે છે, એમ ગણવા છતાં એક પણ બાબતમાં દેહ અમુક પદ કે અમુક અધિકાર નથી મેળવી શકતા એમ નહિ, આટલા સ્વીકાર થયે એટલે પત્યુ. મલ્લીનાથને પ્રસંગ પ્રત્યેક સ્ત્રીને સવ' પ્રકારનાં અધિકાર તરફ પુરુષા કરવા અને હું અળા હું; એઢણું એઢનારથી શુ` વધે ?’’ એ જાતની લાઘવ થિ તેવાનું આહ્વાહન કરે છે. ૨૫ "C દત્ત જ્યંતી [માગશર સુદ ૧૫] મહારાષ્ટ્રીને મન ગુરુદત્તના મહિના અગાધ છે. માગશર સુદ ૧૫ દત્તાત્રયને જયંતિ દિન છે. ગુરુદત્તાત્રયે જે એક મહાસૂત્ર આપ્યું છે, તે આપણી સાધના માટે રસાયણરૂપ છે. વિશ્વમાં એક પણ વસ્તુ, એક પણ વ્યક્તિ કે એક પણ નાવ એવા નથી કે જેમાંથી જ્ઞાન ન મળી શકે. આન ંદમાત્રનું મૂળ પણ જ્ઞાન જ છે. માત્ર જિજ્ઞાસા જોઇએ. જિજ્ઞાસા મેળવવાની નથી કોઈ દુકાન કે નથી એને શીખવાની કોઈ શાળા. જિજ્ઞાસા તે ભીતરમાંથી જ લાધે છે. જિજ્ઞાસા જે ભીતરમાંથી પ્રગટે તેવુ ભીતર બનાવવા માટે સુવિયાર અને સુવિવેક બન્ને જોઈએ. સુવિચાર એ જેમ જગતની ડાળીની સાથે જમણી બાજુ પણ બતાવે છે તેમ સુવિવેક ડાથી છેડવાનુ અને જમણી પકડવાનું શીખવે છે. Jain Educationa International ‘દત્તાત્રય’ ખેલતાં જ ‘ગુરુદત્ત’ શબ્દ યાદ આવે છે તેમને ગુરુપદે બેસાડયા અંતે પાતે જ વિશ્વના ગુરુ બની ગયા. પ્રાય: ગુરુદત્તનાં પગલાં જ પુજાય છે For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ એતે અથ એ થાય કે; એ પુરુષને પગલે પગલે ચાલવુ જોઈએ.” એવે પગલે ચાલનારે પ્રથમ પોતાની જાતને વિશ્વમાં વિલુપ્ત કરવી જોઈએ. જે પોતાની જાતનું વિલેાપન કરી શકે, તે જ વિશ્વનું પ્રેમભાજન અથવા પૂજાપાત્ર ખેતી શકે. સાદાઈની પ્રતિભા અને નમ્રતાની વિભૂતિરૂપ ગુરુદત્તને પગલે ચાલવાનુ સૌને સદ્ભાગ્ય હા. ભક્તમણિ નરસિ'હ મહેતા [માગશર વદ સાતમ] માગશર વદ સાતમને દિવસ, શ્રી નરસિંહ મહેતાના જન્મદિવસ છે. જૂનાગઢની નાગરી નાતમાં થયેલા નરસિંહ મહેતાથી કઈ ગુજરાતી અજાણ નથી. ભાષા યુગના ભક્તોમાં એમનું નામ ઝળહળતું જણાય છે. સગુણાપાસકો પૈકીના નરિસંહ મહેતા જ્ઞાનપૂર્વકના ભકત હતા. એટલું જ નહિ પણ ક્રાન્તિકારી ભક્ત હતા. મહાત્માજીનું અતિપ્રિય ભજન, વૈષ્ણવ જન તેા તેને કહીએ ” એ જ પરમ વૈષ્ણવ પુરુષતુ હતું. અત્યન્નેને હરિજન નામથી બિરદાવનાર અને એમની સાથે. સક્રિય આત્મીયતા સાધનાર એ પ્રથમ પંક્તિના સારડી સ ંત હતા. મહાવિપદા સહી. ઘણાં પ્રલાભને ઊભાં થયાં પણ એ ન ડગ્યા, કે ન પાડ્યા. નરસિંહ મહેતાની જન્મતિથિએ પ્રત્યેક ગુજરાતી હરિજનને હૃદયથી અપનાવવાનું માત્ર એક જ કિરણ લે, તેાય ઘણું છે. જ્યાંલગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ ત્યાંલગી સાધના સર્વ જુડી.’ એવા હૃદયસ્પથી વચને ઉચ્ચારનાર જૂનાગઢના નાગરશિરામણુ—નરસિંહ મહેતા ખરે જ ભક્તમણિ માળાઓને મેરુસમાવડા છે. જ્ઞાતિવાદ અને સવવાદના ચોકામાંથી એમની વ્યાપક વિચારસરણીએ અસ્પૃસ્યેાના ઝૂંપડાંએકમાં જઈને ભાવનારત્ને શેોધી કાઢવાં હતાં. સંસારી છતાં સંસારના વાયરાએ એ આત્મવેગવંત નરશ્રેષ્ડને નહાતા ડોલાવ્યે. એ કિચન માનવીની દૂંડીએ સ્વીકારવા માટે નારાયણને દોડવું પડતું. ગિરનારના ગિરિરાજની યાત્રા સાથે નરસિંહના દેહ સ્પર્શેલા દામા કુંડનાં દર્શન અતૂટ રીતે સકળાયેલાં છે અને રહેશે. Jain Educationa International For Personal and Private Use Only. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદામણિદેવી [માગશર વદ દશ ] માગશર વદ દશમ એ છે શારદાદેવીને જયંતિદિન. શારદામણિદેવીનું નામ શ્રી રામકૃપાળુ પરમહંસનાં નામ સાથે સર્વ પરિચિત છે. કસ્તૂરબાએ બાપુજીની છાયારૂપે રહી જેમ રાષ્ટ્રને વેગ આપો તેમ શરિદા દેવીએ પરમહંસના સંન્યાસી પદને સમર્થન આપ્યું એટલું જ નહિ બલકે એમના મિશનને એમની ગેરહાજરી પછી પણ ચલાવ્યું અને દઢ બનાવ્યું. સ્ત્રીમાં ક્ષમા, ત્યાગ, તપ અને સ્વાર્પણ ઉપરાંત શાસક શક્તિ પણ કેવી હોય છે એને પરચો આપે. ભારતવર્ષની આર્યાનારીઓએ પિતાનાં શિયળ અને સમર્પણથી જે હિંદઘડતર કર્યું છે, તેનું ચિંતન કેઈપણ તટસ્થચિંતકને આનંદ આપ્યા વિના નહિ રહે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન અને યોગી વિવેકાનંદસ્વામીના હૃદયગુરનાં પત્ની અને પછીથી–માતાનું બિરુદ પામનાર શારદામણિદેવીને યાદ કરતાં હૈયું પુલકિત બની જાય છે. આંતરત્યાગી અને તપ મૂર્તિ પતિદેવની પાછળ કષ્ટમયે જિંદગી ગુજારવા તત્પર થયેલાં શારદામણિ એકમાત્ર પતિપરાયણતોના આદર્શ સિવાય નવજીવનના પથ પર પગલું કેમ માંડી શક્યાં હશે ? અરણ્યમાં એકલી અટુલી એ મહાન અને વીર નારીને ભીલદંપતિનું માર્ગદર્શન કઈ દિવ્યસંપત્તિના બળે મળ્યું હશે? આ બધું વિચારતાં અંતઃકરણ આપોઆપ નમી પડે છે. રામકૃષ્ણ પરમહંસની જીવનમુક્તિનાં-અનોખી પ્રેરણું આપનાર-સારથિરૂપ અને એમને દેહવિલય બાદ અનેક અનુયાયીજનાં હૃદયનાથરૂપ એ શારદામણિદેવીની જન્મજયંતિ નારીજગતને માટે સનાતન પદાર્થપાઠ છે. ઝાંપ, તા. ૮–૧–૪૮. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Żમકરસંક્રાંતિ [પાષી પૂનમ મકર સંક્રાંતિ [૧૪ મી જાન્યુઆરી] મકર રાશિમાં સૂય પેસીને ક` રાશિ લગી પહેંચે તેટલા છ માસના ગાળાને ઉત્તરાયણ કહે છે. ગીતામાં ઉત્તરાયણનું અવસાન ખાદ્ય ગતિનું દેનાર લેખાયું છે. જો કે હું આને સ્થૂળ ભાવે નહિ પણ સૂક્ષ્મ ભાવે લઉં છું પુરાણામાં પણ આ મહિનાએતે દાન માટે સર્વા ત્તમ ગણ્યા છે. આપણે જાણીએ છીએ કે ઓછામાં એછુ. ઉત્તરાયણના આરંભને દિવસે પ્રજાના વગે દાન આપવા ખાસ પ્રેરાય છે. આના અ હું એ બેસાડુ છું કે હિંદુ ખેતીપ્રધાન દેશ છે. દક્ષિણાયનના મહિનાએ મોટે ભાગે પાકના આવે છે, એ મહિનાઓમાં કુદરત પાસેથી લેવાનું આવે છે. માટે આ ઉત્તરાયણ આંતરિક સૂર્યના પ્રકાશના અમાં લઉં છું જે સૂર્ય આપણા માનવ શરીરના ભીતરમાં છે, પેાષી પૂનમ ‘ભાલનલકાંઠા પ્રયાગની પછાત પડી ગયેલી કેમેાના નવી સમાજરચનાની દિશામાંના પુનરુત્થાનની દૃષ્ટિથી જે માંગલમય શરૂઆત સંવત ૧૯૯૫ ના પોષ સુદ પૂનમથી થયેલી, તે દિવસ ખરે જ વિશ્વાસક્ષના ધ્યેયે ધર્મોંમય સમાજ રચનાના ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘની પ્રવૃત્તિમાં ઐતિહાસિક અને મહામૂલું સંભારણું છે. ‘કાળા' કહેવાઈ રહેલી એ આખી કામને લેાકપાલ પટેલરૂપે જે ગૌરવપ્રદ નવુ નામ મળ્યું તે એ પ્રસ ંગથી શરૂ થયુ છે, પૌષધ પૂર્ણિમા Jain Educationa International પોષ માસ પોષી પૂનમ નામે લેાકામાં મહિમા પામેલી આ પૂનમના ભાઈ-બહેન વચ્ચેના નિમČળ પ્રેમની વિશુદ્ધ અને વત્સલ પ્રેમની પુષ્ટિ કરનારી તરીકે મહિમા છે, તે બહેને આજે ત લેશે અને ભાઈને પૂછશે : ‘ભાઈની બહેન જમે કે રમે' અને ભાઈને જે ગમે તે કરશે. સયમ અને સ્નેહ વચ્ચેના આવા સુંદર For Personal and Private Use Only. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સંવાદનો કુટુંબ જીવનમાં જે સંગમ જોવા મળે છે તે જ સંગમ વિશ્વજીવનમાં જોવા મળે તેવા સંતબાલજી મહારાજના મનોરથ છે. એને પ્રગટ કરવા માટેની આ તિથિ અનુકૂળ-ગાનુયોગ છે. આપણે પણ આ દિવસે આપણું નિર્મળ નેહની ભાવનાને પુષ્ટ કરવાનો સંકલ્પ કરીએ તે ઈષ્ટ છે. પૌષધ પૂનમની ઉજવણી જૈન અને બૌદ્ધ પરંપરામાં પૂનમને દિવસે શ્રમણે અને સાધકે પીછે એટલે પૌષધ વ્રત કરે છે. તે દિવસે અધ્યાત્મ તત્વને પુષ્ટ કરવા માટેની સામૂહિક ઉપાસને સમ ગણાય છે. તે દિવસે સાધક વિચારે છે. જીવ માત્રમાં–ચૈતન્ય માત્રમાં વધતે. ઓછે અંશે જ્ઞાનની જ્યોત જલતી હોય છે. આ જ્ઞાનત મારામાં પણ છે આ પ્રકાશ દ્વારા(૧) હું સત્યમય જીવન જીવવા પ્રયત્ન કરીશ. સત્યની શ્રદ્ધા દ્વારા આગળ વધીશ. (૨) સાત્ત્વિક જીવન જીવીશ. અને એવી રીતે જીવતાં જે સંજોગ કે આજીવિકા પ્રાપ્ત થાય તેથી સંતોષ માનીશ. (૩) સૌ જીવને મારા સમાન માની, સૌ સાથે સમભાવ અને આદરપૂર્વક વતીશ. (૪) જીવનનાં પ્રત્યેક કાર્યમાં અને માણસ સાથેના વ્યવહારમાં રૂઢતા-મૂઢતા. તજી વિવેકપૂર્વકનું-જ્ઞાનપૂર્વકનું વર્તન કરીશ. (૫) અધ્યાત્મજીવનને પુષ્ટ કરતા સદૂગુણની અને સુત્રની વૃદ્ધિ કરતો રહીશ. (૬) આત્મા અને સમાજનું શ્રેય થાય તે પ્રકારે મન વચન અને કાયાથી વિશુદ્ધ વ્યવહાર રાખી સર્વ-શુદ્ધિમાં સુરિથર રહીશ. (૭) જીવમાત્ર સાથે અને ખાસ કરીને મનુષ્ય સાથે હું વાત્સલ્યપૂર્ણ વ્યવહાર રાખીશ. મારી સગવડ અને સાધનસામગ્રીમાંથી તેના સુખ નિમિત્તે વિભાવ એટલે કે ભાગ કે દાન આપીશ. (૮) સુવિચાર, સત્યના પ્રયોગ અને સત્યમય જીવનનો પ્રભાવ વધે તેવું જીવન જીવીશ. આ આઠ પ્રકારના આચારનો સંકલ્પ કરે તે સમ્યક દર્શનને પુષ્ટ કરનાર મનાય છે. સંકલ્પ પ્રગટ થાય છે ચારિત્ર દ્વારા, શીલ દ્વારા. શીલ કે ચારિત્રના વિકાસ માટે હિંદુ ધર્મની ત્રણેય મહાન શાખાએ જે કહ્યું છે તે અષ્ટાંગ યોગરૂપે હિંદુ દર્શન હેય, અષ્ટાંગ માર્ગરૂપ બુદ્ધ દર્શન હેાય કે અષ્ટ પ્રવચન માતા રૂપે Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન હોય તેની તાત્વિક ચર્ચામાં પડ્યા વિના સંતબાલજી મહારાજે– ધમ અમારે એક માત્ર એ સર્વ ધમ સેવા કરવી દયેય અમારું છે વત્સલતા વિથ મહીં એને ભરવી. એ ચરણમાં સર્વધર્મના આચારને સારા સુંદર રીતે ગૂંથી લીધો છે. તેને જે આચરીએ તે આપણું ચારિત્રની સુવાસથી જ આપણું પ્રયોગક્ષેત્ર મઘમઘી રહે. આ ચારિત્ર પાલનમાં દરેક ધર્મના આદર્શ પુરુષોનું જીવન આપણને પ્રેરણું આપતું રહે તે દૃષ્ટિએ દરેક ધર્મના પ્રાણુ પુરુષના પ્રગટ ગુણને ગ્રહણ કરનારી પ્રાણિમાત્રને રક્ષણ આપ્યું” વાળી પ્રાર્થના પણ આપણને બળ આપનારી થઈ પડશે. આમ આ દિવસ શુભ સંકલ્પ, શુભત્રાપાલન, અને શુભપ્રાર્થનાથી ઉજપીએ. આ ઊજવણી શુષ્ક ન બની રહે પણ આનંદ અને ઉત્સાહની વૃદ્ધિ કરનારી અને તે માટે સમૂહ ભોજન, સમૂહ ચર્ચા, સત્સંગ અને સામૂહિક સંકલ્પ દ્વારા સામૂહિક નેતૃત્વ અને ગુણવૃદ્ધિના કાર્યક્રમો અને જે શુભ અને સત્કાર્ય થયું હેય તેનું પ્રકાશન અને પ્રદર્શન જી વ્યક્તિ તથા સમૂહને આધ્યાત્મિક તેમ જ નૈતિક પુષ્ટિ મળે તેવી રીતે આ દિવસ ઉજવી સૌને પ્રોત્સાહન આપીએ. સાથેસાથ જે પુરુષના પ્રયોગ નિમિત્તે આ દિવસની ઉજવણી કરીએ છીએ તે પુરુષ અને તેના જેવા પ્રયોગો કરનાર અન્ય કૃતિ સપુરુષો આપણા સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ અંગે જે અરમાને સેવે છે, આશાઓ રાખે છે અને પ્રયાસો કરે છે તેને અભ્યાસ કરી આવતા વર્ષ માટે કાર્યક્રમ અને આયોજનને આછો આલેખ પણ કરી લેવો જોઈએ. એ દષ્ટિએ વિનોબાજી અને સંતબાલજી જેવા ક્રાંત સંતે ગાંધીજીના સત્યના પ્રયોગોની પરંપરાને કેવી રીતે વિકસાવી તેનું સંવર્ધન કરી રહ્યા છે અને આપણી પાસે કેવી આશા રાખી રહ્યાં છે તેને આપણે કેવી રીતે ચરિતાર્થ કરી શકીએ તે અંગે મને જે સૂઝે છે તે તમારી પાસે રજૂ કરું છું. સંત તરફની ચાદરભક્તિ પુષ્ટ કરે સંતબાલજી અને વિનોબાજીની અધ્યાત્મ સાધના કેવળ વ્યક્તિગત મુક્તિ પૂરતી નથી જણાતી. પણ વ્યક્તિ–સમષ્ટિના ધર્માનુબંધથી વિકસિત અને પ્રવૃત્તિ-નિવૃત્તિના સુયોગથી ગ્રથિત સર્વાગી જીવનવિકાસની સાધના છે. સંતબાલજી કહે છે કે માબાપનું વિશુદ્ધ વાત્સલ્ય જેમ ભાઈ બહેન વચ્ચે પવિત્રતા, ઉદારતા, નિર્દોષતા અને સરલતા વધારે છે તેમ સંતનું નિર્મળ અને વિશ્વવત્સલ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ જીવન પણ સમાજમાં સચ્ચાઈ, પ્રેમ, નિર્બળતા અને સરલ સત્ય વ્યવહાર ને કરુણ વધારે એ રીતે પ્રગશીલ રહેવું જોઈએ. સકલ સમાજ સાથે સંતોને આ વત્સલ અનુબંધ સમાજના ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, વ્યવહારિક અને રાજકીય જીવનને પણ સત્ય અને અહિંસાથી પરિપુષ્ટ કરશે અને ઘરમાં જેમ જનેતાનાં પ્રેમનું અનુશાસન ચાલે છે, મા જેમ સર્વને સમાનભાવે રાખતાં અને રહેતાં શીખવે છે, તેમ સંતે પણ સમાજને સમતા અને સમાનતાથી પ્રેમપૂર્ણ વ્યવહાર કરતાં શીખવશે. આવા સંતો જન્મેજને સુધી સકલ જગતની સેવાભક્તિ જચશે. અને એવી ભક્તિમાં જ મુકિતની મોજ માણશે. “સકલ ગતની બની જનતા વત્સલતા સહુમાં રેડ” એવા આદર્શની આહલેક જગાવનાર સંતો એ જ ૩૪ મૈયાની જીવતી જાગતી પ્રત્યક્ષ અને પ્રગટ મૂર્તિ છે. આપણું કાર્ય તે આવા સંતની આજ્ઞા પ્રમાણે જીવી જાણી, તેના અનુજ તરીકે એ જેવો છે છે તેવો આચાર પ્રગટ કરવાનું છે. ઈશ્વરકૃપાએ ભારતને આવા જગવરલ સંતની સતત ભેટ મળ્યા કરી છે. મહાત્મા ગાંધીજીએ વ્યાપક અને વિશાળ ભૂમિકા આવા વાત્સલ્યના પ્રયોગો કરીને ભારતની સંત પરંપરાનું તાદશ રહસ્ય પ્રગટ કર્યું છે. પુરુષ હોવાથી આપણે એને બાપુના નામે ભલે નવાજીએ. પણ તેનું હૃદય અને વાત્સલ્યભરી ક્ષમા જોતાં મનુબેને “બાપુ મારી મા”ની ઉપમા આપી છે તે યથાર્થ છે. ખરેખર ગાંધીજી રાષ્ટ્રના પિતા ઉપરાંત સાધનાક્ષેત્રે તે આપ સૌની માતા સમાં હતા. આવા સંતને જેને કાયના પિયર એટલે જીવમાત્રના માબાપનું ઉત્કૃષ્ટ બીરુદ આપે છે. સંતબાલજી પણ મહાવીરના કાયના પીયર સમા થવાના આદર્શ અને ગાંધીજીના તે આદર્શને જીવનમાં પ્રગટ કરનાર વ્યવહારને વર્યા છે. જાતઅનુભવે તત્ત્વ અને વ્યવહાર સમન્વયનું એમને જે દર્શન થયું છે તેને તે ધર્મદષ્ટિએ સમાજરચના રૂપે રજૂ કરે છે. એ દર્શનને સમાજના પ્રત્યેક અંગને ધર્મને અનુબંધથી જોડવાને અનુબંધ પ્રયોગ કહે છે. આવો પ્રયોગ વિશ્વપ્રેમને પુષ્ટ કરે છે. આવા પ્રયોગને આરંભ ૧૯૯૫ ના પોષ સુદ પૂનમે થયે એ પણ સુંદર યોગાનુયોગ છે. આપણું પ્રેમને પુષ્ટ કરનાર પૌષધ પૂનમ આપણાં પૌવધ વ્રતરૂપી અનુબંધ યોગને સંત તરફની આદરભકિત દ્વારા પુષ્ટ કરો, પુષ્ટ કરે. એના કાર્યકર બની બડભાગી બનીએ સંતબાલજી મહારાજનો પ્રયોગ ગુજરાતમાં છે. અને આપણે એમ જ ક્ષેત્રના કાર્યકરો છીએ એ આપણું મહાભાગ્ય છે. પણ આપણે તેના કાર્યકરો Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ બનવાને ગ્ય ત્યારે જણાઈએ જ્યારે આપણે એના આદેશનું સમજપૂર્વક, સ્વેચ્છાએ અને શિસ્તબદ્ધ પાલન કરીએ. કેવળ એમની સંસ્થામાં કામ કરવાથી કાર્યકર નથી બની જવાતું એવા કામ કરનારાનું આપણે જરૂર ગૌરવ કરીએ. આપણી સંસ્થામાં ખેડખેતી કરવા આવનાર સાથી-દાડિયા, કમોદ કડવા આવનાર, કાંતનારા, સિલાઈ કરનારા, વર્ગો લેનારા દુકાન કે ભંડાર ચલાવનારા, હિસાબો. રાખનારા, વ્યવસ્થા કરનારા એમ અનેક પ્રકારનાં કામ કરનારા ભાઈ બહેને વચ્ચે એક પરિવારના અંગ છીએ, ભાઈભાન્ડર જેવા છીએ તેમ માની એકબીજાનો આદર કરીએ. સુખદુ:ખમાં સાથે રહીએ અને પરસ્પર વિશ્વાસ કેળવીએ અને વધારીએ એટલું તો આપણે અવશ્ય કરીએ જ. પણ તે ઉપરાંત સંતબાલજી જે કાર્ય લઈને બેઠેલા છે, જે જીવનસંદેશ લઈને બેઠા છે, જે પ્રયોગને એને અહીં આરંભ કર્યો અને જેના ઢંઢેરો પીટીને પ્રચાર કરી રહ્યા છે તે કાર્યને, તે સંદેશાને અનુરૂપ જીવન જીવીને, તેની સાથે બંધ બેસે તેવો જીવનવ્યવહાર શરૂ કરીએ. તે જ આપણે તેના સાચા કાર્યકર કહેવાઈએ. આવું જીવન જીવવાને પુરુષાર્થ તે કરે જ જોઈએ. ભલે એમાં ચઢીએ, પડીએ. ભલે એમાં ભૂલચૂક થાય. અને તે સુધારતા રહીએ. ભલે એને સો ટકા અમલમાં મૂકવા અસમર્થ હોઈએ. શકય હોય તેટલાથી આરંભ કરીએ. પણ પૂર્ણતા લલે જ શરૂઆત થવી જોઈએ. જે લક્ષ છે તેને અનુરૂપ–તેના અનુબંધમાં જ આપણાં જીવનને પ્રવાહ વહેતે જોઈએ.૧ (વિ. વા. ૧-૨-૧૯૭૨) ૧. આ લેખ શ્રી દુલેરાય માટલિયા પ્રતિરૂપે અહીં આપ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ |_| વસંત પંચમી || મહાશિવરાત્રિ {] ભીષ્માષ્ટમી [1] કસ્તુરબા પુણ્યતિથિ મ હા મા સ વસંત પંચમી [મહા સુદ પાંચમ] આ માસમાં વસંતપંચમીનું પર્વ આવી જાય છે. જોકે વસંતપંચમીને ઉત્સવ આ મિતિને બદલે ફાગણ વદ પાંચમે થાય છે અને એને રંગપાંચમ કહેવામાં આવે છે; પરંતુ વસંતઋતુનો આરંભ આ દિવસે જ થઈ જાય છે. એ દષ્ટિએ આ પર્વને મહિમા છે. “સાહેલી રે આંબે મહરિયો’ એ ગીત સાથે નારી માત્રનું વસંતઋતુ પ્રત્યેનું આકર્ષણ કુદરતી જ જણાઈ રહે છે. વિવિધ પ્રકારનાં પુષ્પો ખીલી ઊઠે છે અને ચોમેર ફેરમ ફેરવે છે. હિંદમાં ઉદ્યાન અને કુંજે ખૂબ જ હતાં એથી, એ તરફ અહીંની પ્રજા પ્રથમથી જ મુગ્ધ રહેલી છે. શ્રી કૃષ્ણવાસુદેવને કુંજવિહારી વિશેષણ ખાસ લગાડાએલું છે અને વૃન્દાવનની યાત્રાને મહિમા આજપર્યંત ચાલ્યો આવે છે. - શ્રી રામના નામ સાથે પણ દંડકારણ્યની વનશ્રીનો ખ્યાલ સતત ચાલુ રહ્યો છે. આમ હિંદી સંસ્કૃતિના એ બંને સૂત્રધાર અને વસંતને પણ સંબંધ સહેજે ઊભો થાય છે. જેમ વસંતમાં આંખને અને નાકને રુચિ પેદા કરનારું સૃષ્ટિસૌદર્ય નીપજે છે, તેમ પતિ પત્નીના જાતીય-આકર્ષણમાં પણ સહેજે ઊમેરે થાય છે. આ કારણે વસંતને કામદેવને મિત્ર ગણવામાં આવે છે. રામાયણમાં જ્યારે પિતાની પત્ની ઉમા પ્રત્યે ઉદાસીન બની શિવાજી કેવળ તપમાં લીન થાય Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ છે, ત્યારે કામની મદદમાં વસંત પ્રગટ થવાની વાત આવે છે. પતિપત્નીનું જાતીય–આકર્ષણ મોહમાં ન પરિણમે અથવા વિકૃતવિકાર લગી ન ખેંચી જાય તે માટે, વસંતપંચમીમાં વિગ પૂજાનું વિધાન છે. એક સુશીલ પત્ની પિતાના જાતીયવેગને વિષ્ણુરૂપ પતિમાં આપી દે એટલે એ વેગ ઉપર સંયમ આપોઆપ આવી જાય છે અને સંયમની લગામ આવી ગયા પછી, પતિ-પત્ની સામે રાગ પ્રેરક પ્રબળ નિમિત્ત આવે તે પણ વિકૃત-વિકારની હદ લગી તેઓ જઈ શકતાં નથી. આવું સંયમી જોડે જે પ્રજોત્પત્તિ કરે છે તે પ્રજા પણ ઉચ્ચ કેટીની થાય તે સમજી શકાય તેવું છે. વસંતપંચમીના પર્વમાંથી ઉન્માદ નહિ, પણ સંયમ, ઉખલવેગ નહિ, પણ ઠંડી તાકાતનો ઉપદાર્થપાઠ લેવાનો છે. એટલું પૂજા કરનાર કે ઉત્સવમાં ભાગ લેનાર સ્ત્રી-પુરુષો અવશ્ય યાદ રાખે. ભીમાષ્ટમી [મહા સુદ ૮] ભીષ્મનું નામ લેતાં જ મહાભારતનું એક મહાન પાત્ર આપણી સામે ખડું થાય છે. એ પાત્રને જે એક જ સગુણ લઈને ન્યાય આપવો હોય, તે એવા સદ્ગુણ તરીકે તેમાં સંક૯પબળનો સદગુણ લેખાવી શકાય. આર્યસંસ્કૃતિના ગુરુજી વ્યાસમુનિએ સંકલ્પબળની દિશામાં એ પાત્રને અનોખું જ ચીતયું છે. ભીષ્મ પાત્રના પિતા શાન્તનને મત્સ્યગંધા સાથે સ્નેહ લાગ્યો. મત્સ્યગંધા શકન્યા હતી. ક્ષત્રિય રાજ પતિ અને માછીમારની કન્યા પત્ની. આજે કેટલાકને નવાઈ લાગે, પણ તેમ નથી. શુદ્ર અને ક્ષત્રિય બનને વર્ષો વચ્ચેના રોટીબેટી વ્યવહાર સ્વાભાવિક જ હતા, એટલે એમાં કેઈએ વધે જ નથી લીધો, લે તેમ ન હતું. કર્ણને હજુ સૂતપુત્ર તરીકે (કંઈક ઊણપવાળું એ પાત્ર હોય એમ.) ઉગારે મહાભારતમાં દેખાય છે, પણ શાન્તનુને આ શકન્યા સાથેના લગ્ન માટે કે પોતાના પિતાએ કન્યા સાથે લગ્ન કર્યા તે સારુ ભીષ્મ માટે કોઈ કશી જ ઊણપ ઉચ્ચારતું નથી અને રાજવી શાન્તનુને પોતાને પણ એમાં કાંઈ હીણપત દેખાતી કે લાગતી નથી. ઊલટું માછીમાર કહે છે, જે મારી પુત્રી પર સાચે સ્નેહ હોય તે એનો પુત્ર જ આપને ખરે ગાદીવારસ ગણાવો જોઈએ.” શાન્તનું વિમાસણમાં પડે છે, તે જોતાં જ આ વિમાસણને ભીષ્મ વણકણે દૂર કરાવે છે અને શપથ લે છે, “હું ગાદીએ તે નહિ જ -બેસુ પરંતુ ભવિષ્યમાં મારી પ્રજા પણ એ દાવો ઊભો ન કરે તે માટે હું Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ લગ્નજીવન નહિ છવું” અને આ ભીષણ સંક૯પને તે જિંદગીભર ટકાવી રાખે છે. ભીષ્મમાં મહાત્યાગની ઉપજેલી આ શક્તિનાં વખાણ કરવાં છે એની પિતૃભક્તિનાં વખાણ કરવાં ? આંતરિક પ્રેમથી એણે બ્રહ્મચર્યને અખંડ નિભાવ્યું. આ બધુંય માત્ર એના સંકલ્પબળને આભારી હતું. અલબત્ત દ્રોણની સાથે ભીમ પણ દુર્યોધનના પક્ષમાં વચન આપીને જઈ બેઠો, તે કારણે એટલી એ પત્રમાં ઝાંખપ લાગે છે, પરંતુ એણે એ પક્ષમાં જવા છતાં પાંડવોના--પોતાના –પર શસ્ત્રપ્રહાર ન કરવાની ટેક સાંગોપાંગ નિભાવી રાખી છે. ભીષ્મ પડે છે, વાં બાણશય્યા પર રહ્યાં રહ્યાં મહાભારતકાર એમના મુખે મહાન તત્ત્વ ઉપદેશ કરાવે છે. છેડો સુધરાવી આપે છે. એટલે માનવું જોઈએ કે જેને અંત સારે તેનું સૌ સારું.” ભમના સંકલ્પબળે આ ત્યાગ, આ તપ અને આ તાકાત જન્માવ્યાં હતાં. ને ભીનું સંકલ્પબળ પાંડવપક્ષે ન્યાયદષ્ટિએ પ્રથમથી ઢળ્યું હોત, તો તો. કદાચ મહાભારતનું યુદ્ધ પણ સહેજે ખાળી શકાયું હેત અને ભીષ્મપાત્ર અણીશુદ્ધ આદર્શરૂપ બની ગયું હતું, છતાં એના બાકીના પણ લોકોત્તર જીવનમાંથી એ બધ મળે છે કે, સંકલ્પબળ એ એક જીવનસાધનાનું અને કર્તવ્ય ક્ષેત્રનું મહાન જરૂરી પાસે છે; પણ એ પાસાને વિકસાવ્યા બાદ પણ સાચી દિશામાં એને અવિરતપણે વળાંક આપવા માટે એમાં અખંડ જાગૃતિની આવશ્યકતા છે. ભીમપાત્રમાં રહેલી અખંડ જાગૃતિની ખામીએ જ એ પાત્રને થોડી પણ, જો ગુપ લગાડી છે, છતાં અંત વખતે પણ તે પાત્ર એટલી પણ ઊણપ સમજી છેડે સુધારી લે છે, તે એની સંકલ્પબળમાંથી નીપજેલી સિદ્ધિને કારણે જ. આપણે એવી મહાન સિદ્ધિના મૂળરૂપ સંકલ્પબળના અજોડ સદ્ગણને ભીષ્માષ્ટમી દિવસે હજાર હજાર વાર રસપૂર્વક સંભારીશું અને એમના જીવનપ્રસંગ દ્વારા સવર્ણ-અસ્પૃશ્ય વર્ણને નામે ઊભી કરેલી ખોટી દીવાલને દૂર કરીશું. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭ મહાશિવરાત્રિ [મહા વદ ૧૩] મહાદેવનાં મંદિરે ઘણુંખરું નદીકાંઠે અથવા ગામ બહાર સ્વચ્છ હવામાં હોય છે, કારણ કે મહાદેવને પરિગ્રહ જ નથી. મહાદેવનું દેવળ હંમેશાં અભય હોય છે. બીલીપત્ર જેવી સામાન્ય સામગ્રી અને પાણીનાં ટીપાંથી તેઓ તૃપ્ત રહે છે. આથી એમની પૂજા પણ ભારે નથી પડતી. સાદાઈ, સ્વચ્છતા અને સંયમ એ સદ્દગુણ ત્રિપુટી જે મહાદેવના નામમાંથી લઇએ તો પોલીસ કે રાકનું શરણ લેવા દેડવું ન પડે. હિંદની પ્રજાને આ આદર્શ જ આગળ ધપાવી શકશે અને હિંદ દુનિયાનાં રાષ્ટ્ર સમક્ષ ગુરુપદ અપાવી શકશે. શિવનાં બે સ્વરૂપ છે : 1. સૌમ્ય, ૨. રૌદ્ર, પહેલું સૌમ્મસ્વરૂપ કામદેવને જીતવાનું ભગીરથ પ્રયાસ કરનારું છે. અન્ય મંદિરોમાં મૂર્તિપૂજા થાય છે, જ્યારે મહાદેવના દેવાલયમાં લિંગપૂજા થાય છે એનું રહસ્ય એ છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. જેમ પારસી લોકોને “આતશ બહેરામનું પ્રતીક અંતરાત્માના પ્રકાશને ચોવીસે કલાક જાગૃત–ચેતતો રાખવાનું સૂચવે છે, તેમ મહાદેવની લિંગપૂજ પણ એ જ સૂચવે છે કે વીર્યપાત થયો આધ્યાત્મિક મૃત્યુ ! વીય રક્ષણ એ જ ખરું જીવન છે.” મહાદેવની બીજી વિશિષ્ટતા તેમની પૂળની છે. તેમને બીલીપત્ર તથા ધતુરાનાં ફૂલ ચડે છે. આપણી ધાર્ભિક ક્રિયામાં વૈદ્યકીય દષ્ટિ પણ વણાયેલી છે તે તમે દરેક સ્થળે જોશે. બીલીપત્ર ઠંડાં છે, વળી શિવજી ઉપર કાયમ જલ રેડાય છે. એ પ્રતીક એમ બતાવે છે કે બ્રહ્મચારીએ મગજ ઠંડું રાખવું જોઈએ.. ખાનપાન શીત વીર્યવર્ધક જ લેવાં. ધંતુરાના ફૂલને હેતુ એ છે કે ધંતુર કેલી છે. તેમ આત્મ મસ્તીના. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ કેફમાં શિવજી રહેલા તેમ શિવપૂજક પણ રહે. આજે જે કક્કડ લેકે કે શિવપૂજકો ગાંજાઆદિથી મગજમસ્તી લાવે છે તે કુરૂઢિ છે. ખરી વાત તો એ છે કે, શિવજી જેમ સૌમ્ય અને ભેળા હતા, માત્ર કુત્તિ સામે જ રુદ્રા બનતા તેમ સાધકે ખોટી વૃત્તિઓ સામે યુદ્ધ કરીને ખરી આત્મમસ્તી કેળવવી જોઈએ. દરેક દેવની પ્રસાદી દરેક જણથી જમી શકાય, પણ મહાદેવની તો અતિથિ કે પૂરી તપોધન જ લઈ શકે બીજા નહીં એનું શું કારણ? મહાદેવ એ તપસ્વી અને ત્યાગી પુરુષ છે એટલે ત્યાગીની પ્રસાદી ત્યાગી માટે જ હોય એ સ્વાભાવિક છે. ત્યાગીનું કને પચે ? ત્યાગીને જ પચે ને ! અતિથિ પણ નિઃસ્વાથી છે. પૂજારી પણ નિ:સ્વાથી હોવો જોઈએ. એ ત્યાગી કે નિ:સ્વાથી ટળે કે પછી એ પ્રસાદી એનાથી ન જ જીરવી શકાય. (પ્રા. પ્રામાંથી) રાષ્ટ્રમાતા કસ્તૂરબા મહાશિવરાત્રિ એ જેમ શિવની યાદી આપે છે તેમ હિંદની એક મહાનારીના મૃત્યુની પણ યાદી આપે છે. રામાયણમાંથી જેમ સીતા ખેંચી લેવામાં આવે તે કરુણરસનો આત્મા નીકળી જાય છે, તેમ મહાત્માજીની આજ લગીની આંતર અને બાહ્ય કર્તવ્ય સાધનમાંથી કસ્તૂરબાને બાદ કરવામાં આવે તો એ (સાધના) પણ અટૂલી બની જાય છે. હજુ તેઓ લાંબુ જીવ્યાં હતા તે આજની નોઆખલીની નવસાધનામાં સારી પૂતિ થાત; પરંતુ આજે તો એ જીવંત મૂતિ માત્ર કલ્પનામૂતિ થઈ ચૂકી છે. બહુ જ ઓછું અક્ષરજ્ઞાન છતાં કપરા સંયોગોમાં સ્વતંત્ર રીતે નિર્ણય લેનારી બુદ્ધિ જેનામાં જવલંત હતી; શરીરે સ્ત્રી છતાં સ્વભાવે જે મર્દ હતી; જેણે ભરજુવાનીમાં ત્યાગ, તપ તથા ભાવનાની દીપમાળામાં દીવેલની ગરજ સારી; અને જેણે કારાગૃહમાં પ્રાણ હોયે તે ભારતની જગદંબા સમોવડી કસ્તુરબાની મૃત્યુતિથિ ટાણે આજની પ્રત્યેક હિંદનારી કૈક ને કૈક કર્તવ્યની નિવાપાંજલિ ધરે અને એવી પુણ્યશાલિની બની દેશને પુણ્યભૂમિ બનાવે. (વિ. વા. ૧-૭–૪૭) Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ [][] હાળી શિવાજી જયંતી હાળી [ફાગણ સુદ પૂનમ] ફી ગ ણમા સ ‘હુતાશની,ધૂળેટી તથા રંગ મહેોત્સવ' પ’ત્રિવેણી આ મહિનામાં આવે છે. હાળીના દિવસે કેટલાક ઉપવાસાદિ કરે છે, તેા કેટલાક લોકો અશિષ્ટ ઉચ્ચારો કાઢે છે. રાત્રે હુતાશની પ્રગટે છે. ધૂળેટીને દિવસે બાળકો કાદવ અને રંગ ઉડાડે છે. બીજને દિવસે વૈષ્ણવ સમાજમાં હર્ષાથી હારી ખેલાય છે અને કેશુડાં ફૂલરંગ ઉડાડવાની પ્રથા છે. આ ત્રણે દિવસમાં આ પ ત્રિવેણીમાં સારાંનરસાં બન્ને તāાનુ મિશ્રણ છે. હું આ પ ત્રિવેણીમાં હિરણ્યકશિપુ, પ્રહલાદ અને વિષ્ણુની ત્રિપુટીને કેંદ્રમાં ગણુ છુ . જેએ ગાળાગાળી કરે છે, છાણુ ઉડાડે છે, લેાકેાનાં વસ્ત્ર રગથી બગાડે. છે, હોળી પ્રગટાવવા માટે છાણાં લાકડાં ચોરી લાવે છે, બિભત્સ ચિત્રવિચિત્ર વેશે કે પ્રતિમાએ ખડી કરે છે, તે હિરણ્યકશિપુના વનને અનુસરે છે. આ દાનવીવૃત્તિના વારસે છે. Jain Educationa International જેએ ઉપવાસ કરે છે, હોળી પ્રગટયા પછી જ ભોજન કરે છે, અને પ્રભુનામ, લે છે તે પ્રદ્લાદના વર્તનને અનુસરે છે. આ ભક્તિમય દૈવીવૃત્તિને વારસા છે. જેએ હોરી ખેલે છે, વસ'ત ઋતુના ઉત્સવ માણે છે, તે વિષ્ણુભગવાનની પ્રાસાદિક વિજયવૃત્તિને અનુસરે છે. આવા વર્ગ તે પોતાના જીવનમાં પણ પ્રસાદ અને વિજય ભરે તે એમાં ઉલ્લાસ સાથે સમર્પણ પણ આવી જાય છે. બીજી રીતે જોતાં હિરણ્યકશિપુને હું માહ ગણું ..., તેની બેન હોલિકાને તૃષ્ણા કહ્યુ` છું. પ્રહ્લાદને પ્રથમ અજ્ઞાન અને વિષ્ણુની એથે જ્ઞાનને સ્થાને ગાઢવું છું. મેનુ બાળક અજ્ઞાન છે. જેમકે એક વસ્તુ પર મેહ થયા, તે તેમાંથી તે વસ્તુના ખેાખા પાછળ દોડવાના કે મેળવીને ચૂંથવાના વિકલ્પ પેદા થવાને.. For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ 30 આ છે અજ્ઞાનનું સ્વરૂપ. પણ સર્ચને! પ્રકાશ ો પડે તે તે અજ્ઞાન જ્ઞાન બની જાય છે. મતલબ કે વસ્તુના ખેાખા પાછળ દેડવાની કે ચૂંથવાની વૃત્તિને બદલે વસ્તુના વસ્તુવતું જ્ઞાન અને એ જ્ઞાનજન્ય આનંદ માણવાને ભાવ પેદા થાય છે. અજ્ઞાન મૂળે તા મેહમાંથી જન્મ્યું હતું, પણ એ જ અજ્ઞાન જ્ઞાનમાં પલટાતાં પેાતાના જનક માહુને હણે છે. આમ, હિરણ્યકશિપુરૂપી મેહુમાંથી પેદા થયેલા અભેધ પ્રદ્લાદ વિષ્ણુરૂપી જ્ઞાન શરણે જતાં જ્ઞાની બની જાય છે અને સત્યના હાથે પેાતાના મેહરૂપી પિતા હિરણ્યકશિપુને મારી નખારે છે. તૃષ્ણારૂપી : ખેત જ્ઞાનને ખાળવા જતાં પોતે જ મળી જાય છે. આમ આ પત્રિવેણીમાં હાળીને દિવસે આપણે જીવનનું આમ મયન અનુભવીએ. દૈવી અને આસુરી બન્ને વૃત્તિએના યુદ્ધ પછી ધૂળેટીને દિવસે દૈવી સત્યને વિજય માણીએ. અને બીજને દિવસે સત્યને સર્વા ંગે સમર્પિત થઈ જઈએ. જવારજ તા. ૨૪૭-૪૮ [ગઈ હોળીના તહેવારમાં મહાવીરનગર આં. કેન્દ્ર ચિંચણીના ભવ્ય દરવાજો અનિષ્ટ તત્ત્વાએ બાળી મૂકો. ખાળી મૂકનાર વ્યક્તિએને સત્બુદ્ધિ મળે તેવી પ્રભુ પ્રાથના માટે મહારાજશ્રીએ પાંચ ઉપવાસ કરેલા. આ ઉપવાસ દરમિયાનનુ એક પ્રાત: પ્રવચન] આ દિવસેામાં ગાળાગાળી થાય છે. કાદવ ઊછળે છે, બિભત્સ ચેનચાળા થાય છે. પરંતુ આ પ્રથા પાછળ કો ઇતિહાસ હશે ? તે સંગેાધનનો વિષય છે. ઊઈ તરફ વેર હોય તે આવા વખતે એના બદલા લેવાના મેડા મળે છે... ભાઇ ગઈ કાલે આવ્યા અને કશું તે કેટલુ દુ:ખદ છે! તેમણે તેના દીકરાને કહ્યું ‘તારી વિષ્ટા તારાં માતાજી સાફ કરે, તે તું સાફ કરતા નથી. જ્યારે હોળીના બિભત્સરસમાં મસ્ત બની બીજાની વિષ્ટા હાથમાં લઈને ખીજાતે ત્યાં નાખે છે તે કેવા ન્યાય ? કોઈની ચીજવસ્તુ બાળવાના વિચાર કેટલા ખરાબ છે? મીરાંએને પવનારમાં જોયુ કે વિનોબાજી હોળીની કંઇક વિધિ કરે છે. જે કચરા નાખી દેવાના હાય છે તે એકત્ર કરી હોળીનું પ્રતીક બનાવી ભાળી દે છે, હુતાશની ઉપર બીજી ચીને થાય છે તે સારી થાય છે. ખાંડના હારડા બનાવે છે. ધાણી ચણા બનાવે છે અને સંબધીઓને ઘેર આપે છે. અને સૌ હળીમળીને આનંદ કરે છે. ખારાકમાં ઋતુ પ્રમાણે કઈ કઈ ચીજોને ઉપયેગ કરવાના હોય છે તે વૈદિક દષ્ટિ પણ એમાં સમાયેલ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ધાણીના પ્રચાર વધુ છે. ધાણી સાથે હારડા અને ખજૂર પણ વપરાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આપણા તહેવારો કંઈક ને કંઈક ધાર્મિકતા ઉપર ઉજવાય છે. વ્યક્તિના જીવનમાં ધર્મને પ્રવેશ કેમ થાય દેવ અને દાનવો એ બે વચ્ચે સનાતન યુદ્ધ ચાલે છે. આંતરિક રીતે જોઈએ તે કુબુદ્ધિ-સદ્દબુદ્ધિનું ઘર્ષણ ચાલે છે તેમાં સબદ્ધિ જીતે છે તે ઇતિહાસ આ હોળીને છે. ફાઈબા હોલિકા પ્રહલાદને બાળવા તૈયારી કરે છે. બાથમાં લઈને ચિતા ઉપર બેસે છે. તે પ્રસંગમાંથી આ અનિષ્ટ ભળી ગયું લાગે છે. રાક્ષસો વિચાર કરતા હોય કે આપણે વિજય થશે અને એમની પાસે તો ગંદી વસ્તુ હોય એટલે ગાળાગાળી કરવી, ગાદી ચીજો નાખવી અને ઉજવણી કરવી. જ્યારે સજજન લોકે પ્રહૂલાદને બચાવવા પ્રાર્થના કરે છે. ઉપવાસ કરે છે. અને ઉજવે છે. લાકડા ચોરવા કોઈને હેરાન કરવા એ તો દાનવી પાસુ છે. આપણે ત્યાં છોકરાં લાકડાં માગે છે, છાણું માગે છે. લોકો આપે છે પણ ન આપે તો હેરાન કરે છે. નાળીએ ચરવા તેને મૂરત માને છે. માગીને લે તે એક જુદી વાત છે ! ધાણી આપે, ખજૂર આપે, બાળકોને આનંદ થાય અને ઉત્સવ સારી રીતે ઉજવાય એ જરૂરી છે. મારવાડ વધારે ઊજવે છે. યુ. પી. એ પણ હુતાશણીના તહેવારને વધુ મહત્ત્વ આપ્યું છે. બનારસમાં પાર્શ્વનાથ થયા તેમ મથુરામાં શ્રીકૃષ્ણ જમ્યા, રામચંદ્રજી અયોધ્યામાં જન્મ્યા. એ મહાપુરુષે ઉત્તરપ્રદેશમાં થયા એટલે ત્યાં વધુ ઉજવાય છે. પણ ત્યાં ગુલાલ, રંગ એવું ઉડાડે છે. પંડિત નહેરુ જેવા પણ એમાં ભાગ લેતા. મતલબ કે તહેવાર ઉજવવા પાછળ આનંદ સાથે ગુણ વિકાસને હેતુ સમાયેલો છે એ ભૂલવું ન ઘટે ! ઉપવાસના બીજા દિવસે પ્રાર્થને પ્રવચનમાં હોળીના તહેવારના સંદર્ભમાં આ પ્રવચન થયું હતું.] આ દિવસોમાં પ્રભુપ્રાર્થનાનું રહસ્ય સમજવું જોઈએ કે આ બધા માનવો અને પ્રાણીઓ ખરેખર તો ઈશ્વરને જ એક દષ્ટિએ અંશ છે. એનો અર્થ એક એ થાય કે ઈશ્વર એ સંપૂર્ણ છે એમાં કોઈ ગુટી છે જ નહીં. સત્તાતા, સર્વદ્રા, સચ્ચિદાનંદ સ્વરૂપમાં મસ્ત રહેનારો છે. પરંતુ એક બીજી બાજુ પણ છે. તે એ કે આસક્તિમાંથી ઊભી થયેલી સ્થિતિ. જ આસક્તિ ના હોત તો કોઈ પ્રશ્ન જ ન હતા. જેન આગમોએ જોયું કે વાસ્તવિકતાને સ્વીકાર કરવો જોઈએ અને પરમ વાસ્તવિકતા છે તેને પણ વિચાર કરો જોઈએ. આસક્તિવાળામાં કામ, ક્રોધ, મોહ, માન, જોડાયેલાં છે. પરમ વસ્તવિકતામાં શુદ્ધ બુદ્ધને અંશ છે તેથી તેને લેપ લાગતું નથી. માનવનું વિશેષ મૂલ્ય એટલા માટે છે કે બંને વાસ્તવિકતાનું મૂલ્ય સમજીને એને આચાર Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૧ માનવી જ ગોઠવી શકે છે. એ આયરીતે માનવી જીવન ઉપરાંત જગતને વહેવાર ગાવી લે છે અથવા તેમાં સહાયક બને છે, દરેક ઠેકાણે સજ્જનતા અને દુજનતા રહેવાની, શુભ પણ રહેવાતુ અને અશુભ પણ રહેવાનું. આવા સંજાગેામાં જ કામ કરવાનુ છે. હવે જો આપણે જેનામાં દૂષ્ણુ વિશેષ દેખાય છે તેને દૂષિત જ માનીશુ તે તેની સાથે આપણે તાદાત્મ્યતા નહીં આચરી શકીએ. ડરને કારણે કે બીજા કારણે આંખ આડા કાન કરીશું તે આપણાય વિકાસ નહીં થાય અને તેને સુધારા પણ નહીં થાય. દૂષણમાંથી ભૂષણમાં જવાની તેને તક નહીં મળે અને સમાજમાં એવી છાપ ઊભી થશે કે ભાઈ ! આપણે આપણું સભાળા, આભને થાંભલા દેવાય નહી.. પગને વિશ્વમાં લઈ જવા હોય તે જોડા જ પહેરી લેવા. એટલે ડંખ રાખ્યા સિવાય દૂધાને દૂર કરવાના પ્રયત્ન કરવા ોઈએ. પેાતાનાં દૂષણો પણ દૂર કરવાનાં છે. મનુષ્યમાં જે દોષ છે તે આખા વિશ્વને પાડે તેવા છે. તે દૂષણા કેમ દૂર થાય અને આપણાં ભૂષણેા કેમ વધે તેને માટે એવડી જવાબદારી ઉટાવવાની છે. આ માટે જ સંસ્થાની ઉત્પત્તિ થઈ છે. ભ. ખુદ્દે અને ભ. મહાવીરે સંધ સ્થાપ્યા, તમે તરા અને બીજાને તારા. સંસ્થા દૂષણે તે વિચાર કરશે અને ભૂષણાનાશુદ્ધ યુદ્ધના માનવી વિચાર કરશે. અહીં જ જૈન ધર્માંની વિશેષતા છે. તે સમજે છે કે બીજાનાં દૂષણા પોતાની જાતે નહિકાઢી શકે. તેણે પોતાની ાતે પણ પ્રયત્ન કરવા પડશે. વાંકી લાકડી આપી પણ પગ ઊંચા નહિ કરે તો તે મેર નહિ પાડી શકે. રસ્તો બતાવનાર બતાવશે. પણ ચાલવાનું પોતાના પગથી છે. હા; નિમિત્ત તો ખીજાએ બનવુ પડશે. લાહીના સબધાવાળાની વધારે અસર થઈ શકે છે. નિકટનાં સગાં સ્નેહીઓ વધારે નૈતિક દબાણ લાવી શકે છે. સંસ્થા કે સંધ તે કામ કરે પણ સામાજિક નૈતિક દબાણ આવે તે ગુનેગારને સુધરવાની ફરજ પડે છે. રાજ્ય દંડ આપે છે પણ તેથી ડંખ રહી જાય છે. ગૂડા દ્વારા ગૂડાગીરીના ઉપાય લેવાય તો ગૂડાગીરી ખમણી રીતે ફાલે છે. એટલે આપણે ત્રણ દબાણ લાવવાની વાત કરીએ છીએ. સંતેાના હાથ પગ સેવકે નહિ હોય તે પણ કામ નહીં થઈ શકે, સેવાને જનતાના સાથ નહી હોય તે પણ કામ નહી થઈ શકે અને જનતાને સંસ્થાનું માગ દશ ન નહિ હોય તો ટોળાંશાહી ૩૫ ખની જશે. રાજ્યનુ દયાણ તે છેવટનુ છે. તામસી પ્રકૃતિવાળાને સરકારી પગલાંની અસર કરે છે. પણ તામસી લેાકેાના ટકા સમાજમાં બહુ ઓછા હોય છે. આમ એકબીજાને વ્યવસ્થિત અનુભધ ોડાય તે દરેક પ્રશ્ન યોગ્ય રીતે હલ થઈ શકે અને અહિંસાનેા વિકાસ ચાલુપણે રહ્યા કરે! (વિ. વા. ૧–૮–૭૫) Jain Educationa International For Personal and Private Use Only. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શિવાજીની સ્મૃતિ [ ફાગણ વદ ૩] શિવાજીનું નામ લેતાંની સાથે જ મારે મન એક આદર્શ રાજતંત્રવાહકનું ચિત્ર ખડું થાય છે. ધર્મ સત્તાની દોરવણી નીચે રાજસત્તા ચાલવી જોઈએ અને તે જ તે સ્વચ્છ રહે, લોકશાહીને ન્યાય આપી શકે તથા લેકશાહીને વિકસાવી શકે. . શિવાજી જવાબદાર રાજતંત્ર જ નહિ બલકે પ્રજાતંત્રના સુયોગ્ય સંચાલકનું પ્રતીક હતો: પણ શિવાજીને પ્રજાએ નહોતે ઘડે, પ્રજાના પ્રાણેશ્વર સંન્યાસીએ ઘડે હતે. સમર્થ અને એના સાધુઓ એક તરફ પ્રજામાં શિવાજીની જીવનચર્યા અને પ્રવૃત્તિઓ પાછળના આદર્શને શુદ્ધભાવે પ્રચાર કરતા હતા અને બીજી તરફ શિવાજી આગળ પ્રજાના આંતરનાદનો સંદેશો પહોંચાડી તેને માર્ગદર્શન આપતા હતા. એકલો શિવાજી લોકશાહી ની સ્થાપી શકત. એકલા સાધુ સંન્યાસીઓ લોકશાહીને ન ન્યાય અપાવી શકત. બ્રાહ્મત્વ અને ક્ષત્રિયત્ન બન્નેના સુયોગે રાષ્ટ્રને આત્મા અને રાષ્ટ્રનું શરીર બને સચવાય છે. ભારતને આંગણે આજે ભારે સુંદર તક છે. રાજ્યતંત્રના વાહકે અત્યંત સુયોગ્ય છે. માત્ર ખામી છે પ્રજા અને તંત્ર-વાહક વચ્ચેની કડી સાંધનાર સાચા સેવકોની. એવા સેવકે નથી જ એમ તો ન કહી શકાય. પણ બહુ ઓછા છે. આપણુ દેશમાં સાધુસંન્યાસીઓ ઘણું છે. પરંતુ કેટલાક રાજકારણથી નિલેપ રહે છે, કેટલાક સાચા અર્થમાં સાધુસંન્યાસીએ જ નથી. સમર્થ જેવા કડી સાંધનાર સેવકોની આજે ખૂબ જરૂર છે અને તે સાધુસંન્યાસી વર્ગમાંથી સહેજે સાંપડી રહે તેમ છે. જરૂર છે ધર્મકારણના સિંધુ સાથે રાજકારણના અખાતને મેળવવાની. ગાંધીજીએ ચમાં અને દશ્ય બને મૂક્યાં છે. આ પર લગાડી દેવાની ખામી આપણે સૌએ મળીને પુરી કરવાની છે. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ગૂડી પડે-સંત સંતબાલજીની નિર્વાણતિથિ Jain Educationa International નવ ર h " {] હનુમાન જયંતી [] ગૂડીપડ || રામનવમી મહાવીર જયંતી સહજાનંદ સ્વામી જયંતી - - કે કેમ ? * * * * * * * * UHAN HH मैया शरण मम For Personal and Private Use Only ચ = ચિંચણુ (જિ. થાણું : મહારાષ્ટ્ર)ના સમુદ્ર તટે મુનિશ્રીની સમાધિ સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચરે; સર્વત્ર દિવ્યતા વ્યાપે, સર્વત્ર શાંતિ વિસ્તરે, “સંતબાલ મા સ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ રામ નવમી [ચત્ર સુદ ૯] એક રામ દશરથ ઘર ડા...લે, એક રામ ઘટ ઘટ હી લે... એક રામને કિયા પસારા, એક રામ હૈ સબસે ન્યા...રા, Jain Educationa International દશરથ પુત્ર રામનું જીવન આપણે રામાયણમાં જોઈ શકીએ છીએ. રામાયણ એક એવા ગ્રંથ છે કે નાનુ` બાળક હો કે મોટો પંડિત હા, યાગી હો કે ભાગી હા સ કાઈ વાંચી શકે. અને તું અનુકરણ કરી શકે છે. એવું નિર્દોષ સામાજિક જીવન રામનુ છે, જ્યારે મહાભારત સર્વ સામાન્ય જનતા માટે અનુકર્ણીય નથી. તેને સમજવા માટે યોગ્ય અધિકારી વ્યક્તિની જરૂર પડે છે. એવે એ ગભીર ગ્રંથ છે, એટલા જ માટે રામને યુ જાનયેાગી કથા છે. અને કૃષ્ણને યુક્તયેાગી કથા છે, તે હર્ષ કે શાકમાં, સિંહાસન ઉપર કે યુદ્ધમાં ગમે તેવી સ્થિતિમાં અટલ સમત્વ જાળવી રહ્યા છે. જ્યારે રામ સીતા વિરહમાં રહે છે. અને સીતા મિલનમાં હોંદ્રેકી બની જાય છે ખરા ! કોઈવાર આશાવ ́ત થાય છે તો કોઈવાર નિરાશ પણ થાય છે. આવું આપણા જીવનમાં પણ બને છે. સવાલ એટલો જ છે કે હૃદયની સરળતા હેાવાને કારણે ામ સદાય ન્યાય નીતિ અને શીલને પક્ષે રહ્યા છે. આપણે લોભ અને ભયને કારણે એમાં ઢીલા પડી જઈએ છીએ. રામાયણુતા એક જ ગુણુ, એકપત્ની વ્રત ગુણ કેટલો બધા પ્રેરક છે? પોતાની અવિવાહિત દશામાં જ્યારે રામચંદ્રજી સીતાને બગીચાના ગૌરીમંદિરમાં જતાં જુએ છે ત્યારે માહમુગ્ધ બની જાય છે. પણ હું પાછળથી ભારે પસ્તાવા થાય છે કે રઘુવંશ જેવા પવિત્ર વંશના હું છતાં મતે આમ કેમ થઈ ગયું? તુરત પોતાના નાના ભાઈ લક્ષ્મણને આવેલા વિકારમય વિચારા જણાવી દે છે એટલું જ નહિ ગુરુ વિશ્વામિત્રને પણ જણાવી દે છે ત્યારે જ સંતોષ પામે છે. પરણ્યા પછી પણ યજ્ઞ વખતે જ્યારે સીતાની જરૂર પડી ત્યારે તેના પ્રતીક રૂપે મૂર્તિ બનાવી, પણ બીજી સ્ત્રીની કલ્પના શુ ના કરી. એટલા જ માટે જ્યારે સીતાજીનું અપહરણ થયું. ત્યારે તેની શાષ વખતે ખુદ શિવપત્ની ઉમાજીએ સાક્ષાત્ સીતાનું રૂપ ધારણ કરી છેતરવાના પ્રયત્ન કર્યો ત્યારે રામચંદ્રજી તુરત જ ઓળખી ગયા. સીતા સિવાય આખીય દુનિયાની સ્ત્રીજાત માતા, ભગીની કે પુત્રી રૂપમાં માની લીધી હતી. સીતા એક છે બીજી સીતા આવે ત્યાંથી ? એ જ વખતે અશોક વાટિકામાં સીતા એક સ્થાનિક ાસીને સરસ કહે છેઃ “બહેન ! મારા મનમાં For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ રામનું એટલું બધું સ્મરણ થયા કરે છે, એટલી બધી તલ્લીનતા જાગે છે કે જાણે મારું શરીર સ્ત્રી મટીને (રામરૂ૫) પુરુષનું બનતું ન જતું હોય ! તેમ લાગે છે, અને કદાચ હું રામ બની જઈશ તે રામનું શું થશે ?” ત્યારે પેલી કહે છે : તું ચિંતા ના કરીશ. તારું શરીર જ્યારે રામમય બની જશે ત્યારે રામ પણ સીતાની એટલી બધી એકાગ્રતાથી ચિંતન કરે છે કે રામ રામ મટી સીતા બની ગયા હશે ! એટલે રામ–સીતાની જોડી અખંડ જ રહેશે !...” બીજા રામ જે વિશ્વના નાના મોટા પ્રાણીમાત્રમાં બિરાજે છે અને ખાસ કરીને માનવજાતમાં વિશેષે કરી બિરાજે છે તે અંતર્યામી રામ છે. આપણા હૃદયમાં રામ અને રાવણ, ભગવાન અને શેતાન બને બિરાજે છે. અંતરમાંથી બીજાનું ભલું કરવાને, ઊંચે જવાને વિચાર આવે છે તે અવાજ ભગવાનને અવાજ છે પણ કોઈને હેરાન કરવાનો, જૂઠાણું, ચોરી-લૂંટ, વ્યભિચાર કરવાને કે નીચે પાડવાને વિચાર આવે છે તે અવાજ શેતાનને અવાજ છે. શેતાનના અવાજ કરતાં અંતરયામીને અવાજ ખૂબ જોરથી આવે છે, પણ જ્યારે આપણે તેને ગણકારતા નથી ત્યારે તે મંદ પડી જાય છે અને શેતાની અવાજ મનને કબજો લઈ લે છે...અને મન ગયું એટલે ઈદ્રિય એવા જ કામે લાગી જાય છે. ત્રીજા રામ કે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. ગીતાના અગિયારમા અધ્યાયમાં જે વિરાટદર્શનને (વિશ્વરૂપદર્શનને) પ્રસંગ આવે છે તેનાથી આ વસ્તુ સારી રીતે સમજી શકાય છે. સગાં-સંબંધી જડ, ચેતન અને પૃથ્વી ઉપરનાં બધાં દશ્યો સનાતન છે. તેનો કર્તાહર્તા એક ભગવાન છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ. એ ભાવ તારવીને નર બનવાનું છે. ભગવાનને સૃષ્ટિકર્તા આ ભૂમિકામાં માનવાને કારણે માણસને “હું કરું, આ. / મેં ક્યુ એ અહંકાર કુદરતી રીતે દૂર થાય છે. અને ચોથા રામ જે નિરંજન નિરાકાર છે તે છે. આ જગતના કર્તા ઈશ્વર નથી. ઈશ્વર પાપ પુણ્યનો આપનાર ન્યાયાધીશ નથી. વળી, પાપ પુણ્ય પણ તે લેતે હેત નથી. અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયેલું છે, તેથી માણસ મૂંઝાય. છે. અને જન્મમૃત્યુના ચક્રાવોમાં પડે છે. ઝેરને માણસ સાથે વેર નથી, પરંતુ તે કેર પીએ તે તેનું પરિણામ તે આપે છે. એમ કર્માધીન જગત છે. જેવાં કર્મ કરીએ તેવાં જ ફળ મળે છે.” આ સનાતન સત્ય છે. (વિ. તા. ૧-૭-૧૯૭૫) Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પચાવીને રાખું, કરુણરસ રામાયણ તુંને..” રામાયણનું નામ લેતાં જ કરુણ રસની જમાવટ થાય છે. એના પ્રણેતા આદિકવિ ક્રૌંચ પક્ષીના યુગલ પૈકીના એકને તીરંદાજીથી મારનાર શિકારીના હાથમાં પડેલા એ પ્રણયી યુગલની વિરહ વેદના જોઈ દયાન ભારે વ્યથિત થાય છે. એ રામાયણની શરૂઆતનું ચિત્ર છે. રામાયણ સર્વ વૈદિક કાવ્યમાં આદિકાવ્ય છે. [પતિ પત્ની વિરહ] (બાલકાંડ સવ ૨) દશરથ રાજા મૃગયા ખેલવા જતાં વૃદ્ધ, આંધળા અને અપંગ માબાપને પરમ ભક્ત શ્રવણ જેવા તપસ્વીને વીંધી નાખે છે. [માબાપ-પુત્ર વિરહ] (અયોધ્યાકાંડ સ. ૬૩, ૬૪) | રાવણના મામા મારીચ, મૃગરૂપે દંડકારણ્યમાં આવે છે. અરણ્યવાસ સેવતાં મહાત્યાગી સતી શિરોમણિ સીતા એનું ચામડું મેળવવાને લેભાય છે. રામને મોકલે છે. લક્ષ્મણને પણ છેવટે મોકલે છે અને પરિણામે લંકામાં રાવણના ભીષણ પંજામાં સીતાજીને જવું પડે છે. [પતિ વિરહ સ્વજન-વિરહ] (અરયકાંડ સ૦ ૪૩ થી ૫૪) કેકેયીદેવી જેવી સરળ માતા, રાજમાતા થવાની લાલચે ભરમાય છે, અને દશરથ રાજા પાસે બે વચન માગે છે. પરિણામે વિધવા બને છે. અને પિતાના પુત્રને ઉપાલંભ પામે છે. (અધ્યાકાંડ સ. ૮ થી ૧૪. સ. ૭૩ થી ૭૪.) પરસ્ત્રી–સીતાને ભોગવવાની લાલચમાં સપડાઈ જતાં રાવણ પોતે જ ભોગવાઈ જાય છે [અયોધ્યાકાંડ સ. ૧૧.] - વાલી; નાના ભાઈ સુગ્રીવનાં પત્ની પર આસક્ત થતાં પ્રાણુ ગુમાવી બેઠો. આમ શિકારલાલસા, રૂપલાવશ્યલાલસા અને રાજ્યસત્તાલાલસાનાં પિંજરમાં પડેલા દુઃખને વર્ણવી એ ભાગે જનારને રામાયણ લાલબત્તી ધરીને રોકે છે. રામાયણ એટલે સાંસારિક કર્તવ્યોમાં સ્વર્ગ બતાવતી સજીવ છબી. દશરથ પાસે વિશ્વામિત્ર ઋષિ જ્યારે રામની માગણી કરે છે, અને પુત્ર સ્નેહ તરફ જ્યારે રાજા ઢળે છે કે તરત જ વશિષ્ઠ ઋષિ એને ચેતવી દે છે. અને એ આદર્શ પિતા પિતાનું કર્તવ્ય પાળવા પુત્રને પાઠવે છે. [બાલ. વા.રા.સ. ૨૦ ૨૧] રામાયણના એ નાયક રામ આદર્શ પુત્ર છે, આદર્શ રાજા છે અને આદર્શ પતિ છે. રઘુકુલ રાતિ સદા ચલી આઇ, પ્રાણ જાય વરુ બચન ન જાઈ” તનય માતુ પિતુ તેષણ દ્વારા દુર્લભ જનની યહ સંસાર Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ “કોં સુભાવ શપથ રાત મેંહી સુમુખી માતુહિત રાખોં તોહી.” “શેચિય નૃપતિ જે નીતિન જાના જે હિત પ્રજા પ્રિય પ્રાણુ સામના” (તુ. ર. અ.) - સીતાજી, આદર્શ પત્ની અને આદર્શ પુત્રવધૂ છે. પતિની સાથે વનવાટ લેવા માટે તે કરે છે ને કહે છે : પ્રાણનાથ કરુણાયતન, સુંદર સુખદ સુજાન, તુમ બિનું રઘુકુલ કુમુદ બિધુ, સુરપુર નરક સમાન, જીવ બિનુ દેહ નદી બિનુ વારિ, તૈસે હી નાથ પુરુષ બિનુ નારી કંદમૂલ ફલ અભિય અહારુ, અવધ સીધશત સરસ ૫હારૂ. “બિનતિ બહુત કરોં કા સ્વામી ? કરૂણામય ઉર અંતરયામી.” [અયો. કૌશલ્યાજી સમક્ષ એ સીતાજી કેમ વર્તતાં હતાં ? એ વિષે રામાયણ જાઈ સાસ પદ કમલયુગ, બંદિ બેડી શિરાઈ, (અયો. ૫૯) અને કૌશલ્યાજીનું વર્તન પણ કેવું હતું ? “દીન્હ અશીશ સીસ મૃદુબાની, અતિસુકુમાર દેખી અકુલાની.” (અ) આવાં આદર્શ સાસુ અને આદર્શ વહુ હોય ત્યાં રમત્તે તહેવત એ વચન કેમ ખાટું પડે અને તેથી જ સ્ત્રીપૂજા એ રામયુગને પ્રધાન જવનિ હતો. રામ તે દંડકારણ્યમાં જાય પરંતુ નવોઢા પત્નીવાળા અપરમાતાના પુત્ર લક્ષ્મણજી શા સારુ એને અનુસરે ? અહીં જ ભાતૃનેહની ખૂબી જામે છે અને સુમિત્રાજી એ પુત્રને વિદાય આપતાં પણ કેવી શિખામણ કહે છે ? राम दशरथ विद्धि मां विद्धि बनकऽत्म। . अयोध्यामटवीं विद्धि गच्छ तात यथा सुख ॥ (વા. રા. અયો.) તાત ! તુમહાર માનુ વૈદેહી, પિતા રામ સબતિ સનેહી અવધ તહાં જહે રામ નિવાસુ, તહાં દિવસ જહેં ભાનુપ્રકાશ (તુ. રા. અયો.) નોંધ : મુનિશ્રી સંતબાલજી રચિત “અભિનવ રામાયણ–નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદથી પ્રગટ થયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આનુ" નામ તે આદર્શ માતા, અને લક્ષ્મણજીએ એ જ આજ્ઞાને શિર સાટે પાળી છે. ચૌદ ચૌદ વર્ષ લગીના વનવાસમાં લક્ષ્મણજીનું બ્રહ્મય અજોડ છે, જ્યારે સીતાજીનાં વન્યફૂલનાં આભૂષણે એળખવાને વખત આવે છે ત્યારે રામને તે કશી જ ખબર નથી. કેવા એ વલ્કલધારી તપસ્વી અને યાગી ! અયાખ્યાનાં રામ અને સીતા, અને વનનાં રામ અને સીતા જુદાં જ હતાં. લક્ષ્મણજી પણ કહે છે કે केयूर नैव जानामि जानामि नैव नूपर जानामि तस्या : पादाप्या માતા સીતાના ચરણ સેવનથી એના પગનું આભૂષણ એળખું છું; ખીજા નહિ. અહીં કવિ એ જ બતાવવા માગે છે કે એણે હાથ, માં કે બીજા અંગ જોયાં જ ન હતાં. અરે રાવણ જેવા રાક્ષસ પણ સીતાને લલચાવે છે. (અરણ્યકાંડ સ. ૫૫) છતાં બળાત્કારની હદે ગયા જ નથી. એ રાક્ષસની પુત્રવધૂ સુલાચના કેવી પતિભક્ત સ્ત્રી છે? (લ’કાકાંડ તુ. ૨) ભરત અને હનુમંત જેવા આદશ સેવક પણ રામાયણમાં ત્યાગમૂર્તિ છે. कंकण ं । सेवनात् ॥ રામાયણ આથી જ ઝળકી ઊઠયું છે. એમાં નીતિ અને સદાચાર ઉપર કળશ ચઢેલે છે. પ્રત્યેક ગૃહસ્થે એ નિત્ય વાંચવું જ જોઈએ, એની આથે જીવન ઘડનાર સંસારમાં ખરે જ સ્વ અનુભવશે. આ રીતે કરુણરસ રામાયણમાં પ્રધાન હાવા છતાં વિશિષ્ટ નીતિપ્રેરક હાઈને તે હ્રદયમાં અને વર્તનમાં રાખવા લાયક છે. એ રાખવાથી ગીતા માતાનું દૂધ પચી શકે છે. રામાયણનાં મુખ્ય પાત્રા Jain Educationa International દશરથ : અયાધ્યાના રાજવી. રામ : દશરથના પુત્ર, લવકુશના પિતા, કૌશલ્યાજી એમનાં માતા થાય. સીતા : રાજા જનકનાં પુત્રી, રામચંદ્રજીનાં પત્ની, લક્ષ્મણું: રાજા દશરથના સુમિત્રા નામનાં પત્નીના પુત્ર હનુમાન: અંજની પુત્ર, આદશ સેવક. રાવણ ઃ રાક્ષસી શક્તિમાન, પ્રતિ નાયક. For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ o સહજાનંદ સ્વામી જયંતી ચૈિત્ર સુદ નેમ] આ રામનવમીને દિન જેમ અધ્યાવાસી રામની જન્મજયંતી દિન છે, તેમ એ અધ્યા નિકટ છપૈયાના વાસી શ્રીજી મહારાજને પણ જન્મદિન છે. આ માસમાં સ્વામીજીનો પ્રાગટયોત્સવદિન આવી જાય છે. પંચાલના ચાલુ પ્રવાસમાં કાઠી કોમનો જે કંઈ પરિચય થાય છે તથા વાતે સંભળાય છે, તે જોતાં આવી કોમમાં અને આવા સ્થળે જેમણે સંસ્કારબીજ વાવ્યાં અને અજ્ઞાનજન્ય દૂષણોને ઊલેચ્યાં તે પુરુષની સ્મૃતિ તાજી થાય છે. ભારતવર્ષની ધમકાયાના સર્જન માટે આવા સેંકડો શ્રીજી મહારાજની જરૂર છે. એમના જન્મદિન પ્રસંગે સંન્યાસીમાત્ર આવી ભાવના રાખે. સહજાનંદ સ્વામીની જીવનલીલા પણ ચમત્કામાંથી બહાર કાઢીને નિહાળતાં ઘણી વાર મુશ્કેલ થઈ પડે છે. થોડા વખત પહેલાં શ્રીજી મહારાજના મંદિરે, અમદાવાદ હું ગયેલ અને ભલા એવા સાધુજને મારી આસપાસ વીંટળાઈને એમની ચમકાર કથા વર્ણવવા લાગી ગયા. ત્યારે ત્યાં જે કહ્યું હતું એ જ ફરીને કહ્યું – - “ચારિત્ર્ય એ જ મોટો ચમત્કાર છે.” “ચમત્કારને નમસ્કાર” તે સૂત્ર બીજા કશાને નહીં, પણ ચારિત્રના આ મોટા ચમત્કારને જ લાગુ પડે છે. સહજાનંદ સ્વામીની પ્રતિભા, જેમણે વિશિષ્ટાદૈત મતનું જ્ઞાન, વાસુદેવ ભક્ત ઉદ્ધવ સંપ્રદાયની ભક્તિ અને સ્ફરિત તમય વૈરાગ્યની ત્રિવેણીમાં સ્નાન કર્યું હતું. જેમણે કાઠી, કેળી, મોચી, ઢેડ, મુસ્લિમ, પારસી આદિ અનેક નાની મોટી કમને માંસ, દારૂ છોડાવી ન વટલાવું ન વટલાવવું રૂપ સર્વધર્મની શુદ્ધ દીક્ષા આપી હતી. જેમણે ગાંડલના દરબાર હઠીભાઈને એક પ્રજાપતિને ત્યાં ગૂણપાટે બેસાડી કુંભારની ઈજજત રાજાથી વિશેષ છે, મૂળ પ્રજાપતિ એ છે, એ સિદ્ધ કર્યું હતું, અને જેઓ ધર્મવીર મુક્તાનંદસ્વામીને પણ આપી શક્યા હતા, તે ઘનશ્યામ ઉફે સહજાનંદ સ્વામીને એક ધર્મ સુધારકને બદલે, ચમત્કારિક વિશેષણ આપવું એ કેટલી નાનમ દર્શાવે છે! સત્સંગીઓ અવધારે ! આટલું વિચારે તો સાધુઓ દ્વારા લક્ષ્મીને કાયાસ્પર્શ ભલે ન થાય, પણ મનસ્પર્શ થાય છે. બ્રાહ્મણ અને ઇતરકેમના સાધુઓ વચ્ચે પંક્તિભેદ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ થાય છે, ધનદાતા અને શ્રમદાતા વચ્ચે ભેાજનભેદ રખાય છે. ધનપતિ આચાય'ની પર પરાએ ગાદીવટ સચવાય છે તેમ જ પૈસાના વહીવટને લીધે અમલદારી તંત્રની ખુશામત તથા શ્રમજીવીઓના શ્રમનેા ગેરવાજખી ઉપભાગ વગેરે અનિષ્ટો પોષાય છે, અને માંહેામાંહે જાગીર અને જમીનના ઝઘડા થાય છે, તે બધાને અંત આવી જશે. અને શ્રીજી મહારાજતા આત્મા જ્યાં હરશે ત્યાં સાચા અર્થમાં પ્રસન્ન થશે. શ્રીજી મહારાજના ચુસ્ત પ્રેમીજને અમારી આ નમ્ર વિનંતી અવધારશે તે। શ્રીજી મહારાજની લીલા પછી દાઢ સૌકાને અંતરે આ સમાજના નવધાતર યુગમાં નવું ધોમ લાવવામાં તે ખચિત મદગાર બનશે. ગુંજાળા, તા. ૧૮-૩-૪૭ (પ્રવાસમાં) (વિ. વા. ૭–૪–૪૭) વિશ્વવત્સલ મહાવીર જયંતી [ ચૈત્ર સુદ તેરશ ] મહાવીરને ‘સંસ્કૃતિના ઘડવૈયા’ કે ‘જીવનકલાકાર' જેવું કાઈ વિશેષણ નહિ; પણ ‘વિશ્વવત્સલ' વિશેષણ જ એમના જીવનને ન્યાય આપવા માટે અમેાને પૂરતુ લાગે છે. તે સાચા શ્રમજીવી હતા માટે શ્રમણ કહેવાય છે; ઐશ્વય' અને જ્ઞાનમય હતા માટે ભગવત કહેવાય છે. અંતરના દુશ્મનાાતે ત્યા પછી બીજાંને એ પંથે દોરતા હતા માટે તેએ મહાવીર, જૈન, તીથંકર કહેવાય છે; બાકી એમનું મૂળનામ તેા વધુ માન હતું. સિદ્ધા` ક્ષત્રિયના એ સપૂત હતા અને ત્રિશલા વીરાંગના એમની પ્રસૂતા હતી. Jain Educationa International ગણુસત્તાક પદ્ધતિવાળાં સુરાજ્યામાં એ ઊર્ષ્યા અને પોષાયા. બિહાર પ્રાંત એમના મુખ્ય પ્રદેશ હતા અને રહ્યો. નાનપણથી જ એ બહાદુરી, સ્નેહ અને ઉદારતાના પરિચય પામી ગયા યશેાદા નામની કન્યા સાથે એમનાં પુખ્તવયે લગ્ન થયાં અને એક જ પુત્રી થયા પછી એમણે બ્રહ્મચર્યના રાહ લીધા. માખાપની એમણે હાનિશ સેવાચાકરી કરી હતી. માબાપના અવસાન પછી પણ ભાઈને એચ આપવા ખાતર તેમણે સાધુવેશ પહેરવામાં ઢીલ કરી; સાધુતાની તૈયારી તે ચાલુ રાખી જ. ત્રીસમે વર્ષે તેઓ દીક્ષિત થયા અને ‘વસુધૈવ કુટુંબક’” સૂત્ર સામે રાખીને અનાય કહેવાતા લેાકેામાં ફર્યા અને સાધના આદરી દીધી. તે ખૂબ ખૂબ મૌન સેવે અને વિચર્યા કરે. તે મસાણમાં પણ રહે અને યક્ષસ્થાનમાં પણ રહે. વનમાં પણ રહે અને વસતીમાં પણ રહે. તે લાંબા લાંબા ઉપવાસેા કર્યા પછી અડદના બાકળા પણુ ખાય અને એરકૂટ પણ ખાય. એમની પાસે એકાંતમાં અડેલ આસને આત્મચિંતન કરતા હોય ત્યાં કોઈ કુલટા બદમાગણી For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પણ કરવા આવે અને કઈ પૂજવા પણ આવે. હિંન્નપશુઓ પણ આવે અને ગાયે પણ આવે ને અંગ ચાલ્યા કરે. કોઈ કાનમાં ખીલીઓ પણ નાખે અને કઈ સેવા શુશ્રુષા પણ કરવા મંડી પડે. આવી પ્રલોભન અને સંકટોની ઝડીમાં તેઓએ મનની સમતા સાધી તથા અહિંસા સંયમ અને તપની ત્રિવેણીરૂપી નગદધર્મ સિદ્ધ કર્યો. ચંડકેશિક જેવા વિષધર સ૫ને એમણે મહાપ્રેમથી વશ કર્યો ત્યારે જ તેઓ વિશ્વવત્સલ બિરુદ પામી શક્યા. મહાવીર જૈનધર્મના ચોવીસમા તીર્થકર કહેવાય છે. પણ એમનું તીર્થ ઋષભનાથના તીર્થ સાથે જ મળતું આવે છે. ઋષભે ગૃહસ્થાશ્રમમાં જગતને ખેતી, શસ્ત્ર અને લેખનવિદ્યાના કમંગને સંદેશ આપ્યો હતે. મહાવીરે ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીપુરુષની સમાનતામાં જ સમાજરાજ્ય તથા પ્રજા રાજ્ય એ જ સાચું રાજ્ય એ પુરુષાર્થ સંદેશ આપ્યો હતો. સંન્યાસ લીધા બાદ તેમણે - રાષ્ટ્ર, સમાજ અને વ્યક્તિના પ્રદેશમાં ત્યાગ એ જ સાચે ઉપગ છે. અહિંસા અને પ્રેમનું રાજ્ય જ સંપૂર્ણ સાર્વભૌમત્વ છે. જીવવું હોય તો નાના મોટા જીવજંતુ માત્રને જિવાડતાં શીખે. જીવન અને જગતને ઓળખવું એ જ સાચો ધર્મ છે. નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ બંને સાધન છે આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ બંનેને અરસપરસ સંબંધ છે. બહારનાં વેશ, આશ્રમ કે બીજાં ચિહ્ન એ તો મારા ઓળખાણ પૂરતાં છે. આવું વર્તન કર્યું અને એ વર્તન દ્વારા તેઓએ કેવળજ્ઞાન એટલે કે સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું , એથી જ જૈનધર્મ એ કેવલિ પ્રરૂપિત ધર્મ કહેવાય છે. તત્ત્વમાં સ્વાવાદ અને આચરણમાં સત્યલક્ષી વિવેકપૂર્ણ અહિંસા એ છે જૈનધર્મને સાર. એ જૈનધર્મ જન્મથી નથી મળતે પણ સાધનાથી સાંપડે છે. જેને એ વાડે કે કર્મકાંડ નથી પણ કક્ષા છે. એટલે એમાં ધમંક્રાન્તિને વારંવાર અવકાશ છે. સ્ત્રી, પુરુષ, ગૃહસ્થ, સંન્યાસી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક, યૂરોપિયન, હિંદી અથવા કહેવાતા મુસ્લિમ કે હિંદુ સૌ અરે ! જનાવર સુધ્ધાં જૈનત્વનાં અધિકારી છે. એવું એ છેલ્લા જિનવરે ચેખે ચેખું કહ્યું છે. માટે જ એ મહાવીર વિશ્વવત્સલ વિશેષણને પાત્ર છે. એમના ધર્મશાસનમાં નંદ નામના દેડકાને પણ સ્વર્ગમાં સ્થાન છે અને માણસ પણ અનીતિને લીધે રાક્ષસ જે હોય તે તેને પણ નરકમાં સ્થાન છે. મહાવીરને નામથી ભજનાર એમનાં આ વચનોને વારંવાર વિચારે–સાચી દષ્ટિથી વિચારે. જીવનવ્યવહારમાં સાચો વિચાર બેડે પાર ઉતારશે. અથવા છેવટે એના જેન તરીકેના મિથ્યા ઘમંડને હાંકી કાઢવામાં તો એ સફળ થશે જ થશે. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જેને લક્ષમાં લેવા જેવું [૧] શ્વેતાંબર શાસ્ત્રોમાં વાત આવે છે– દેવાનંદા નામે બ્રાહ્મણી માતાની કૂખમાંથી દેવે શ્રીવર્ધમાનના ગર્ભનું હરણ કર્યું અને ત્રિશલાની કુક્ષીમાં મૂક્યું. આનો અર્થ એ રીતે ઘટાવા કે, બ્રાહ્મણીની કુક્ષી એટલે જ્ઞાન અને ત્રિશલાની કુક્ષી એટલે વીરતા. મતલબ કેવીરતાની પૂર્વે જ્ઞાન હોવું જોઈએ એવું એ રૂપક કહી જાય છે. [] સર્વજ્ઞ બધું જાણે એને અર્થ જગતનું તત્વ જાણે જગતની વિગત નહિ. આમ માનીએ તે જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ચાવીવાળી વાત ઘટી શકે અને કર્મકાંડે તથા બાહ્ય વ્યવહારમાં સુધારા વધારા કરીને જૈન શાસનને વ્યાપક અને સ્વચ્છ રાખી શકાય. [૩] જેને ભૂગોળ અને ખગોળની વાત સાપેક્ષ છે એટલે આત્મલક્ષ્યમાં સહાયક થાય તે રીતે લેવી. સાપેક્ષ રીતે એ વાતને જોતાં બાહ્ય ભૂગોળ તથા ખગોળનાં નવાં સંશોધનોથી એમાં સુધારાને પૂરેપૂરો અવકાશ છે જ. [૪] મહાવીરની આસપાસ જે દેવી ઘટનાઓ જોડાયેલી છે તેમાં મહાવીરનું સાચું નક્કર ચારિત્ર્ય છૂપાઈ ગયું છે તેને બહાર લાવવું જોઈએ. ચારિત્ર્ય આગળ, ચમત્કાર તે માત્ર પડછાયારૂપ જ છે. અને ગુણપૂજક જૈનધર્મમાં “અતિશય શબ્દ જ શું “અતિશયોક્તિ નથી સૂચવી દેતે ' [૫] સવસ્ત્રપણું કે નમ્રપણું, મૂર્તિ કે મુહપતી વગેરે માત્ર બાહ્યચિહ્નો છે. જૈન આચારના આત્માને એની સાથે મુખ્ય સંબંધ નથી. [૬] સર્વ કેવળી એ જમે કે ન જમે, બેલે કે ન બોલે તેવી તથા સ્વર્ગ, નરક કે અવધિજ્ઞાન અને જાતિસ્મરણ જ્ઞાનની વાત કરતાં ચિત્તની શુદ્ધિ અને સમતાની વાતો પર વધારે ધ્યાન આપવું. કારણ કે, જૈનદષ્ટિ પ્રમાણે તે જ ત્રિકાલાબાધિત સત્ય છે. બાકીનું કેટલુંક અનુભવગમ્ય છે અને કેટલુંક સાપેક્ષ છે. (વિ. વા. ૧-૩-૪૭) મહાવીરદીક્ષા જૈન આગમ કહે છે કે મહાવીરને પ્રાથમિક આત્મસાક્ષાત્કાર થયો ત્યાર બાદ પણ એમણે શ્રાવકનાં વ્રતો આચર્યા અને આટલી પૂર્વભૂમિકા તૈયાર થયા પછી જ સંન્યાસની દીક્ષા લીધી. દીક્ષા લીધા પહેલાં એમનાં માબાપ (ત્રિશલા સિદ્ધાર્થ) પલેકવાસી થઈ ચૂક્યાં હતાં. મોટા ભાઈ નંદીવર્ધનની પણ ઈચછાને પોતાની Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ સાધના ચાલુ રહેતાં, મેળ બેસાડી તેઓ બીજાં બે વર્ષ ગૃહસ્થ વેશે સાધુ સમા રહ્યા. મહાવીર દીક્ષા પહેલાં ગૃહસ્થાશ્રમી બન્યા હતા. તેમનું મૂળ નામ વર્ધમાન હતું. તેમનાં પત્નીનું નામ યશોદા હતું. યશોદા અને વર્ધમાન વચ્ચે શુદ્ધ પ્રણયની ગોઠડી હતી. તે બંનેએ એક જ પુત્રીરત્નથી સંતાન–સંતોષ માની લીધો હતો. મન મૂંડયા વિના તન મૂંડવામાં જોખમ છે. ગૃહસ્થાશ્રમ અને સંન્યાસ બનેનો આત્મા તો સંયમ જ છે. રાજવી તે ડાઘણું ભાગ પર રાજય કરે છે, જ્યારે મહર્ષિ તો વિશ્વના હૃદય પર સર્વત્ર શાસન કરે છે. આવું આવું મહાવીર દીક્ષાના સ્મરણદિને વિચારી શકાય. હનુમાન જયંતી [ચૈત્ર સુદ પૂનમ) ચૈત્રી પૂર્ણિમાનો દિવસ એ મહાનયાત્રાદિન ગણાય છે. હનુમાન જયંતીનો પણ એ જ દિવસ છે. બહાદુરી અને બ્રહ્મચર્ય એ બે બાબતમાં હનુમાનનું ચિત્ર અજોડ છે અને એ દૃષ્ટિએ જોકે એને મહાવીર પણ કહે છે. રાત કે દિવસની પરવા રાખ્યા વગર માત્ર એક રામની સામે જ જોઈ અખંડિત સેવા આપનાર ભક્તોમાં તે અજોડ આદર્શરૂપ છે. લક્ષમણની મૂર્છાએ રામને અકળાવ્યા હતા ત્યારે દુર્ગમ પહાડમાંથી ઔષધિ લાવી આપનાર સેવક એ એક જ હતા. છેવટે સીતાજીએ ઇનામમાં મોતીની માળા આપી ત્યારે એ મોતીમાંથી પણ જેણે રામનું નામ શોધવા પ્રયત્ન કર્યો અને રામ ન દેખાવાથી એ માળાને ફગાવી દેનાર પણ એ જ પુરુષ હતા. હનુમાનનું પાત્ર હિંદભરમાં પ્રખ્યાત છે. શનિવાર એ હનુમાન માટે આગ દિવસ છે. તે દિવસે લકે તેલ લાવીને હનુમાનની મૂર્તિ પર ચડાવે છે. હનુમાન નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, ભક્ત હતા. એમના પ્રતીકમાંથી જનતા ભિન્નભિન્ન રીતે સેંકડે વર્ષોથી પ્રેરણા ઝીલે છે. ભક્તિ માથું માગે છે. એટલે કે વીરતાભર્યો ત્યાગ માગે છે. રાવણે એ ત્યાગ બતાવ્યો અને એ શિવભક્ત બન્યો. પરંતુ શુદ્ધ ભક્તિ ત્યાગ ઉપરાંત સંયમ અને મૂંગી કાર્યશક્તિ પણ માગે છે. હનુમાનમાં એ સર્વ ગુણ હતા એટલે જ તેઓ શ્રીરામના એકનિષ્ઠ ભક્ત તરીકે મહામૂલું સ્થાન મેળવી ગયા. હનુમાન જયંતીના પર્વદિને વીરતાભર્યા ત્યાગ ઉપરાંત સંયમ અને મૂંગી કાર્યશક્તિ મેળવી રામના આદર્શોને ભાગે પ્રગતિ કરવાની આપણે સૌ હિંદીઓ પ્રેરણું ઝીલીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫ રામ એટલે સત્ય અને સીતા એટલે અહિંસા એવો ભાવ લેવાથી સત્ય અને અહિંસાની ભકિતમાં સંપૂર્ણ નિસ્પૃહતા, એકનિષ્ઠતા, વીરતા અને બ્રહ્મચર્ય એ ચારે ગુણ જરૂરી છે તેવું તે પુરુષની જયંતીને દિને હિંદવાસીએ યાદ રાખવું જોઈએ. તે જ “શમલક્ષમણ જાનકી જય બે હનુમાનકી સિદ્ધ થઈ શકે. વિરમગામ, તા. ૧૦-૪-૪૭ આયંબિલની ઓળી ચૈત્ર અને આસો એમ વર્ષમાં બે માસ ઓળીના આવે છે. જેનોના વે. મૂર્તિપૂજક સંપ્રદાયમાં આ બે માસમાં ઓળીનો ખાસ મહિમા છે. છેલ્લાં વર્ષોથી સ્થાનકવાસી સમાજે પણ એ અપનાવેલ છે. તે બન્ને ભાસોમાં નવ દિવસ લગી આયંબિલ કરવામાં આવે છે. તે તે માસની નોમથી માંડીને પૂર્ણિમા લગી આ વ્રત થાય છે. આયંબિલ એટલે સ્વાદ જીતવાને પ્રયોગ, છાસથી માંડીને ઘી સુધીના. કેઈપણ દૂધજન્ય પદાર્થો છેડવાના હોય છે. તેલ, ઘી, સાકર, ગોળ વ. પણ તજવાનાં હોય છે. કોઈપણ જાતના મેવા, ફળ કે મુખવાસ પણ તે વ્રતમાં લઈ શકાતાં નથી. મીઠું મરચું પણ છેડવાનું હોય છે. માત્ર અનાજ કાચું કે રાંધેલું લઈ શકાય છે. જેને શેકેલું, બાફેલું કે રાંધેલું જ લે છે. જોકે હવે . મીઠાને સ્થાને સેંધવ અને મરચાને સ્થાને મરી લેવાનો ચાલ થઈ ગયો છે. વિધિપુરસરનું આ વ્રત શારીરિક આરોગ્ય માટે ભારે મહત્ત્વ ધરાવી શકે છે. શરીર એ જે ધર્મ સાધન છે તો એના આરોગ્યની કિંમત આધ્યાત્મિક દષ્ટિએ પણ ઓછી તે નથી જ. માત્ર એક જ વખત નીરસ સાદું ભોજન એકીસાથે નવ નવ દિવસ લગી લેવું એ આદરપાત્ર પ્રયોગ છે. આ રીતે સ્વાદવિજય બ્રહ્મચર્યમાં કેટલો અગત્યનો ભાગ ભજવે છે તે જૈન આગમોમાં સેંકડે વર્ષ પહેલાં વિચારાયું હતું. મહાત્માજીએ પિતાનાં વ્રતમાં એને સ્થાન આપ્યું હતું. આ રીતે સ્વાદવિજયને આ પ્રયોગ સીધી અને આડકતરી રીતે આવ્યાત્મિક સાધનામાં ઉપયોગી છે. છેલ્લે છેલ્લે અનેક ચીજો અને સ્વાદવર્ધનને પ્રયત્ન એ વ્રતમાં પણ થતું જાય છે, તે સુધારે માગી લે છે. અને આ અઢાર દિવસનું બચત ઘી, રસાળ અને બીજે ખોરાક જેમને નથી મળતો એને અપાય. તે આ વ્રત વર્તમાન યુગને લગતી વિધેયાત્મક બાજુ પણ પૂરી કરી શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ અક્ષય તૃતીયા : વરસીતપ પારણાં [] બુદ્ધ પૂર્ણિ’મા : વિશષ્ય બુદ્ધદેવ વે શા ખ મા સ અક્ષય તૃતીયા [ વૈશાખ સુદ ત્રીજ ] વરસીતપ પારણાં અક્ષય તૃતીયાના તહેવાર વૈદિક સંપ્રદાયામાં કૃતયુગના આિિદન તરીકે પ્રસિદ્ધ છે. જ્યારે જૈન સંપ્રદાયમાં એ દિન વરસીતપના પારણા તરીકે પ્રસિદ્ધ છે. જૈન આમ્નાય અનુસાર કહેવાય છે કે આદિ તીર્થંકર ઋષભદેવજીએ સતત વર્ષાં પંત ઉપવાસા કર્યા હતા અને આ દિવસે તેમના પૌત્રે તુરસથી પારણુ કરાવ્યુ હતુ. હમણાં જૈન સંપ્રદાયમાં અને ખાસ કરીને જૈન સ્થાનકવાસી સંપ્રદાયમાં વર્ષોં સુધી એકાંતર (એક દિવસ પારણુ એક દિવસ ઉપવાસ) એ રીતે વ્રત ધારણ કરીને છેલ્લુ પારણુ. વૈશાખ સુદ ત્રીજને દિવસે કરવાની પ્રથા ચાલે છે. કાઈ વળી (બે દિવસ ઉપવાસ અને એક પારણુ એમ) એ રીતે પણ વી તપ કરે છે. Jain Educationa International શારીરિક તપ માટે વૈદિક અને બૌદ્ધ બન્ને ધમ`સ ંપ્રદાયો કરતાં કહેવાતા જૈના ખૂબ કડક છે એવી જનસામાન્ય માન્યતા છે. જૈનસૂત્રમાં શારીરિક તપ તરફ એક અપાયા છે એ સાચું; પરંતુ એનું સ્થાન જ્ઞાન, દર્શીન અને ચારિત્ર પછીતું છે, જયાં લગી ઘેાડા અંશે પણ રાગદ્વેદ દૂર ન થયાં હોય અથવા તે દૂર કરવાની દૃષ્ટિ પણ ન હોય; ત્યાંલગી શારીરિક તપથી વ્યક્તિને કે સમાજને કોઈ મોટો લાભ થતા હાય, એમ મને જણાતું નથી; ઊલટુ ખાટા આત્મસાષ અને આરોગ્યહાનિ પણ પહેાંચવાના સંભવ છે; એટલે આ પ્રથામાં આટલા સુધારા થવાની જરૂર છે કે જેને એ વ્રત કરવું હોય તે, તે સ ંપ્રદાયના સાચા અગ્રણીઓની આ વ્રત કરતાં પહેલાં સંમતિ લેવાની વૃત્તિ રાખે. For Personal and Private Use Only. Page #56 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધપૂર્ણિમા + વિશ્વશરેય બુદ્ધદેવ “જ્યાં લગી જગતમાં એક પણ પ્રાણી દુઃખી છે ત્યાં લગી મને નિર્વાણનું પરમસુખ પણ ખપતું નથી.” આવાં વચને અંતરથી ઉચ્ચારનારને ખોળે જવાની કોણ ના પાડે ? એટલે “બુદ્ધ શરણં ગચ્છામિ” એ માત્ર બૌદ્ધોને ઉચ્ચાર નહિ પણ જીવમાત્રને ઉચ્ચાર છે એમ માનીને જ બુદ્ધદેવને વિશ્વશરેયનું વિશેષણ મેં મૂક્યું છે. માયાવતી માતા અને શુદ્ધોદન પિતાના એ સુકુમાર પુત્રનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. શાકયનીતિના ક્ષત્રિયોનો પુત્ર હોઈ તેઓ શાક્યસિંહ નામે પણ ઓળખાય છે. જનેતાએ તે જન્મ પછી સાતમે જ દહાડે કાયમી વિદાય લીધી હતી પણ એમની અપરમાતા મહાપ્રજાપતિ ગૌતમી અને સ્નેહાળ પિતાએ એનાં લાડકોડ અને સુખચેનમાં મણ આવવા દીધી નહોતી. હિમાલયની તળેટી પાસે ઊભેલી એ કપીલવસ્તુ નગરીના રાજકુમારની જુવાની યશોધરા નામે લાવણ્યવતી સ્ત્રી સાથે વિયે જતી હતી. એક સુખીસંસારની દૃષ્ટિએ કઈ જ ખામી સિદ્ધાર્થને નહોતી, પણ એને પિતાના જીવનમાં ક્યાંક ઊણપ જ ઊણપ છે, એમ લાગ્યા કરતું. છન્ન નામના સારથિ જોડે ઉદ્યાનક્રીડા કરવા જતાં વૃદ્ધ, રોગી અને મૃતક એ ત્રણ દશ્ય એમણે જોયાં અને એ મંથનમાં પડ્યા. શું જન્મ સાથે રગ, જરા અને મૃત્યુ એવી એવી સ્થિતિઓ જોડાયેલી જ છે તો આ મનુષ્ય શરીરને અંતિમ હેતુ શ?મેંક દિવસોના સાચા વિચારને અંતે એમનામાં ઉદાસીનતા જાગી. એ કશે જ નિર્ણય કર્યા વિના એક રાત્રિએ યશોધરા, નવ પ્રસૂત પુત્ર રાહુલ, માતાપિતા અને માયાળુ મિત્રોને છોડી કોઈને મળ્યા વિના ગયા તે ગયા જ. નાના કુટુંબરૂપી ઝરણીને છોડી વસુધારૂપી કુટુંબના મહાસાગરમાં મળવાનું તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું. હજારેનો અન્નદાતા આજે ચાંડાલથી માંડીને બ્રાહ્મણ સુધીના કહેવાતા દાતાઓને ભિક્ષુક બને. આધારકાધામ અને ઉદ્રક એ બે ઋષિઓ પાસે શાકયસિંહે શિષ્યભાવે જ્ઞાન લીધું પણ છેવટે એ જ્ઞાનને જાતે અનુભવવા પોતે જ પોતાને ગુરુ બન્ય, બાહ્ય તપસ્યાની ધૂનમાં ને ધૂનમાં એ તપસ્વીએ હદ વટાતી દીધી. એનાં પીઠ અને પેટ ચેટીને એક થયેલાં દેખાયાં. ચાલવાની પણ શક્તિ એણે ગુમાવી. એકદા એ સિદ્ધાર્થ અતિવિલાસને માર્ગે હતા, આજે એ તપસ્વી સિદ્ધાર્થ અતિત્યાગને માર્ગે હતા. રૂપકમાં એમ કહેવાય છે કે “રતે ચાલતી વારાંગનાઓ પિતાના વાઘકારેને સંબોધતાં કહે છે : વીણાના તારને ન અતિ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઢીલા કરશે કે ન અતિ તાણશે. માફકસર રાખશે તે જ મૃત્યગીત સાથે સંવાદન થશે” આ વાક્યને પિતાના વિષે આ તપસ્વીએ પકડી લીધું અને મધ્યમમાર્ગ સ્વીકારી છેવટે તેઓ બેધિસવને પામ્યા. બુદ્ધદેવે જે ઉપદેશ કર્યો તેને ચાર આર્યસમાં સમાવી શકાય. તેનાં નામ આ છે: દુ:ખ, સમુદય, નિરોધ અને માર્ગ દુઃખનું મૂળ તૃષ્ણ છે અને એને નિરોધ થાય તે નિર્વાણ છે. નિર્વાણનો માર્ગ એ જ માર્ગનામનું આર્યસત્ય. માર્ગ નામના આર્યસત્યના આઠ અંતભેદે હોવાથી તેને અષ્ટાંગિક માર્ગ પણ કહેવાય છે. બુદ્ધદેવ અને મહાવીર બને શ્રમણ સંસ્કૃતિના સૂત્રધારે હતા. સમકાલીન હતા. તે વખતના વૈદિક ધર્મનાં વિકૃત અંગે સામેના સમાન ક્રાન્તિકારો હતા. જિન, અહંત વગેરે કેટલાંક વિશેષણો પણ એમને સમાન લાગુ પડતાં હતાં સંધ અને શિષ્યોની પ્રણાલી, કેટલાક નિયમો અને વિહાર સ્થળો એ બન્નેનાં પિતા પોતાની એક વિલક્ષણ વિશેષતા હતી જ. મહાવીરે વિશ્વથી નિર્લેપ રહી વાત્સલ્યને બંધ કરી સ્વ-અનુયાયીઓ સામે વિશ્વાત્મવાદ પ્રવર્તાવ્યો અને બુદ્ધદેવે લેખસંગ્રહ સાધવાનો બેધ કરી વિશ્વકારુણ્યવાદ પ્રવર્તાવ્યું. આજે તે એ બને મહાપુરુષોના કહેવાતા અનુયાયીઓ પિતાનું માર્ગ સંશોધન માગે જ છે– , (વિ. વા. ૧૬-૫–૧૯૪૭) છે બુદ્ધ શરણં ગચ્છામિ છે + બુદ્ધલીલા સારસંગ્રહ તથા “બુદ્ધ-મહાવીરમાંથી વિગતે લીધી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ || વટસાવિત્રી [] જેઠ સુદ પૂર્ણિમા જેઠ મા સ વટસાવિત્રી વ્રત [જેઠ સુદ પૂર્ણિમા] સાવિત્રી એટલે સ્ત્રી સાધનાની પરાકાષ્ઠા. સતી સાવિત્રીના નામથી કેણું અજાણ હશે? ધોમ ધોમ ધગધગતી ધરતીવેળાએ “વટસાવિત્રી વ્રતને ઉત્સવ આવે છે અને સાવિત્રીનું શીળું હીમ જેવું ચરિત આપણું સવંતાપને શમાવી દે છે. વડની સ્મૃતિ એની સાથે જોડી દેવાનાં ઘણાં કારણો હોઈ શકે? (૧) વડ એવું વિશાળ અને ઘટાદાર વૃક્ષ છે કે જ્યાં ઉનાળાની ઋતુમાં તાપ સહેજે ન લાગે. (૨) વટવૃક્ષ ચિરંજીવ પણ છે. એટલે સાવિત્રીએ પોતાના પતિને ચિરંછવીપણું અપાવેલું તેનું સ્મરણ પણ તાજું થાય. (૩) ગીતાના અશ્વત્થ વૃક્ષનો અર્થ પણ વડ થઈ શકે એટલે જેનાં ઊંચેથી મૂળિયાં નીચે જાય એવા સંસારનું વડની વડવાઈઓને લીધે સાચું સ્વરૂપ પણ સમજાય. સાવિત્રીએ પણ આવા સંસારનું રહસ્ય મેળવી લીધું હતું. તેથી જ તે પતિની ખાતર ભરવા ખુશીથી તૈયાર થઈ શકી હતી. આપણે ત્યાંનાં પર્વો કે તહેવારે ખાઈપીને ઉન્મત્ત થઈ ગાનતાનના જલસા ઉડાવવા નથી, પણ પર્વના કેન્દ્રમાં ભૂતકાળના આપણું પૂર્વજોનો આદર્શ આપણું જીવનમાં ઉતારવાની પ્રેરણું ભરે છે. કાકા કાલેલકરે “તહેવારો સાથે “જીવતા વિશેષણ બંધ બેસતું જ આપ્યું છે. . Y Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કાણુ જાણે શાથી પણ આપણે ત્યાં સ્ત્રી-જીવનને ઉન્નત્ત અને કાર્યક્ષમ રાખનારી આપણાં ધ શાસ્ત્રોમાં ઘણી વાતો છે. તેમાં આવતા મા` માત્ર એકતરફી જ નથી. સાવિત્રી એવા ખજાનામાંનું જ એક ઉત્તમ રત્ન છે. સાવિત્રીનાં માબાપે ખૂબ કેળવણી આપી અને સાવિત્રીએ તેને જીવનમાં વણી સાખાપનાં કાળજા કાર્યો. પોતાની મેળે વર શોધવાની એ પુત્રીને પિતાએ પરવાનગી આપી અને ઘુમત્સેન પિતાના પુત્ર સત્યવાન જેવા વરને એણે પસ ંદ કર્યો; છતાં પેાતાના માબાપની મહાર છાપ ન મળે ત્યાં લગી સત્યવાનને કેમ કહેવાય કે, “તને હું મનથી વરી ચૂકી છુ.” એટલે માતાપિતાની મહાર છાપ માટે પાછી ઘેર આવી. ધરમાં નારદજીને જોયા અને નમી પડી. નારદજી યોગાનુયોગે જ અહી આવી પહોંચ્યા હતા. નારજીએ વિગતે જાણી લીધા પછી કહ્યુ, “દીકરી! ખરે જ તે ગુણુ અને શીલ બન્નેમાં તારા સમાન જ પતિ શોધી કાઢ્યા છે. જુવાન સ્ત્રી જાતે આવેા પતિ ત્યારે જ શેાધી શકે કે જ્યારે રૂપ કે ખાવ ભભકામાં તેનું મન ચંચળ અને વિકારી ન બનવા પામે. બેટા ! અંધ અને રાજ્યલક્ષ્મીથી રહિત એવા પિતાના એકના એક પુત્રની પસંદગી કરી તે’ ઉકરડામાંથી રતન ખેાળવા જેવું કામ કર્યુ છે. પ... વાંધા એક છે અને તે માટા છે. તેની આવરદા હવે માત્ર એક જ વરસની બાકી છે;” સાવિત્રીનાં માબાપ તો આ વાતથી ડધાઈ જ ગયાં. નારછના મેાં પર પણ દુઃખદ ભાવે સ્પષ્ટ વંચાતા હતા. સાવિત્રીએ સૌને ધીરજ આપતાં કહ્યું, “મુરબ્બી ! મેાત એ તે અનિવાય' દશા છે. વહેલાં મેડા સૌને જવાનુ છે. સત્યવાનના ગુણશીલ સાથે મન જોડાયુ છે; એ જો બરાબર છે, તેા હશે હું મારા મનની સાથે આપની સંમતિ મેળવી તન અને સાધન પણ જોડી દઈશ.” દૃઢ સંકલ્પ શુ ન કરે ? સાવિત્રી પરણી ચૂકી. સત્યવાન અને સાવિત્રી શરીરે મે હતાં પણ મનની એકાગ્રતાએ એક હતાં. સાવિત્રી જે શયનમાં રભા, ભાજનમાં માતા, કા"માં મંત્રી અને કરણમાં દાસી તે સત્યવાન પણ શયનમાં ઇંદ્ર, ભજનમાં પુત્ર, કાર્ય માં સખા અને સેવામાં ચાકર હતા. 'પતીમાં એકતા તા ત્યારે જ પ્રગટે કે જ્યારે આવી રીતે પરસ્પર એકબીજાનુ પાતાપણું બરાબર હોય રાવણને સીતા પણ ન મળી શકે અને રામને શૂપણખા આકષી પણ ન શકે. સત્યવાનને જીવ લેવા યમ આવ્યા પણ સાવિત્રીએ જવાબ આપ્યા, લેવા આવ્યા છે. તે બન્નેને લઈ જાએ.” શુ આ પ્રેમલાપ્રેમલીની લુખ્ખી વાતા હતી? ના, એ તે પ્રણયી પ્રભુમાં પ્રસન્ન થયેલી પ્રિયાના ઊંડા અંતરનાદ હતા. કહેવાય છે કે યમરાજા સતીની અજોડ ભક્તિથી ખુશ ખુશ થાય છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સત્યવાનને સજીવનપણું અને લાંબુ આયુષ્ય તે આપ્યું જ, બલકે સાથે સાથે સત્યવાનના પિતાને ચક્ષુ તથા રાજલક્ષ્મી પણ પાછાં અપાવ્યાં. સાવિત્રીને પ્રતાપે એ આખું કુટુંબ સનેહ, સંપત્તિ અને શક્તિ સાથે આત્મજ્ઞાન પણ પામ્યું. ધન્ય છે એ સાવિત્રીને ! ધન્ય છે એ સાવિત્રીને ઘડનારાં માબાપને ! ધન્ય છે એ સાવિત્રી જેવી સતીને ખેંચનાર સત્યવાન પતિને ! અને ધન્યાતિ ધન્ય છે એ દંપતીની કદર બૂઝનાર ઘુમસેન રાજવીને! ' સાવિત્રીના કિસ્સામાંથી કન્યા કેળવણું, વરની પસંદગીમાં કન્યાની સ્વતંત્રતા, સ્વતંત્રતા મળવા છતાં એને સદુપયોગ, પતિ પત્નીને આત્મપ્રણય, સાસુસસરા પ્રત્યે વહુની ફરજ, વહુ પ્રત્યે સાસુસસરાનું વાત્સલ્ય એવાં અનેક તો સાંપડે છે. વટ સાવિત્રી વ્રતને દિવસે જે આ સાર લેવાય તો એક એક ગૃહસ્થાશ્રમી દેવ બની જાય અને સંસારમાં સ્વર્ગ ઊતરે ! સતી સાવિત્રીનું પવિત્ર નામ નારી જગતમાં જાણીતું છે અને સતત જાણીતું રહે એમાં જ હિંદી નારી અને હિંદની શોભા છે. વટસાવિત્રીવ્રતને દિવસ એ યાદીને તાજી કરાવે છે. પવિત્રતા, બ્રહ્મચર્ય, પતિ-પત્ની વચ્ચે અખંડ પ્રેમ આ બધાં તો મર્યલોકમાં રહેલા નાશવંત શરીરમાં પણ અવિનાશી અમરપણુનું ભાન જગવી શકે છે, એ આદર્શ દુનિયાના માનવી જગત માટે કેટલે ભવ્ય અને પ્રેરક છે! સતી સાવિત્રીએ યમને પણ નમાવ્યું છે, કાળની ગતિને સુવળાંક આપ્યો છે. ગૃહસ્થાશ્રમમાં રહેલી એક અબળા આવું પ્રબળ કાર્ય કરી શકે છે. ભગીરથને વખાણવો કે સાવિત્રીને ? એક પવિત્ર ગંગાને સ્વર્ગથી ઉતારી મત્યલોકની ભૂમિને રસાળ અને નિર્મળ બનાવે છે. એક હૃદયના એકાગ્ર બળથી મેત્યલોકના શુષ્ક દિલમાં રસ અને પાવિત્ર્ય સિંચે છે. અન્ન વિના પ્રજાના પ્રાણને ટકાવ નથી ને શીલ અને સદાચાર વિના : પ્રજાના આત્માને ઉદ્ધાર નથી. - યુગયુગ છે એ બન્ને શક્તિઓ !. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ H હાલારી વર્ષ 1 જગન્નાથની રથયાત્રા I ગુરુપૂર્ણિમા I ગૌરી વ્રત H ચાતુર્માસ | દિવાસે. અષા ડ મા સ હાલારી વર્ષ આપણે ત્યાં શાલિવાહન શક અને વિક્રમ સંવત બને જાણીતી સન છે. ઈસ્વી સંવત તે બ્રિટન અમલ દરમ્યાન જ વધુ પ્રચલિત થયેલ છે. હાલાર વિભાગમાં વર્ષની શરૂઆત અષાઢ માસથી કરવામાં આવે છે અને એને હાલારી સંવત કહેવામાં આવે છે. હાલારી સંવત ખેડૂતોને ગમે તેવું વર્ષ છે. વાવણ થાય અને વર્ષ બેસે એ વર્ષારંભ ખેડૂતોને મીઠે લાગે છે. ચોમાસાની પણ શરૂઆત અને વર્ષની પણ શરૂઆત. એ બન્નેને સુમેળ કે સુંદર લાગે છે ! બીજા બધા દેશો કરતાં હિંદ તો વિશેષે ખેતીપ્રધાન દેશ રહ્યો એટલે ખેડૂતનું નવું વર્ષ એ જ હિંદનું નવલું વર્ષ. એ વધારે બંધબેસતું પણ છે. આ દેશમાં ખેતી જેટલી સમૃદ્ધ તેટલા જ આપણે સૌ સમૃદ્ધ. ખેડૂત એટલે રસિક તેટલા જ આપણે સૌ રસિક, એવી સ્થિતિ છે. આ દૃષ્ટિએ હાલારી વર્ષની જના ઉત્તમ છે. જો કે આપણે ત્યાં વિક્રમ વર્ષ અને તેને આગલે દિવસે આવતી દિવાળીનો મહિમા એટલે બધે વ્યાપક થયો છે કે કાર્તિક માસની જેમ અષાઢ માસ આપણને ગોઠે તેમ નથી, છતાં વ્યાપારી ચોપડા કે મકાનની સાફસૂફી કરતાં ખેતી જે આપણે મન મુખ્ય હેાય તે ખરું વર્ષ તો અષાઢથી જ શરૂ થયું કહેવાય. જે વર્ષે વરસાદને સુકાળ તે આખું વર્ષ આપણે માટે સફળ. જે વર્ષે વરસાદમાં ઉણપ એ આપણે મન ઊણપવાળું વર્ષ. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સ જગન્નાથની રથયાત્રા [અષાડ સુદ્ઘ બીજ] અમદાવાદની જગન્નાથની જગ્યા જિલ્લાભરમાં જાણીતી છે. દર વર્ષે અષાઢી બીજને રાજ જગનાથનો વઘેાડૅ નીકળે છે. અમદાવાદમાં એ આખા દિવસ ફરે છે. સૌને જગન્નાથ પર પ્યાર છે. તેમાંય પછાત ગણાતી જનતાને તે ખાસ, કારણુ, ત્યાં હંમેશાં સદાવ્રત ચાલુ હોય છે. ભૂખ્યાંને ભેજન ત્યાં મળવાનું જ. જો કે આજે દુનિયાની અને હિંદની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે; એટલે હવે જૂની ચાલી આવતી પ્રણાલિકામાં ફેરફાર થવાની જરૂર છે. જગન્નાથજીની જગ્યાના મહંતજી અને ટ્રસ્ટીઓ આ જાતના ભાજનને બદલે શ્રમ કરવાથી રોટી મળે તે રીતે ગૃહઉદ્યોગા, મામાદ્યોગ તથા શિક્ષણસંસ્કારની પાછળ જો પેાતાની જગ્યાના દાનપ્રવાહને મુખ્યપણે વાળે તા ઘણું જ ઉત્તમ. અલબત્ત, ત્યાં ગેાપાલનની વ્યવસ્થા છે, ઔષધાલય અને વિદ્યાલયની યેાજના થવાની છે, એમ મને માહિતી મળી હતી, પણ હવે તે કોઈક અપવાદ સિવાય વિના વળતરે ખાવાનું બંધ થાય એ જ ઈષ્ટ છે; નહિ તે ભિખારુવૃત્તિ અને આળસ જ પાષાય છે. એવી ખાટી ટેવાને જગન્નાથજીની જગ્યા દ્વારા ટેકા ન જ મળવા જોઇએ. અમદાવાદમાં જગન્નાજીની રથયાત્રાના મહિમા ખૂબ છે. આ વખતના ચર્ચાપત્રામાં વરઘેાડા વખતે બીડી અને સભ્યતા વિષે થાડી ચર્ચા છાપાંમાં આવી છે, મે` અમદાવાદના નિવાસ દરમ્યાન આ મદિરની મુલાકાત લીધી હતી. ગાયાની સેવા અને ભૂખ્યાને ભોજન એ એ વાતે તે મને ગમી જ છે. પરંતુ એ સેવાએ યુગાનુલક્ષી ખાસ સશાધન માગે છે અને ત્યાં વસતા કે આગ ંતુક સાધુ બાવાજીએના ચાલુ વર્તાવમાં (અંતર્ગ રીતે ન કહી શકું પણ) આદ્ય રીતે ખૂબ સુધારા માગે છે. આ માટે થે!ડીક સૂચના કરુ છું. (૧) ગંજીફા કે ચાપાટ સાધુ ન રમે. (૨) આડી, ગાંજો વગેરે કેફી ચીજો ન પીએ. (૩) ભાષામાં ખૂબ સંયમ જાળવે, (૪) ન કાઈને ડરાવે, ન કોઇ અન્યાયથી ડરે. Jain Educationa International મતલબ કે જગન્નાથજીના મહિમાને દીપાવવા તરફ ખાવા મહંતજી તથા લાગતાવળગતા સૌ ધ્યાન આપે. For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ગુરુપૂર્ણિમા મહિમા : ગુરુતત્ત્વના કે ગુરુતનના? ગાવિંદ કરતાંય ગુરુ મહાન છે માટે ગુરુ અને ગાવિદ બન્ને સાથે ઊભા હોય તે પહેલું નમન ગુરુતે કરવું, ગાવિંદને નહી. મતલબ ભગવાન કરતાં ગુરુ મેટા છે અને તે એટલા સારુ મેટા છે કે ગુરુના ભાદ નથી જ ભગવાન પ્રાપ્ત થઈ શકે છે,’ ‘આપણા સતા અને ભક્તોએ એ પણ ગાયું છે. ‘નગુરાનો સંગ ન કરવા.' આ બધું સ્પષ્ટ બતાવી આપે છે કે ગુરુનો મહિમા આ દેશમાં પાર વગરનો છે, અને જેને ગુરુ છે નહીં, તેનો તા કાઈ વિશ્વાસ પણ ન કરે અને તેનું સમાજમાં ગૌરવ માન પણ નહીં. કારણ કે આખાયે ભારતીય સંસ્કૃતિ ધમ તત્ત્વ ઉપર ઊભી છે, અને ધમ નો વ્યક્તિગત રખેવાળ તા એકમાત્ર ગુરુ છે. આથી જ ઉપનિષદોમાં ચર્ચા ગુરુશિષ્ય ઉપર પ્રાય: આવતી હોય છે. માચ્ચારમાં પણ સહનાવવતુ સહનૌ ભુનકતુ એવા મંત્ર ગુરુશિષ્ય વચ્ચેની આત્મીયતા બતાવવા આવ્યા કરે છે. પણ ગુરુ કોને માનવા ? એ સવાલ ઊઠશે. એક કાળે બ્રાહ્મણાના હાથમાં જ સમાજનું ગુરુપદ હતું. પણ બ્રાહ્મણે મેક્રટે ભાગે ગૃહસ્થાશ્રમી તથા વાન પ્રસ્થાશ્રમી હોઈ જ્યાં લગી સન્યાસ પામેલા વાલ્મીકિ જેવાનુ —તે જંગલમાં રહેવા છતાં–સમાજ પર આધ્યાત્મિક પ્રભુત્વ હતુ. ત્યાં લગી તે જાણે બ્રાહ્મણા ત્યાગતપમાં આગળ રહ્યા અને તેઓએ ધમ અને સમાજના નાનામાં નાના માણસને ન્યાય મળે તે જાતની વિશિષ્ટ ન્યાયરક્ષા કર્યાં કરી. ક્ષત્રિયાના હાથમાં સત્તા હેાવાથી તેના દ્વારા કાઈને અન્યાય ન થઈ જાય અથવા તેમનાથીયે વિશિષ્ટ અને સાચા ન્યાય મળે, ક્ષત્રિયા પોતે સાચા ન્યાયમાં ગફલત ન કરે તેમ જ ક્ષત્રિયા જાતે પણ વિલાસ વૈભવ અને સત્તામદમાં નીચે ન પડી જાય, તેનીચે ચોકી રાખ્યા કરી. પણ સંન્યાસી વર્ગનું પ્રભુત્વ સમાજમાંથી દૂર જંગલમાં રહેવાને કારણે નીકળી ગયું એટલે બ્રાહ્મણે પણ કાં તે સત્તા લાલસાને માગે વળ્યા અને કાં તે ક્ષત્રિય રાજાએ સાથે સાંઠગાંઠ કરી વૈભવ વિલાસમાં લલચાયા. અને બ્રાહ્મણાતુ સાચુ વર્ચીસ નીચે પડી ગયું. યુગપુરુષ શ્રીકૃષ્ણનો કાળ આવા લાગે છે. તેથી તેા મહાભારતનું યુદ્ધ થયું અને બ્રાહ્મણેા કાં તે! સાવ નમાલા પુરવાર થયા. દ્રૌપદીની લાજ સમાજ સામે દુ:શાસને લેવાની નટાઈ કરી. આ કરતાં આનો કડવો નમૂનો ખીન્ને કયા હાય ? Jain Educationa International For Personal and Private Use Only. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ સભાગે ભ. મહાવીર અને ભ. બુદ્ધ આવ્યા અને તેમણે બે વાતે વધુ સિદ્ધ કરી આપી : (૧) સત્તા કરતાં સત્ય મોટું છે અને (૨) આખા સમાજને અહિંસામાં આગળ વધારવામાં સંસ્થાનું મહત્વ સરાસર વ્યક્તિ કરતાં ઘણું મોટું છે. આને લીધે ધમેં સામુદાયિક રૂપ પકડયું અને બાહ્મણ પાસેથી ગુરુપદ નીકળીને શ્રમણવર્ગના હાથમાં આવ્યું. શ્રમણવર્ગ પરિવાજકપણે ગુરુ સહેજે બની ગયે. ‘શાંતિ પમાડે તેને સંત કહીએ સાચા ગુરુનું આ લક્ષણ છે. અથવા ગુરુ એટલે શિષ્યને શિષ્ય એટલે ગુરુના શિષ્યને પણ શિષ્ય. અર્થાત્ ગુરુ પણ નમ્ર હોવા જોઈએ શિષ્ય તો નમ્ર સહેજે હોય જ. ગુરુ અને શિષ્ય બંને ધ્યેયલક્ષી હોય તે સારું નહીં તે – ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ ડૂબે બિચારે બાપ! બટ પત્થર કી નાવ. એમ કંડી બાંધે એવા ગુરુ તે ઘણય મળી રહે છે. શિષ્ય કરવામાં ગુરુની જ્વાબદારી છે ને ગુરુ કરવામાં શિષ્યને પણ તકેદારીની જરૂર છે. ગુરુ તરીકે તેમનામાં અંત:કરણને શુદ્ધ પ્રેમ હવે જોઈએ. જે માણસ ગુરુ તરીકે હોય તે માણસ દંભી ન હોવો જોઈએ, પણ નમ્ર હોવો જોઈએ. અને તે પરખાયા વિના રહેતો જ નથી. આટલું શિષ્ય ખાસ જુએ. વળી શિષ્ય પણ જે ડગલે ને પગલે ગુરુનાં આચરણે જુએ તે સારું ન કહેવાય. પણ મનને પ્રેરણામાં, અને દરવણીમાં બુદ્ધિને રાખી વિચારવું તો ખરું જ. ગુરુ પ્રત્યે શંકાશીલ ન બનવું. પણ ગુરુ જે અ-કાર્ય કરવા પ્રેરવાનું કહે તે એણે એકદમ ઘેરાવું નહીં, પણ તે બાબતમાં ચોકસ કરવું. મતલબ કે આ સ્થળે વધારે જાગ્રત રહેવું. વળી ગુરુ અને શિષ્યને સંબંધ નિર્લેપ રાખવો ને દૂર રહી પ્રેરણું ઝીલવી, નહીં તો રાગબંધનમાં પડી જવાનો મહાભય પણ રહેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ગૌરીવ્રત ગોરીવ્રતમાં ગડબડગોટો મહાદેવને આર્યોએ પિતાના ઈષ્ટ દેવ તરીકે અપનાવ્યા અને બ્રાહ્મણોએ સુધ્ધાં તેમને દેવાધિદેવ માન્યા. ત્યારે મહાદેવનું રૌદ્ર સ્વરૂપ ગૌણ થઈ સૌમ્ય સ્વરૂપ વધુ બહાર ' આવ્યું છે. ગૌરી એટલે પાર્વતી. શંકર ભગવાનનાં તે સતી સ્ત્રી છે. એક પતિવ્રત માટે પ્રયત્ન કરનાર સ્ત્રીઓમાં તે આગેવાન છે. શિવજીના મહાન તપશ્ચર્યાકાળ લગી તે ધીરજપૂર્વક ટકી રહે છે. ગૌરીવ્રત એ એવી સતીના સંભારણનું વ્રત છે. આ કુમારિકાઓનું વ્રત છે. કુમારિકાઓ એકાસને બેસીને મોળું મોળું ખાઈને, આ વ્રત કરે છે; પાર્વતીને પૂજે છે અને માગે છે, “ગર્ભમા ! ગેર્યમા! મને કહ્યાગરો પતિ મળે, સ્નેહાળ નણંદ મળે” વગેરે. પણ બીજી બાજુ તેઓ ફૂટવાની, રોવાની, બિભત્સ ગાળ દેવાની જાણે રીતસરની તાલીમ લે છે. ક્યાં ઉચ્ચ કુટુંબની આદર્શ કલ્પના અને ક્યાં આ બિભત્સ કરુણતાની તાલીમ ! આ બન્ને વચ્ચે કેટલે પરસ્પર ઘેર વિરોધ છે? ક્યારથી આ ગડબડગોટો પેઠો હશે તે પ્રભુ જાણે. પણ આજે તે વડીલો અને ડેસીમાઓ સુધ્ધાં એને સહજ માનીને ચલાવી લે છે. - સાણંદમાં આ વર્ષે આ ગડબડગોટે દૂર કરવાનો પ્રયત્ન થયું. તેમાં જે કે સંપૂર્ણ સફળતા ન મળી, પરંતુ બીજ સારાં નંખાયાં છે એમ માનું છું તે બદલ કાશીબેન, મણિબેન અને મીરાબેન તથા તેમના પ્રયત્નને આવકાર આપનાર બાલિકાઓને હું ધન્યવાદ આપું છું. કારણ કે, તે પ્રયત્ન દ્વારા તેમણે કેટલાંક બેનેને ગરબા, વાર્તા અને રમતના કાર્યક્રમ દ્વારા નવસંસ્કરણની દષ્ટિ આપી. ચાતુર્માસ એને જ ભંડાર છે. ઘણુંખરાં પર્વોમાં જુગાર, અનાચાર, ખાઉં ખાઉં, વહેમ વગેરે ગડબડગોટા પેઠા છે. તે પર્વોનું નવસંસ્કરણ કરી ભારતીય સંસ્કૃતિના નિર્મળ નીરને ગંદુ કરનારાં તત્ત્વોને હટાવવાનું કાર્ય સમાજને દેરનારા લોકે અવશ્ય કરે. હુતાશની અને ગો એ બને તહેવારો આવે ત્યારે હું, ચિંતાતુર બનું છું કારણ કે તે દહાડે આપણી બિભત્સ અને હિંસકવૃત્તિઓને ઉઘાડે છેગે રજૂ કરવાનો બેટો રિવાજ હજુ આપણામાં હસ્તી ધરાવે છે. રાજકોટમાં મેં સાણંદ કરતાં આ પ્રમાણુ નજીવું જોયું. છોકરીઓ દોડે ને બદલે દડો” બોલતી હતી અને ફૂટવાને બદલે તાળીઓ પાડતી હતી. જોકે Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ હાય હાય તે સાથે હતું જ. બિભત્સ ગાળો મેં ક્યાંય ન સાંભળી, ઊલટું મોટેરાં બેને પણ આ દિવસોમાં પૂજન કરવા ઉત્સાહભેર ચાલી જતી જ્યાં ત્યાં દેખાતી હતી. મહારાષ્ટ્રીય બેનાના વતપૂજનના દિવસો યાદ આવે એવું રસમય દશ્ય ખડું થતું હતું. આપણું આવા પવિત્ર અને ઉત્સાહપ્રેરક પર્વોમાં હાય હાયના અને કઠોર વાણીના પ્રયોગો દૂર થઈ જાય તે પર્વો કેવાં દીપી ઊઠે ! _ ચાતુર્માસ [અષાડી પૂર્ણિમાથી કાર્તિકી પૂર્ણિમા ] ચાતુર્માસનો અર્થ ચાર ભાસ થાય, પણુ વર્ષા અને શરદના ચાર માસને જ ચતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. ખૂબી એ છે કે આ ઋતુમાં ધાન્ય પેદા કરવાનો મહાયજ્ઞ મંડાય છે અને પછી પૂરો પણ થાય છે. પાછેત્તરપાક જે કે પછી ઊતરે છે પણ તેય સુધ્ધાં આ ઋતુઓમાં જ વવાઈ તે જવાને જ. ચાતુર્માસની શરૂઆત વૈદિક સંપ્રદાયમાં અષાઢી અગિયારસથી થાય છે અને જૈન સંપ્રદાયમાં અષાઢી પૂર્ણિમાથી થાય છે. આ ચતુર્માસ દરમ્યાન સંન્યાસીઓ મોટે ભાગે એક જ સ્થળે નિવાસ કરી રહે છે. જૈન સાધુએ તે પૂરા ચારમાસ-કાર્તિકી પૂર્ણિમા-સુધી રહે છે, જ્યારે સંન્યાસીઓ પૈકીના કેટલાક બે માસ રહે છે. વૈદિકે અને જે વર્ષો અને શરદમાં તપશ્ચર્યા–ઉપવાસાદિ કરે છે. સામાન્ય રીતે જેમ ચોમાસામાં શરીરને ઉપયોગી એવાં અન્નવસ્ત્ર માટે જેમ કૃષિકારે સમાજની સેવાયજ્ઞમાં લાગી જાય છે, તેમ સાધુસંન્યાસીઓ અને ઉપદેશકારે સંસ્કારશિક્ષણ માટેના સમાજસેવાયજ્ઞમાં પરોવાઈ જાય છે. કેટલાક વળી આઠ માસ સુધી થએલે શક્તિનો વ્યય પુન: સંચિત કરી લેવા માટે અધ્યયન, ધ્યાન, નિવૃત્તિ, એકાંત વગેરેમાં જાઈ જાય છે. દિવાસે [અષાઢી અમાસ ] દિવાસાને તહેવાર એક રીતે પર્વના સો દહાડાને પુરગામી પર્વ દિવસ છે. દિવા+=દિવાસો. અષાઢી અમાસ પછીથી ઠેઠ કાર્તિકી એકાદશી પર્યત સે દિવસો. નું પઝૂમખું. આ દિવસમાં બેને રાત્રી જાગરણ કરીને રાસો દ્વારા સંસ્કારસિંચનનું કામ કરે છે. જોકે આ રાત્રી જાગરણમાં પણ જુગાર, ઠઠ્ઠામશ્કરી, શૃંગારગીતો વગેરે દ્વારા સેળભેળ થયેલા કુસંસ્કારો પર જાગૃત ચેકીની જરૂર તો છે જ. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ 1 ઘરે આઠમ | બળેવ : શ્રાવણી પૂર્ણિમા H કૃષ્ણ જયંતી શ્રા વ ણુ મા સ ધરો આઠમ શ્રિાવણ સુદ આઠમ) શ્રાવણ માસ પુણ્યશાળી છે, કારણ કે તેમાં બધા ધર્મોના તહેવારો આવે છે, જેવા કે જૈન ધર્મનાં પર્યુષણ, શ્વેતાંબર સ્થાનકવાસી અને શ્વેતાંબર મંદિરમાર્ગ તથા દિગંબરમાં પણ પજુસણને સ્થાન છે જ. તે જ પ્રમાણે બૌદ્ધ ધર્મ તેમજ વૈદિક ધર્મનાં કૃષ્ણ જયંતી પર્વ પણ આ જ માસમાં આવે છે. તે રીતે આમાસ પવિત્ર ગણાય છે. આપણા દેશમાં ધરોની વનસ્પતિએ ઠીકઠીક ફાળો આપે છે. અને એ કારણે એનું પણ સ્મારક થાય એ ખોટું નથી. વાસુદેવે ઈકને બદલે ગોવાળીઆએ પાસે પર્વતને પુજાવ્યો હતો. પર્વત એટલે ઔષધિભંડાર. ઔષધિ ખોરાક આપી જેમ શરીરને પોષે છે, તેમ શરીર બગડે તો બગાડ પણ દૂર કરે છે. પશુધનને પોષવાનું અને તંદુરસ્ત રાખવાનું કામ ઘાસ કરે છે. સામાન્ય રીતે ઋષિમુનિઓનાં આસનોમાં પણ એને ઉપગ સહેજે થતો હોય છે, અને હજુયે સ્મારકરૂપે લગ્ન અથવા એવા એવા મંગલ સમારંભમાં રાખવામાં આવે છે. શ્રાવણી પૂર્ણિમા-બળેવ શ્રાવણુ પૂર્ણિમા એ ત્રણથર તહેવાર છેઃ (૧) જનોઈ બદલવાને દિવસ, (૨) રક્ષાબંધનના દિવસ અને (૩) સમુદ્રપૂજનને દિવસ. (૧) માનવજાતને મોટો વર્ગ જન્મથી જ સંસ્કારપૂર્ણ નથી હોતો, એટલે હિંદના ઋષિમુનિઓએ સંસ્કારદીક્ષા માટે પ્રજાને દોરી છે. જિનો અર્થ બ્રાહ્મણ નહિ પણ સંસ્કાર પામેલ કઈ પણ જાતિને પુરુષ. આજે એ દ્વિજનું સંસ્કાર સ્મારક-પર્વ છે. હાલના સમયમાં જન્મગત વર્ણ વ્યવસ્થા નિષ્ફળ નીવડી છે. હિંદ પણ વર્ષોની ગુલામીમાંથી આઝાદ બન્યું છે; એટલે આ જનોઈના ત્રાગડાઓ બદલાવવાના ચિહ્નમાંથી માત્ર અમુક વર્ગે નહિ પણ આમપ્રજાએ પિતાનાં નીતિ અને સદાચાર સુધારવાની પ્રેરણું ઝીલવાની છે. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ (૨) હિંદની સ્ત્રી જાતિના ગૌરવને આ મહાન દિવસ છે. સ્ત્રીઓ આજે પિતાના પતિ, પુત્ર, ભાઈ વગેરેને રક્ષાચિહ્ન મોકલે છે. ઇંદ્રાણીએ ઇંદ્રને રાખડી મોકલાવી તેના સંભારણાનો આ દહાડો હોય કે કુંતીમાતાએ પુત્રને મોકલાવેલી રાખડીને આ દિવસ હોય, એની ચર્ચામાં પડવાની જરૂર નથી. બહેનોમાં સામર્થ્ય છે, તેમ કોમળતા પણ છે. સંકલ્પ–બળનો વારસ તો તેમનામાં છે જ. માત્ર એમણે આટલું ભારપૂર્વક સમજવાનું રહે છે કે, હવેનું એમનું ક્ષેત્ર રાંધણિયાની ચાર દીવાલ પૂરતું કે નાનકડા કુટુંબ જેટલું જ નથી, પણ એ રાષ્ટ્ર અને વિશ્વ, સુધી પહોંચે છે. ક્ષેત્રમાં વૃદ્ધિ થાય છે એટલે સ્ત્રીઓએ જાતના અને સમાજના ગુણો વધારવા જ રહ્યા. (૩) આપણાં જહાજે હિંદની સંસ્કારિતાનો વાવટો લઈ એને દૂર દેશાવરમાં પ્રચારતાં. હિંદના વેપારીની સાખ દેશેદેશમાં હતી. પં. જવાહરલાલે આઝાદીની ઉષા ટાણે ગયા વર્ષે રાષ્ટ્રધ્વજને અશોકચક્ર માટે આવી જ આગાહી ઈરછી હતી. દરિયાની સફરથી સાહસ, દેશદેશાંતરના સંબંધ અને અરસપરસ સંદેશા ને સહાય પહોંચે છે. એ બધું જોતાં હવે તે રૂચિને જગાડવાની ખાસ જરૂર છે. દેશવિદેશનું પર્યટન પૈસા ખાતર જ કરનાર માણસ ગમે તેટલાં નાળિયેરેથી જે પણ તે સમુદ્રપૂજન સાર્થક નથી. એ પર્યટન તે સંસ્કારીપણું અને ઉપયોગીપણું પોષવા અને પ્રચારવા માટે જ હોઈ શકે. 38 કૃષ્ણ જયંતી [શ્રાવણ વદ આઠમ આજને દિવસ કૃષ્ણ યંતીને છે. એટલે પ્રથમ જયંતી વિષે થોડું કહું : To conquer જિતવું તે. જે જયનું જીવન જીવી ગયા હોય તેમના વિજયી જીવનને સંભારીને આપણે હવે એ માર્ગે જવાને સંકલ્પ કરીએ તો તે જયંતી ઊજવી સાર્થક ગણાય. જેની જયંતી આપણે ઊજવવા માગીએ છીએ તે કોણ હતા ? તેમને જગતની સાથે પરલૌકિક અને ઐહિક સંબંધ શું છે ? તે પિકી હું આંહીં માત્ર ઐહિક સંબંધની ઘટનાઓ કહેવા માગું છું. એટલે કે દેવી ઘટનાઓથી દૂર રહી વાત કરીશ. મારો નમ્ર મત એ છે કે મહાત્માઓના . જીવનમાં ભાગવતી ભાગ હોય જ છે, પણ ભાગવતી ઘટનાઓ ઉપર અતિશયોક્તિનો સંભવ હોવાથી તેમને આપણે જુદી પાડીએ છીએ. સારાંશ કે કૃષ્ણને જ્યારે પરમાત્મા કપીએ છીએ ત્યારે અંતર પડે છે. વ્યાસજીએ એ અંતર Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સાંધવા માટે ખૂબ જ પ્રયાસ કર્યાં છે, કે જેથી આપણને તેમાંથી સુંદર આદશ લેવાનો મળે અને આપણે તે માગે પ્રેરાઈએ. જેમ કૃષ્ણ નાના હતા, ખેલતા હતા, તેમ આપણે પણ ખેચ્યા છીએ, તેમણે દૂધ પીધેલું. ભોજન કરતા વ્યવહારમાં પડયા હતા એમ આપણે જોઈએ અને એમના જીવન તરફ પ્રેરાઇએ તેા તેથી ખૂબ રસ લઈ શકીશુ . હવે એમના જીવન અંગે કહ્યું : આ ભારતવર્ષમાં મુખ્ય ત્રણ ધર્માં થઈ ગયા. (૧) વૈદિક ધમાઁ (૨) જૈન ધમ' (૩) ખૌદ્ધ ધર્માં, બાકીના બીજા ધમેર્યાં બહારથી આવેલા છે અને કેટલાક છે તે મૂળની શાખારૂપ છે. તે ત્રણ ધૂ'માં ચાર મહાન પુરુષા થયા છે (૧) વૈદિકધમ : રામ અને કૃષ્ણુ. (૨) જૈનધમ : તીથકર મહાવીર. (૩) યુદ્ધધર્મ' : મુદ્દે અથવા શાકસિ. આ ચાર પુરુષ। પૈકીના આ એક કૃષ્ણ છે. તે વસુદેવના પુત્ર હતા. હવે તેમનું જીવન તપાસીએ. તેના બે ભાગ પડાય : (૧) પૂર્વાધ : બાળપણનો રસિક ભાગ ભાગવતમાંથી મળે છે. (ર) ઉત્તરાધ : ઉત્તરાધનું નક્કર જીવનઘડતર મહાભારતમાંથી મળે છે. તેમાં પણ ગીતા એ તે એમના આધ્યાત્મિક જીવનનુ પારદર્શીક દોહન છે. કૃષ્ણ કેવા હતા એ ગીતા પરથી કલ્પી શકાય તેમ છે. શ્રીકૃષ્ણ એ દેહધારી તરીકે એક મહાત્મા હતા, યુક્ત યોગી હતા. એટલે જ એમને પરમાત્મ કાટીને સાક્ષાત્કાર અનુભવગત હતા. પણ તે અનેક જન્મના પરિપાક હતા. આવા પુરુષો જન્મ ધરે છે ત્યારે તેમનો જન્મ કષ્ટમયપ્રસંગે ચાય છે. ગીતા જેમ કહે છે તેમ યદા યદાહિ ધર્માંસ્ય......છે.' પરિત્રાણાય સાધુનામ્...તે સામાજિક રાજકીય અને ધાર્મિક રીતે જોઈએ તેા ભારતનુ જીવન એવી કષ્ટમય રીતે પસાર થતું હતું કે તે વખતે એવી વિભૂતિની જરૂર હતી. કાલિદીના પાણીમાંથી રાત્રે ચેકી વટાવીને વ્રજમાં લઈ જવાને તેમના ખાળજીવનમાં કેટલી સંકટગ્રસ્ત સ્થિતિ હતી તેનો ખ્યાલ આપે છે. ‘મુશ્કેલી જ મહાપુરુષાતે જન્માવે છે, મહાત્મા માઝીઝને વહેતા પ્રવાહમાં પેટીમાં મૂકવામાં આવ્યા હતા. આવી રીતે દરેક મોટા પુરુષને બાળપણથી જ કષ્ટમય જીવનમાંથી પસાર થવાનુ હોય છે, Jain Educationa International For Personal and Private Use Only. Page #70 -------------------------------------------------------------------------- ________________ આ રીતે તેઓ વ્રજમાં નંદ યશોદાને ત્યાં ઘેર મુકાય છે. દેવકી જેવાં માતાજી કેવાં દુઃખી થયાં હશે, તેમનું માતૃહૃદય કેટલું ઘવાયું હશે, કંસ તે નિમિત્તમાગ છે. દેવકીના બાળકને જોવાનું સુખ અને સૌભાગ્ય, દેવકીજીને બદલે યશોદાને મળ્યું. એમ એ વ્રજમાં ઉછરે છે. ત્યાં પર્વતની હવા, ચારે બાજુ લીલાંછમ ખેતરે અને જમીનો, ખળખળ વહેતાં ઝરણાં અને ગાયનાં જુથ વગેરેમાં તે ખડતલ બને છે. એ શિશુ જરા મોટે થાય છે તેમ તેમ ગોવાળ સાથે રમવા જાય છે. ઉઘાડે ડીલે ! એને શરદી શી ? જનની જણજે ભક્તજન કાં દાતા કાં શૂર આ રીતે એ ભારતવર્ષનું સંતાન એટલે “નિર્ભયતાની મૂર્તિ વીરતાની પ્રતિમા. એવું એનું જીવન બંધ આપે છે. કારણ કે તેમને માખણ ખાવું તે સહજ વાત હતી, પીડે મોંમાં મૂકતા હતા. દૂધ, છાસ, મલાઈ અને માખણથી શરીર સુદઢ બને તેમાં નવાઈ શી ? વ્રજવાસીઓ એમને દૂધ માખણું વગેરે ખવડાવે છે. આવી રીતે નંદને ત્યાં એ દુલારે મોટે થાય છે. તે છાનોમાનો ગોપીઓને ત્યાંનાં દૂધ માખણ ખાઈને હેરાન કરે છે. ગોપીઓ યશોદા પાસે ફરિયાદ માટે જાય છે. ગોપીઓ પણ પ્રેમપાન કરે છે, કરાવે છે ત્યાં તેઓ કુદરતી જીવન ઉપર જીવે છે. મહંત થાય એવી એમની જીવનચર્ચા તો રાજા થયા ત્યારે પણ હતી. શરીરનો બાંધે વ્રજમાં ઘડાયો હતો. ક્યાં એ વ્રજની હાથિણી જેવી ગાય! હિંદુસ્તાનમાં કરેડે ગાય હતી. પણ હાલ બહુ જ થોડી છે. એવી ગાયો તે રાજ થયા પછી બ્રાહ્મણને હજારે દાનમાં આપતા. હાલ ભેંસ બહુ નજરે પડે છે. પણ ગાયની શી દશા થાય છે એ કેણ જુએ છે ? પહેલાંના જેવું ગામોનું સ્થાન અત્યારે ક્યાં છે ? જેને સત્રો ઉપાસક દશાંગસૂત્ર માંહેલા શ્રાવકને ગોકુળમાં તે વખતે. ૨૦, ૩૦, ૩૫ કે ૪૦ હજાર ગાય હતી. બીજા પણ દરેકને ઘેર એક કે તેથી વધારે ગાય તો જરૂર હતી. હવે ધીરે ધીરે એ સ્થિતિ બદલાઈ ગઈ છે. હાલ ગાય દુર્લભ થઈ ગઈ છે. શ્રી કૃષ્ણજી, માખણચોર કહેવાય છે, ગેવિંદ, ગોપાળ કહેવાય છે પણ એમને ભજનારા ગાયનું લક્ષ જ ભૂલી ગયા છે. ગાયને પૂજ્ય માને છે, પણ એ પૂજ્યની દશા શી છે એને ખ્યાલ એ ભાગ્યે જ કરે છે. વનસ્પત્યાહારી માટે ગાય એ તો અમરવેલ છે, તેમનાં દૂધ, દહીં, છાસ મલાઈથી પૌષ્ઠિક ત અને સાત્વિક ભાવના મળે છે. હિંદના વડવાઓએ ગાયમાતાને કેલ આપેલો કે “અમને તું પિષ, અમે તને પિવીશું. તું પૂજ્ય છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ C ૬૨ ‘ ગૌબ્રાહ્મણ પ્રતિપાલ ’ એમાં પણ માય પહેલી છતાં આજે એ ભવ્ય ભાવના આત્મા ભુલાઈ ગયા, શ્રીકૃષ્ણના જીવનમાંથી પહેલા માધ એ મળે છે કે ખડતલ શરીર બનાવે! અને એ સારુ ગાયાનાં ગાકુળા, ફરીથી આર્યાવૃત્ત થાય એવું આચરેા. પરોપકાર અને પ્રેમ ગાવાળીઆ સાથે એ ગાયા ત્યારે છે, તમહેનત કરે છે, ભાઇચારો પાથરે છે. ગાવાળા સાથે નાસ્તા કરે છે, રોટલા, છાશ કેરડાંનું અથાણું એ એમની સરસ ઊજાણી, ચોમેર પ્રેમ અને મિત્રતાનું સામ્રાજ્ય ફેલાવે છે, એ પ્રેમ એની વાંસળીના ગાનમાં મૂર્તિમંત બનતો. ગાવાલા કહેતી કે ઃ કાનૂડા તારી વાંસળી રે, અમને દુઃખડાં દિચે છે દાડી દાડી' કયાં દુ:ખ ? પ્રેમની ભ્રૂખનાં ? એ પ્રેમ કેટલે દિવ્ય ! એમની બંસીથી જમનાનાં નીર થંભી જાય છે. એવી એ સંગીતની અંધારી રાતે એ મધુર સ્વરમૂર્તિએ ખડી કરે છે. વાંસળીમાં શું હતું ? પણ ? એકાગ્રતામાં હતું તેથી જ આત્મરસ ઊતરતા. કલ્પના તે કરા; એ ભાંગ્યાના ભેરુ હતા. તેમની વાંસલડીથી વ્રજ ગાંડું બન્યું હતું. ગામડાનાં માણસો અનઘડ હશે એ ખરું, પણ તેમનાં હૃદય અનઘડ ન હતાં. હૃદય હૃદયને સાક્ષી પૂરે છે, એટલે એ બાલકૃષ્ણ પાછળ ગાંડા બન્યા. એક પ્રસંગે ઇંદ્રયજ્ઞના સંબંધમાં એમણે નંદબાવાને કહ્યું, પરાક્ષને પૂજવા કરતાં પ્રત્યક્ષને પુજવુ જોઇએ, ગાય, બ્રાહ્મણ અને પર્વતને માનીએ. ીજાને શા માટે ? આ પરથી તે કાળે ભારતમાં જંગલો હતાં અને લાકડાં સહુને સહેજે મળતાં. કત્યાં તે સ્થિતિ અને કથાં આજની સ્થિતિ ? ત્યારે મેમાં માગ્યા વરસાદ વરસતા. આજે જગલે તારાજ થઈ ગયાં અને અગનગાડી આવી. જ્યારે ગાડી ન હતી ત્યારે લોકો ગાડામાં જતા, નદીનીર આવતાં ત્યાં એસી ટી`મણુ કરતાં, ગામડાંની સંસ્કૃતિના લાભ મળતો. આ ગ્રામજને ગાંડાતુર શાથી હતા ? પ્રેમથી. અને પ્રેમ પણ કેટલા પરોપકાર પૂર્ણ ! દ્ર મુશળધાર દૃષ્ટિ છેડે છે, વ્રજ ડૂબાડૂબ થાય છે. કિશાર શ્રીકૃષ્ણ એની વહારે ધાય છે. અને ગેાવનને ઉપાડી વ્રજને નીચે મૂકે છે. આ ઘટનામાં અલૌકિકતાના ભાગ દૂર રાખીએ તેાય એટલું તેા છે જ કે તેમણે વ્રજને સારુ પોતાનું બળ ખચી નાખ્યુ. જે પ્રેમમાં સ્વાત્યાગ છે તે જ સાત્વિક પ્રેમ છે. આ પરથી આપણા અને ગામડાતા પ્રેમ પારસ્પરિક કેવા હોવા જોઈએ એ છે. હવે ઉત્તરાધ` તરફ વળીએ. આદર્શ મળે Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ તેઓ જ્યારે રાજકારણમાં પડે છે ત્યારે તેમને વ્યવસાય વધી જાય છે ત્યારે પણ તેઓ બાળપણના પ્રેમાળ સંબંધોને ભૂલતા નથી, ઉદ્ધવજી તે તેમના મિત્ર અને ગૃહસચિવ. એમને તેઓ વ્રજમાં સંદેશો આપીને મોકલે છે. તેઓને એ બધું દશ્ય યાદ આવે છે. અને આંખમાં હર્ષાશ્રુઓ આવી જાય છે. તેઓ દ્વારકા, ગોવાળીય–ગેવાળ અને હસ્તિનાપુરનાં દશ્યોમાં અને ત્યાંનાં દશ્યમાં કેટલું અંતર ભાળે છે? ક્યાં ઉપરનો શિષ્ટાચાર અને કયાં હૃદયની પ્રેમભાવના ! આ તેમની અનાસક્તિનો પુરાવો છે. ગોપીઓના પ્રેમમાં પણ વેરાગ કેટલો? ચિતડું મારું ચારી લીધું રે, વહાલા હેતે જ! હરિ નામ, કૈક કામણિયાં એલી કુબજાએ કીધાં, ભેળા છે ભગવાન એમની નિર્લેપતાના બીજા પ્રસંગો પણ જોઈએ. સુદામા આવે છે. ક્યાં એ ચિંથરધારી ભિક્ષુક અને ક્યાં રાજા શ્રીકૃષ્ણ. છતાં હેતે ભેટે છે. ચરણને પખાળે છે, સાંદિપની ઋષિના આશ્રમનાં સ્મરણો યાદ કરે છે, કે એ નિસ્પૃહ સંબંધ ! સત્યભામા, રુકિમણી જેવી રૂપરાણુઓ વચ્ચે બેઠેલા શ્રીકૃષ્ણ સુદામાના પૌંઆ લે છે. આ ઉપરથી મૂળ તેઓ કેવા હતા ? તેને ખ્યાલ આવશે. રાજકાજના પ્રસંગમાં ઉપરથી તો તેઓ જાણે પ્રપંચમાં ભળતા હોય તેમ દેખાય છે. છતાં અંતરથી કેટલા નિર્લેપ છે તે બેએક ઘટનાઓથી સમજાશે. જ્યારે ભારત ઉપર આફતનાં વાદળાં વરસી રહ્યાં હતાં, દુર્યોધન ગર્વની ટોચે ચડ્યો હતો, ભયંકર યુદ્ધના ભણકારા થતા હતા તે વેળા માનવ સંહારક યુદ્ધ ખાળવા માટે પોતે જાતે પાંડવના દૂત બની હસ્તિનાપુરમાં જાય છે. દુર્યોધને દબદબા ભરેલી તૈયારી કરેલી ત્યારે તેઓ સાફ કહે છેઃ રાજકુમાર ! અત્યારે તું અને હું સંબંધીને નાતે નથી મળતા પણ હું અજુનના દૂત તરીકે એ નાતે તને મળું છું. મારે એ સ્વધર્મ છે કે એ કાર્ય માટે પહેલું કરવું. તેઓ દુર્યોધનના સન્માન અને મેવા તજી વિદુરને ત્યાં ચાલી ચલાવીને જાય છે. કેટલી ત્યાગવૃત્તિ ! કેટલું ફરજનું જાગૃતભાન ! દેશના અને સમાજના નેતાઓને આમાંથી ધડે મળશે. તેમણે પોતાના અંગત સંબંધે અને સંસ્થાના સંબંધે વચ્ચે ક્યાં અને કેવી રીતે વર્તવું ઘટે તે શ્રીકૃષ્ણના જીવનમાંથી તેમને મળી રહેશે. બીજો પ્રસંગ એ છે કે એની વિષ્ટિને ઠોકર મારનાર, હડહડતું અપમાન કરનાર દુર્યોધન પણ જ્યારે શ્રીકૃષ્ણની સહાય માગવા જાય છે, તે સમયે અર્જુન પણ પહોંચે છે. શ્રીકૃષ્ણ હસીને ન્યાય તેળે છે અને કહે છે : અજુન ના છે. એમને પહેલે પસંદગી કરવાનો અધિકાર છે. મારી પાસે બે ચીજ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪ તમે બે લેનાર છે. મેલા : ‘એક બાજુ હું' અને ‘બીજી બાજુ મારું સૈન્ય’ જે તે એક પસંદ કરે. અજુ નને પણ બીજુ શુ જોઈતુ હતુ ? એક જ શ્રીકૃષ્ણ બસ હતા. દુર્યોધનને સૈન્ય નેઈતું હતું. તે તેમને પણ મળ્યું. મતલબ કે એક બાજુ સત્યબળ બીજી બાજુ સંખ્યાબળ. એ બેમાંથી એકે એક લીધુ ખીનએ બીજું લીધું. અહીં શ્રીકૃષ્ણની નૈતિક-દષ્ટિ, કમકુશળતા, સ્થિરબુદ્ધિ, વિરાધી પ્રત્યે પણ સામ્યવતન દેખાઇ આવે છે. (૧) એમના વિશાળ જીવનમાંથી ગ્રામ્ય સંસ્કૃતિ પ્રેમ (ર) ગાયેતુ' પાલનપૂજન. (૩) ગ્રામવાસીઓના મીઠા હૃદય સંબંધ (૪) સ્વાર્થ ત્યાગ (૫) સૌજન્ય સમાજ અને રાજનીતિમાં પણ સત્ય પ્રેમ અને ન્યાયને સુંદર સુમેળ એવું ઘણું જ તારવી શકીએ છીએ. એ રીતે જ એ ભારતના શ્રેષ્ઠપુરુષ છે. જૈન સૂત્રેામાંના આવતી ચાવીસીના એ તીયકર ભગવાન છે. એમ સૌ ભારતવાસીઓના એ હૃદયપ્રેમપાત્ર પુરુષ છે. દર વર્ષે ગાકુલ અષ્ટમીએ એમની જન્મજ્યંતી ઉજવાય છે. એ યતીને ખરા અથ તે ત્યારે જ સરે કે જ્યારે એમના જીવન પ્રસંગોમાંથી મધ લઈ આપણા પેાતાના જીવનમાં તેને વણવા પ્રયાસ કરીએ. (‘પ્રશ્નોત્તરી અને પ્રાસ ંગિક’માંથી) (૧૯૪૦) વસુદેવ સુત દેવ કૃષ્ણ ચાણુરમનમ ધ્રુવકી પરમાનંદમ્ કૃષ્ણ વદે જગદ્ગુરુ Jain Educationa International For Personal and Private Use Only. Page #74 -------------------------------------------------------------------------- ________________ H રાષિપંચમી 1 પજુસણ 1 રેટિયા બારસ : ગાંધી જયંતી ભા ૬ ૨ વા ત્રાષિપંચમી [ભાદરવા સુદ ૫] આ દિવસે સામા નામનું ખડધાન્ય ખાવાનો રિવાજ પ્રચલિત છે. મતલબ કે, વાનપ્રસ્થ થયેલા ઋષિઓ આવા ધાન્ય અને સુલભ કળથી આખી જિંદગી ગુજારે તે આપણે નવું ધાન્ય ખાતાં પહેલાં આ ખડ ધાન્યને એક દિવસ પણ ઉપયોગ કરીએ એવી સમાજની કલ્પનામાંથી આ વ્રત આવ્યું હોય એમ લાગે છે. આ દેશ ઋષિમુનિઓના પૂજક દેશ છે. એને આદર્શ “ત્યાગપૂર્વક ભેગ” એ છે. વધુમાં વધુ આપવું અને ઓછામાં ઓછું લેવું એના સ્મારકરૂપે નક્કી થયેલો આ દિવસ ઋષિપાંચમ તરીકે મહત્ત્વને છે. કેટલીક બહેને આ પર્વને રજસ્વલા ધમની ચૂકના પ્રાયશ્ચિત્તરૂપે પણ પાળે છે. જો કે આજે તો એ અશુચના ચાર દિવસ પાળવાને રિવાજ ધીમેધીમે ઓછા થતા જાય છે, અને ખાસ કરીને શિક્ષિત અને પોતાની જાતને સુધરેલી માનતી બહેને તે તે પાળતાં જ નથી. મને લાગે છે કે આ દિવસે પાળવામાં બહેનનું ને સમાજનું બંનેનું હિત છે. તે દિવસોમાં જે અશુચિ-દ્રવ્ય બહાર વહે છે તેમાં એવાં જતુઓ હોય છે કે, જેની અસર ભોજન વગેરે વસ્તુઓ પર પડે છે. આના પર પશ્ચિમમાં પણ પ્રયોગો થયા છે અને ફૂલ ઉપર રજસ્વલાની અસરને અભ્યાસ કરતાં જણાયું છે કે તેમાં વહેતાં અશુચિ દ્રવ્યોને કારણે પ્રથમ દિવસની રજસ્વલાની અસરથી કુલ જલદી કરમાઈ જાય છે, બીજા દિવસની રજસ્વલાની અસર ઓછી Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને ત્રીજા દિવસની તેથીય ઓછી થાય છે. આપણે ત્યાં પણ વર્ષને માટે ભરી રાખવાના પદાર્થો-અથાણ, પાપડ વગેરે પર છાંયે ન પડી જાય તેની કાળજી રાખવામાં આવે છે. એટલે શુદ્ધતાની દષ્ટિએ કાળજી રાખવી એ જરૂરી છે. બીજુ એ દિવસમાં બહેનને આરામ મળે તે પણ ખાસ જરૂરી છે. જે કે આજે તો બને છે ઊલટું. ઘરનાં બધાં જ વાસણો, કપડાં એને જ ધોવાનાં હોય. ફક્ત રસોઈમાંથી જ બાદ. વાસ્તવમાં તેને આરામ મળે અને કાંઈ સુંદર વિચારી શકે એવી તક મળવી જોઈએ. તે દિવસોમાં ગરમ ઊનના ધાબળા કે કંતાનનાં ગોદડાં જ વાપરવાનું કહેવામાં આવ્યું છે. સ્વચ્છતાની દષ્ટિએ ઊન અશુચિ જંતુ જલદી ગ્રહણ કરતું નથી. શારીરિક દૃષ્ટિએ પણ આ સારું છે. ઊન અને કંતાન વગેરેની ગરમીને કારણે જ સંપૂર્ણ રીતે વહી જાય અને અશુદ્ધિથી વહી જવાની અપૂર્ણતાનાં દર્દોમાંથી બચી જવાય છે. ચોથું અને અગત્યનું કારણ એ છે કે તે દિવસોમાં સ્ત્રીને યા પુરુષને વિકારે ઊઠે અને જે સંભોગ કરવામાં આવે છે તેમાંથી ગોરિયા જેવાં ભયંકર દર્દો નીપજવાને ભય રહે છે. આ દષ્ટિએ અમોને લાગે છે કે, સ્વચ્છતાના, સ્વાસ્થના અને પતિપત્ની વચ્ચે સ્પર્શના નિયમો પળાય એ સમાજ અને બહેનોને પિતાને માટે જરૂરી છે. શિક્ષિત બહેનો આ અંગે વિચારે અને અંધઅનુકરણથી બચે. જરૂર એમાં જે જડતા આવી ગઈ હોય તે દૂર થવી જોઈએ, પણ સંશોધનને અંતે જે સારું હોય તે તે સ્વીકારવું જ જોઈએ. પસણ પરમ પર્વ : પર્યુષણ પર્યુષણ એ જિનોપાસક સાધકનું પરમ પવ છે. સાધકનું પર્વ એટલે સાધનાની સુવર્ણ પળ. આત્માની નિકટતા પ્રાપ્ત કરવી એ આ પર્વને મહિમા છે. મંગળ મહત્સવ મંગળતા જ માગે છે. ધર્મ એ પરમ મંગળ છે. વિભાવથી સ્વભાવ તરફ-પર ઘરથી નિજ મંદિર તરફ વળવું એ સદુધમનું રહસ્ય છે. નિજ વતન તરફ વળતા વટેમાર્ગુની–અહો કેવી પ્રસન્નતા ! અહે કેવી રસિકતા ! Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ પ્રસન્નતા, સાચી રસિકતા જન્માવે તે ધર્મ. રસિકતા અને પ્રસન્નતા ક્યાંથી મળે ? આત્મનિમજજનાથી. એટલે જ પર્યુષણ પર્વ આત્મનિમજજનાની વિમળ સરિતા છે. એ દ્વારા પરમ આત્મસ સિંધુનાં દર્શન થાય છે. પર્યુષણ પર્વ પર્યુષણનું પર્વ સામાન્ય રીતે જૈનોના સર્વ ફિરકાઓને માન્ય પર્વ છે. આખા વર્ષમાં જે ભૂલ થઈ હોય એ બધી નાની મોટી ભૂલને શોધીને વ્યક્તિઓ અને સમાજે આજે સાફ કરવાની છે. આત્મવિકાસ સાથે વિશ્વવિકાસના ભાગે કૂચ કરવાની છે. એ માર્ગમાં ઉપયોગી થાય તેવાં થોડાં સૂત્રો અહીં ટાંકું છું. (૧) ત્રણે (શ્વેતાંબર, મંદિરમાગી, દિગંબર અને . સાધુ માગ) મુખ્ય અને બીજા પેટા ફિરકાઓ! તમે બધા એક માધ્યમિક સંસ્થા રચી કેંદ્રિત બનો. (૨) કયો ફિરકે જને, સાચો અને ઊંચે એવા ખ્યાલ ન રાખતાં લઘુતા જાળ. (૩) જૈન એ કેમ કે જાતિ નથી પણ વિકાસની ગ કક્ષા છે. (૪) કુરાન તથા બાઈબલથી માંડીને વૈદિક અને બૌદ્ધ સાહિત્યને પણ જેને અપનાવવું જોઈશે, કારણ કે તે સ્વાવાદ અને સૂક્ષ્મ અહિંસામાં માનનારા દર્શનને અનુયાયી છે. (૫) સંખ્યાલોભ, હાલેભ, મમત, વેશપૂજા, ધનપ્રતિષ્ઠા વગેરે જૈન તરીકે ઓળખાતા લેકમાં શેભે જ નહિ. (૬) કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, સંસ્થાઓ તથા વિશ્વરાષ્ટ્ર સુધી જેને જે મહત્વને ફાળો આપવાનો છે, તે ગુણુપૂજા દ્વારા પિતાના અંગત અને સમાજગત વિકાસથી જ આપી શકે, બીજા કશાથી નહિ. જેનસમાચબાનાં સૂચનો પર્યુષણના દિવસે તે જૈન સાધકના મહાપર્વના દિવસે છે. ચાતુમાસના એકસોવીસ દહાડા પૂરા હોય તો ઓગણપચાસમે દિવસે સંવત્સરી આવવી જ જોઈએ, એ જેને સૂત્રોમાં ઉલ્લેખ છે. સંવત્સરી પહેલાંના સપ્તાહથી પયુષણ પર્વ આરંભાય છે અને સંવત્સરીએ ખતમ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ આ આઠ દહાડામાં વ્યક્તિ અને સમાજ બંનેની સમાલોચના થાય એ જ એ મહાપર્વને ઉદ્દેશ છે. પંદરમી ઓગસ્ટથી હિંદ આઝાદ થાય છે. તૂટી ફૂટી પણ આ અહિંસાની જ જવલંત સિદ્ધિ છે. જૈન ધર્મ અહિંસાની પૂજામાં માનતો આવ્યો છે. એટલે એ જવલંત સિદ્ધિને યશ સાચા જૈનને ફાળે જાય તેમાં કશું જ ખોટું નથી. કહેવાતા જૈનવર્ગમાંથી પણ સાચા જનો નીકળ્યા હશે. પણ હવે તે કહેવાતા જૈનોએ સાચા જૈનોને માર્ગે જવું જોઈએ અથવા તે જનના બિરુદને છોડી દેવું જોઈએ. આ બેમાંથી પહેલી પસંદગી કરનારે કેવી રીતે વર્તવું જોઈએ તે અંગેનું સૂચન આજે પર્યુષણ પર્વની સમાલોચનાને ટાણે ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક બનશે એ અપેક્ષાએ અહીં એ (સૂચન) (૧) મિલો અને એવાં જ મહાયંત્રોને સમર્થન ન આપવું કારણ કે એમાં મહાન આરંભ છે અને મહાનહિંસા છે. જેનો જૈન ધર્મમાં ખુલે ખુલ્લો વિરોધ છે. (૨) ખેતી અને ગોપાલન તરફ વળવું અથવા એટલી હદે ન પહોંચાય તે ખેડૂત, શ્રમજીવી અને ગોપાલકોને નાણું, બુદ્ધિ, લાગવગ તથા ધનની મદદ કરવી. મહારંભમાંથી અલ્પારંભ તરફ જવાને આ એક માત્ર માર્ગ છે. આથી જ દશપાલક સૂત્રમાં હજારો ગાયાના પાલનની સ્પષ્ટ બીના શ્રાવકો માટે આવે છે. (૩) યંત્રોનો ગુલામ બને તેવાં યંત્રોની ગુલામીમાંથી માણસને છોડાવવો. સંગ્રહ ખાતર સંગ્રહ નહિ પણ સેવા કાજે એને ઉપયોગ કરવો એ જ અમચ્છને પ્રત્યક્ષ ઉપાય છે. શ્રીમંત નાણું પિતાનાં નહિ પણ સમાજનાં છે એમ માનીને તેને કોઈ જૈનથી વ્યાજ ઉપર તે જિવાય જ નહિ; જોઈએ તે કરતાં વધુ મકાન પર હક રખાય નહિ અને ધર્મ કે કેમને નામે ભેદભાવ પિલી શકાય નહિ. (૪) સ્વપતિ કે સ્વપત્નીમાં પણ મર્યાદા બહાર મૈથુન માર્ગે જવાય નહિ. સંતતિ હદ બહાર વધવા દેવાય નહિ. જે સમાજમાં પતિના અવસાન બાદ પત્ની બીજો પતિ ન કરી શકે તે સમાજમાં પત્નીના અવસાન બાદ પતિ પણ ફરીથી લગ્ન ન કરી શકે. (૫) પ્રાણિજન્ય દવાઓ વેચાય નહિ તથા માંદગીમાં લેવાય નહિ. વિલાસી ચીજોનો વેપાર થાય નહિ. સંગ્રહ કરવાને બહાને પાતાનું ગામડું છોડાય નહિ અને છેડયું હોય તો પાછું પકડી જ લેવું જોઈએ. અતિથિને આપ્યા વિના Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ જમાય નહિ. જાનમાલની બીકને છોડીને સમાજના કોઈ પણ વર્ગના અન્યાય સામે અને વૃત્તિઓ સામે ઝઝૂમે એ જ સાચે જૈન. આ બધી વાતને ઉલ્લેખ જૈનોનાં બાર વ્રતોમાં આવે છે. આજે મૂળભૂત રીતે આનો વિચાર કરી આચારમાં ઉતારશે તો જ કહેવાતા જૈનો સાચા જેનો બનશે અને એમનું સ્થાન આવતીકાલના હિંદમાં અજોડ અને અડેલ રહેશે. બાકીના માત્ર નામશેષ રહેલા જૈનોની સ્થિતિ નહિ ઘરના કે ન ઘાટના જેવી થશે એ સ્પષ્ટ દીવા જેવું દેખાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા– સૌ આ પર વિચારે. સંતબાલ રેંટિયા બારશ [ ભાદરવા વદ બારશ ] જન્મગાંઠે ઊજવવાનો રિવાજ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. કેઈની જન્મગાંઠ તે પોતે જ ઊજવે, કોઈની જન્મગાંઠ એનું કુટુંબ ઊજવે ગાંધીજીની જન્મગાંઠ હિંદની આમ જનતા ઉત્સાહથી ઉજવે છે. હિંદ બહારની જનતાના હૃદયમાં પણ ગાંધીજીનું નામ છે જ. પણ આમ જન્મગાંઠ ઊજવાય, એથી ગાંધીજી ફૂલાઈ જતા નથી. તેઓ કહે છે, “મારી જન્મગાંઠ ઊજવવી જ હોય તો રેંટિયાબારસ તરીકે ઉજવો” એટલે કે એમને રેટિ વારે છે, તેટલું પિતાનું નામ પ્યારું નથી. હરિપુરા મહાસભામાં એમણે પોતાની જરી પુરાણી એ જ વાત કરી હતી, ‘હું મરું ત્યારે મારા એક હાથમાં રેંટિયાને હાથે અને બીજા હાથમાં પૂણી હેય તે કેવું સારું !” એક વખત દેશચળવળમાં મુકદ્દમો ચાલતો હતો જ્યારે એમને મેજિસ્ટ્રેટે નાત પૂછી ત્યારે એમણે “વણકર” અને ખેડૂત કહી હતી. અને સૌ હસી પડ્યા હતા પણ એમને તે એ હાસ્યનું પણું આશ્ચર્ય થયું. કારણ કે એમણે એ વાક્ય કંઇ વિનોદમાં નહોતું કહ્યું. બીરલા ઘનશ્યામદાસજીએ એક વેળા પૂછ્યું : “બાપુતમારાં મહત્ત્વનાં અને પ્રિય કાય કયાં ?” એમણે કહ્યું : અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી”. આ પરથી એમની ખાદીપ્રીતિને આંક નીકળે છે. એ તે ઘણીવાર કહે છે કે, “મારો રેંટિયે હું ચલાવીને જ્યારે એકતાન બનું છું, ત્યારે અભુત રસ આવે છે, મારી એકાગ્રતાનું એ અભુત સાધન છે. રેંટિયાના સૂતરને તાંતણે સ્વરાજ્ય એ એમને મુદ્રાલેખ છે. આ રેટિયાની પ્રીતિ ક્યારથી જાગી? તેઓ કહે છે : સને ૧૯૦૮ લગી Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ go તો મેં સાળ પણ નહાતી જોઈ. એમને આજે ૭૨ પૂરાં થયાં ત્યારે ૩૯ વના તે। હશે જ તે ? એમનુ બાળપણ કેવું હતું, તે તમે! જાણેા જ છે. મિષ્ઠ પૂતળીબાઈના એ પુત્રમાં માતાના સંસ્કાર અને ન્યાયી પિતા કરમચંદભાઈના ન્યાયના સંસ્કાર એમને વારસમાં મળ્યા હતા. ઘણા ખાડાટેકામાંથી એ બાળપણુ વિતાવી માંડમાંડ ભણ્યા. વિલાયત જઈ બેરિસ્ટરી પાસ કરી. આફ્રિકામાં એરિસ્ટર થઈને ગયા. પણ ત્યાં તે ખીજી એરિસ્ટરી જ એમને ફાળે આવી. બસ, એ હિંદીઓની અપમાનિત દશા બદલતાં લાગેલા ફટકાએ એમના જીવનનું પરિવતન કરી નાખ્યું. ત્યાં એમણે સત્યાગ્રહ આદર્યાં. અને આજે પણ એ જ ચાલુ છે. એમના અહિંસા અને સત્યના અખતરાઓ નિર ંતર ચાલ્યા જ કરે છે. ઠેઠ આર્થિક, આહારસંબંધી, ભાષા સંબંધી અને સામાજિક ક્ષેત્રથી માંડીને રાષ્ટ્રીય ક્ષેત્ર લગી તેએ એ પ્રયાગ કરતા પહેોંચી ગયા છે. ન્યૂટને એક સફરજનના પડવા પરથી ગુરુત્વાકર્ષણના નિયમને પ્રાયોગિક ક્ષેત્રમાં આણી નામના મેળવી. ગાંધીજીએ અહિંસા જો ધાર્મિક ક્ષેત્રે સફળ છે તા રાજકીય ક્ષેત્રે કાં નહિ ? એ વિચારે પ્રયોગ આદર્યાં. લાકોએ ઠેકડીએ કરી. શુ` કાવાદાવા, જૂઠ કે હિંસા વિના રાજતંત્ર ચાલે કે ? આમ પ્રશ્ન કરનારા આજે થાકયા છે અને થાકશે જ એવા ગાંધીજીને વિશ્વાસ છે. ડનમાં અંગ્રેજ જુવાનાએ કરેલાં અપમાન અને તાડન, મીર આલમ નામના પઠાણુ ભાઈએ દ. આ.માં મારેલો સખત માર આવા આવા દુ:ખદ સોગામાં પણ એમણે જાળવી રાખેલી અપ્રતિકારક ક્ષમા, એમની અહિંસાપ્રીતિના પુરાવાઓ છે. પણ આજે વિશ્વમાં માનવસંહારક યુદ્ધ ચાલી રહ્યું છે. તેનું શું ? ગાંધીજીને મન હિંદની મુક્તિ ઉપર એ બધા પ્રશ્નોના ઉકેલ લાગે છે. અને હિંદની મુક્તિને ઉકેલ સમાજવાદ ઉપર છે. પણ સમાજવાથી કાઈ ન ચેાંકે ! ગાંધીજીને સમાજવાદ એટલે ગ્રામેાદ્યોગનું પુનર્જીવન અને એમાં ખાદી એમને મન મુખ્ય છે. તેમને પ્રયાગ સિવાય ગમતુ` નથી. તેમના પ્રયોગો પાછળ ભરચક વફાદારી અને તટસ્થપણુ હાય છે. તેથી તે પ્રવૃત્તિએને વેગ પણ આપી શકે છે, તેમ બ્રેક પણ મારી શકે છે. અને તેથી જ તે તે મહાસભાના અજોડ સુકાની તરીકે ગૌરવવ ંતુ સ્થાન દીપાવી રહ્યા છે. અને છતાંય નમ્ર છે. ખાદીમાં આસક્ત છે. ખાદીશાસ્ત્ર એટલુ` છણાયું છે કે અનહદ ! છતાં અનેક દૃષ્ટિએ ઋણુાય એ યેાગ્ય જ છે. અમારા પ. પૂ. ગુરુદેવે જૈન જનતામાં જ્યાં તેઓ ગયા ત્યાં ભારે પ્રયાસ કરી ખાદીપ્રગતિ સાધી છે. તેએ કહે છે, અહિંસાની Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૧ દૃષ્ટિએ ખાદી જેટલું શુદ્ધ વજ્ર નથી. જેએ બીજો સગ્રહ રાખે છે, તેઆ હાથે કાંતે, અને વણે સર્વાંત્તમ અને જે ન કાંતે ન વણે તેએ . શુદ્ધ ખાદી અવશ્ય પહેરે'. ઉપદેશની સચેાટ અસર કાઠિયાવાડમાં થઈ છે. છગનલાલ જોષીએ ખૂબ તારીફ્ કરતાં એક વખત મને જામનગરમાં કહેલું કે “પૂ. મુનિજી જેવા દિલના ખાદી પ્રેમ હજુ મારામાં પણ હશે કે કેમ, એ શ`કા છે.' એ વાત સાચી જ છે. જૈનસાધુ ખાદીપ્રચારમાં આટલા રસ લે એ તેમને નવીન જ લાગે. પરંતુ તેમાં નવાઈ પામવા જેવું નથી, જૈનસાધુઓ ખાદી પ્રત્યે રાજકારણ માનીને અલગ રહે છે તે યથા` નથી. ખરી રીતે જેમ અભક્ષ્યાહાર છેડવાની પ્રવૃત્તિમાં રસ લેવાય છે, તેમ ચીવાળાં કે યંત્રાત્પન્ન વસ્રો છે.ડાવવાની પ્રવૃત્તિમાં રસ લેવાય તે સક્રિય અહિંસાનું અંગ છે. યંત્રવાદને જાણે અજાણ્યે જેટલા ટેકા છે. મળે તેટલી માનવતા અને અહિંસાની ઉજજવળતા છે. પરિગ્રહનુ જૈનશાસન કટ્ટર વિરેધી છે પરિગ્રહવાદ અને યંત્રવાદ અને જન્મજનક ભાવે આજે જગત પર સ્વામિત્વ જમાવી બેઠાં છે. એટલે ખાદી અનેક રીતે મંગળકર છે એમ માન્યા વિના ચાલતું નથી. ખાદી પ્રચારથી લોકોને ભૂખમરા અને તેને લીધે-ભૂખમરાને-લીધે જન્મતાં, ચારી લૂંટ આદિનાં દૂષણા તથા વ્યસનખારી ઘટે છે. એ પ્રમાણેા મળ્યાં છે. ભાઈ તાલમજી લખે છે તેમ એક અબજ રૂપિયા ખાદીથી હિંદમાં બચે એ આર્થિક દૃષ્ટિના લાભ પણ નાતા મુને નથી. બીજું તે આ છેવટે બાવલા પરત્વે એટલું જ કે અહીંના ખાદીભંડાર પ્રમાણમાં ઠીક ચાલે છે. એ આંકડા મેં જાણ્યા છે. આ ભંડાર યુવકોએ તે જાતમહેનત પર ઊભા કર્યા છે. ગામના ટેકા સુદર છે. અને અહી નિર્યુમિત કાંતનારા ત્રીસે જગુ છે. પરંતુ બાવલા ગામે આટલેથી જ સ ંતાપ ન માનવા જોઈએ, એથી વધુ પ્રગતિ કરવી જોઈએ અને માતાઓમાં ખૂબ નવરાશ છે, તે વખતે તેએ ઠીક ડીક ફાળો આપી શકે તેમ છે, હજુ ખાદીએ માતાઓમાં પ્રવેશ એ કર્યો છે. માતાએ તે! આ માગ માં આગળ પડતા ભાગ લેતાં થવાં જોઈએ. બાવળા એ ધાળકા તાલુકાનુ અત્ર ગામ છે. અહીં ઘણાં ગામડાંઓનુ માર્ છે. એને સહુએ હૃદયપૂર્વક પ્રમાણિકતાપૂર્વક દીપાવવુ જોઈએ. [રેટિયાબારશને દિને બાવળામાં આપેલ જાહેર પ્રવચન.] ૧૯૪૦, ‘પ્રાસંગિક અને પ્રશ્નોત્તરી' માંથી ૧. છગનલાલ ન. જોષી, સત્યાગ્રહ આશ્રમના વર્ષો સુધીના મંત્રી, અને જાણીતા રિજનસેવક. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ગાંધી જયંતી બાપુના જન્મદિવસને ગાંધી જયંતિ નહિ પણ રેંટિયાબારસ તરીકે બાપુએ પિતે જ લેખાવી છે. આ દિવસે રેંટિયાના પ્રતીક દ્વારા શ્રમની પ્રતિષ્ઠાને ખાસ મૂલવીએ. તેમ જ રેંટિયાની સાથોસાથ બાપુએ જે રચનાત્મક કાર્યક્રમો દેશ સામે મૂક્યા છે, તેમાંના કોમીઐક્ય, અસ્પૃશ્યતાનિવારણ અને સ્ત્રી ઉન્નતિની ત્રિપુટીને તે ખાસ યાદ કરીએ. ગુજરાતના પરીક્ષિતભાઈ જેવા સેવકોની હરિજનો પ્રત્યેની હૃદયસ્પર્શી અપીલ અને શ્રી નારણદાસકાકા (નારણદાસ ગાંધી) જેવાની રેટિયાની અપીલ અમલી બનાવવાનું આ દિવસોમાં ખાસ વિચારવું ઘટે. (૧) નાનામાં નાની વાતથી માંડીને છેક મોટામાં મોટી વાત સુધી પિતાને જે સાચું લાગે તેને જ પૂર્ણ વફાદારી. (૨) ભૂલોની શોધ અને સ્વીકાર. (૩) સામાજિક કાર્યોમાં સામા પાત્રની સમજને પણ સંપૂર્ણ ન્યાય આપવાની જાગૃતિ. (૪) સત્યનો આગ્રહ સાથે સાથે કદાગ્રહનો ત્યાગ. (૫) બાપુ સારાયે સમાજને પોતાનું જ અંગ માનતા અને તેથી સાથી કાર્યકરોની ભૂલને પિતા ઉપર ઓઢી લેતા અને એ રીતે જાગૃતિ લાવવા પ્રયત્ન. આ પાંચ મુદાઓના જાગૃત આચરણથી એક વખતના માંસાહારી, વિષયાંધ અને ચોરી કરનાર, સામાન્યમાં સામાન્ય માણસ મહાન નેતા અને સારાયે વિશ્વના પ્રેરક બાપુ બની શક્યા. - રિંટિયા બારસને પવિત્ર દિવસે રાષ્ટ્રીય શાળા રાજકોટમાં બાળાસાહેબ ખેરના પ્રમુખપદે મળેલી સભામાં યુગપુરુષના જીવનની સમાલોચના કરતાં મહારાજશ્રીએ જે મુદ્દા તારવ્યા હતા તે અહીંયાં આપ્યા છે.] એનું જીવનકાર્ય અખંડ તપે, અમ વચ્ચે બાપુ અમર રહે એના જીવનમંત્ર સમે ચરખો, પ્રભુ! ભારતમાં ફરતે જ રહે. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ H નેરતાં H ધનતેરસ 1 કાળી ચૌદસ I દીપાવલી | મહાવીર નિર્વાણ દિન આ સો મા સ નોરતાં [વિજયની પૂર્વ તૈયારી] વિજયાદશમી પહેલાંની નવરાત્રિઓ “નોરતાં” તરીકે જાણીતી છે. નવરાત્ર શબ્દનું દેશ્યરૂપ “નોરતાં” થઈ ગયું છે. આ નવરાત્રિઓમાં પુરુષ અને સ્ત્રીઓ પિતા પોતાનાં કુળદેવીઓનાં પ્રતીક ગઠવીને પ્રદક્ષિણં ફરતાં ફરતાં ગરબા ગરીબીએ ગાય છે. ગુજરાતનાં ઘણાં બાળકોના વાળ હજુ ત્યાં ઉતરાય છે. આ કુળદેવીએ કઈ એક કોમમાં નહિ પણ ગુજરાતનાં બની ગયાં છે. એ બહુચરાઅંબામાતના સંબંધનો છેડે અહીંના આર્ષદ્રષ્ટાઓએ શિવશક્તિ-જગદંબા સુધી મેળવી દીધા છે; એટલે આ રીતે ગુજરાતનાં નરનારીઓ આ રાત્રિઓમાં શક્તિનું આહવાહન કરીને તેની ઉપાસનાના આ દિવસો ભારે ઉત્સાહપૂર્વક ઉજવે છે. સવાલ તે એ છે કે આ નેતાનો ઉત્સાહપૂર્વક ઉત્સવ વર્ષોથી ઊજવવા છતાં ગુજરાત આજે કહી શકશે ખરું કે એણે શક્તિનો સંચય કર્યો છે ? એને સાચી દિશા તરફ વાળવો એ જ આ ઊજવણીનું ખરું માપ છે. આજે તે એ એક બાજુથી શક્તિના પૂજા સૂચક ગીતડાં ગાય છે અને બીજી બાજુ નીતિ અનીતિનો ખ્યાલ કર્યા વિના “પૈસે મારું સર્વસ્વ” કરી રહ્યો છે. ગુજરાતે હવે જાગવું જોઈએ અને સાચી શક્તિનો સંચય કરી એને સુમાર્ગે વાળવી જોઈએ. આ નોરતાંનું પર્વ એ માટે માર્ગદર્શક બનજો. નોરતાં અને વિજ્યાદશમી સત્યાગ્રહ અને સવિનય ભંગનાં ઊંચા સાધનોનો હિંદમાં જીર્ણોદ્ધાર કરાવ્યો બાપુએ. બાપુ આજે હાજર નથી. પરંતુ એમનું આરંભેલું ભગીરથ કામ આપણી સામે છે જ. તેને આપણે વેગ આપીએ. સમાજની કુરૂઢિઓરૂપી રાક્ષસો Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપર વિજય મેળવીએ. રામે રાવણ સામે લડીને અને પાંડવોએ કૌર સામે ' લડીને જેમ વિજય મેળવ્યો અને એના પ્રતીકરૂપે વિજયાદશમીનું પર્વ ઉજવાય છે, તેમ આજે નવરાત્રિ કે જે શક્તિના સંયમ માટે છે, તેમ પ્રથમ શક્તિ. સંયમ કરી પછી તે સંયમનો સમાજ અને ધર્મસંપ્રદાયમાં નમ્ર અને નિખાલસ પણે થયેલી ક્રાંતિમાં ઉપયોગ કરાવીએ. આમ કરવા કરાવવામાં જ એ બને વતની ખૂબી છે. ધનતેરસને ધાન્યતેરસ બનાવે ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એ ત્રણ તહેવારો સળંગ તહેવારો છે ભારતની લક્ષ્મી માત્ર રોકડનાણમાં સમાપ્ત નહોતી થતી. ભારતની લક્ષ્મી તો વિષ્ણુની પત્નરૂપ હતી. એટલે કે જેની પછવાડે સત્ય, પ્રભુ છે તેવી જ લક્ષ્મીનો એ આદર કરતું. ગીતાને છેલ્લે લેક એનું જીવંત પ્રમાણ છે. આપણે ત્યાંના બાહ્ય ચાર સુખની કલ્પનામાં પણ કયાંય પૈસાનો ઉલ્લેખ જ નથી. ફરીથી આજે એ ચાર સુખરૂપી લક્ષ્મીનું આવાહન કરવું જોઈએ. તે ચાર સુખ આ રહ્યાં. (૧) નરવી કાયા (૨) ધર્મ સંતાન (૩) પતિપત્નીનો નિર્મળ સ્નેહ અને (૪) ધાન્યના ઢગલા, આજે તે હિંદની સામે તાત્કાલિક પ્રશ્ન ધર્મ સાથે ધાન્યનો છે. ખેડૂતનાં ન્યાય, નીતિ આબાદ રહે. એ જગતાતની પ્રતિષ્ઠા વધે. ધાન્ય પકવનાર અને ખાનાર બને સત્યપરાયણ બને.” ધનતેરશને આ દૃષ્ટિએ સૌ ઉજવજે. - લક્ષ્મીને પૂજવી એ ધનતેરસના દિવસનું રહસ્ય છે. ભારત હંમેશાં સંસ્કૃતિની લક્ષ્મીનું જ પૂજક રહેવાથી સંસ્કૃતિને ટકાવી શકહ્યું છે. છેલ્લા સૈકાઓથી તેમાં શિથિલતા આવી છે, પણ હવે હિંદ આઝાદ થયું છે, હવે નીતિના ઢીલા બંધને તેણે મજબૂત કરવાના છે. ધનતેરસને પવિત્ર દિવસે નીતિની લક્ષ્મીનું દિલથી પૂજન કરી જીવનમાં અપનાવીએ. કાળીચૌદશ અંધારી ચૌદસ ભૂતાદિ સાધના માટે પ્રસિદ્ધ ગણાય છે. પણ આપણે તે વહેમ અને અનુચિત ટીકારીની વૃત્તિનું ભૂત જે આપણું રગેરગમાં ઘૂસી ગયું છે તેને કાઢક્યા વગર આપણે છૂટકે નથી. આ ચૌદસે ભૂતને સાધવાનો નહિ પણ આ ભૂતને કાઢવાનો સંકલ્પ કરીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ દીપાવલી : સોનું વહાલસોયું પર્વ [આસો વદ અમાસ પ્રગટે સખી પ્રાંગણ દીપકલી, મુજ સંગ-સુહાગણ આત્મકલી; વિલસે તુલસે વિકસે નવલી, રસ ઊમિભરી રજની ઊજળી દીપાવલી પ્રકાશ શુદ્ધિમય ઉપાસનાથી જ શોભાયમાન અને સિદ્ધિમાન ભાસે છે ઘર અને મકાનો ધોળાય છે, કળા અને શ્રી ઊભય પૂજાય છે, એ એની આગાહી છે. શુદ્ધિ અને સૌંદર્યનો અમર સહચાર છે. “ખાતાં ચોખાં કરો', વ્યાપારીને સૂર કાને અથડાય છે, અને સાધક ચાંકીને જાગૃત થઈ જાય છે. અભેદતા ! તારું અમર સંભારણું, છે એકી સાથે ઘર ઘર પ્રગટતી દીપશિખાઓ, ત્યાં નવ કે, વર્ણભેદ, નવ કે, વર્ગભેદ, નવ કો, વેશભેદ, દીપાવલી સોનું વહાલસોયું પર્વ છે. દિવાળીનું પર્વ એ હિંદની પ્રજાનું અણમેલ પર્વ છે. દિવાળી સાથે. મહાવીર નિર્વાણ અને વીર વિક્રમ બંનેની યાદી જોડાઈ ગઈ છે. તે દિવસોમાં વ્યાપારીઓના ચોપડા ચોખા થાય છે. ઘર સાફસૂફ થાય છે. દીપમાળા પ્રગટે છે. અને ઘેર ઘેર મંગળગીત ગવાય છે. ઉત્સાહમાં ફટાકડા ફોડવાનો રિવાજ છોડી દઈ બાકીની ઉપલી રીતે આ પર્વમાં દબદબાપૂર્વક ચાલુ રહે તેમાં કશું જ ખોટું નથી. દિવાળી એ મહાવીર નિર્વાણનું સરવૈયું તપાસવાનું અને સાફસૂફી કરવાનું આ દેશનું મહા પર્વ છે. તે દહાડે બાહ્ય સફાઈને સ્થાન આપી ભંગી કે મને પ્રતિષ્ઠા આપીએ. આખા વર્ષમાં ગુણદોષનું તારણ કાઢીએ. દોષોને દૂર કરી ગુણોને સ્થાપીએ અને વધારીએ. આવી રહેલા ત્રીજા વિશ્વયુદ્ધને ખાળવા માટે મહાવીરે અહિંસાની જે જયોતનો વારસો મૂક્યો અને મહાત્માજીએ તેને જે રીતે તેજ કર્યો તે વારસાને ગાંધીવિહોણું હિંદ આગળ ને આગળ ધપાવે તેમાં આપણે સૂર પુરાવીએ ! Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ મહાવીર નિર્વાણ દિન સિદ્ધાર્થને નંદન વર્ધમાન, સોપાન સાધક સાધનાતણું ચડી મહાવીર થઈ કૃતાર્થનિર્વાણ પામ્યો પ્રગટી દીપાવલી. દીપાવલી સમારક છે સદાની, સંબોધતી સાધકની સુકાની શ્રદ્ધાન સિદ્ધિપદનું દિવાળી, નવાજતી જ્યતિ નવીનતાની. તિમિર ટાળે સઘળાં દીપાવલી, ડર નિવારે દિલના દીપાવલી, પ્રકાશ પુજે પ્રજળે દીપાવલી, ને સર્વનું પર્વ બને દીપાવલી. રહે રહે થઈ સદા દીપાવલી, છોને પ્રભાતે પલટે દીપાવલી, તોયે અમારા દિલની દીપાવલી, ફીકી ન થાજે કદીયે દીપાવલી, જેમ વેદિક ગ્રંથોમાં ચોવીસ અવતારની ઘટના છે તેમ જૈન સૂત્રોમાં ચોવીસ તીર્થકરોની બીના છે. ગઈ “ચોવીસીમાં છેલ્લા તીર્થકર મહાવીર થઈ ગયા. એમનું મૂળ નામ વર્ધમાન. પિતાનું નામ સિદ્ધાર્થ. માતાનું નામ ત્રિશલાદેવી. એ ગૃહસ્થ થયા અને એમને એક પુત્રીરત્ન થયેલું. બાળપણથી જ તે એટલે વિવેક સમજતા હતા કે “બીજાને જીવાડીને હું જીવું પ્રથમ એ સૂત્ર કુટુંબ ઉપર અજમાવ્યું. પછી સમાજ અને દેશ ઉપર અને છેવટે વિશ્વ ઉપર અજમાવવા સારું એ પૂર્ણ બ્રહ્મચારી થઈ પરમ સાધના માટે પરિચિત પ્રદેશ છે હી અપરિચિત સ્થળે નીકળી પડ્યા. ત્રીસ વર્ષના યુવાન વયે એમણે સર્વસંગ પરિત્યાગ કર્યો, એમને ત્યાગ એ નાની નિઝંરણનું વિશ્વના મહાસાગર સાથે મિલન કરવા જે હતે. સાડબાર વર્ષ અને પંદર દહાડાનો એમનો સાધના કાળ વિધવિધ કસોટી છે. એમણે પ્રખર વિરોધીઓને પણ પ્રેમના નાદુઈ મંત્રથી વશ કર્યા છે. કોઈ પાઠ છે એમ એમની વિચારણામાં હતું જ નહિ. અનાર્ય પ્રદેશમાં પણ એમણે કષ્ટ સહીને પણ પ્રેમની અજબ અસર ઉપજાવી. જંગલનાં ભયંકર ઝેરી જાનવરે તરફ પણ એમણે પ્રેમ સુધારસ દી અને પીધે. કાનમાં ખીલાઓ નાખનારને પણ પ્રેમથી નવડાવ્યા. મહાસેવકોની અતિ ભક્તિને પણ એમણે પચાવી લીધી : અર્થાત ત્યાં રાગી ન થયા. આ રીતે ખરે જ એ અહિંસાની મૂર્તિ હતા. એમની અહિંસા પિલી ન હતી. સક્રિય હતી. પ્રશમરસ એટલે શાંતસ અને સિંધુ અધિપતિ Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ એટલે મહાસાગર. તે પ્રેમી, ચંડકૌશિક જેવા પ્રચંડ વિષધર ઉપર એમણે એ. મંત્ર ફેક્યો અને ભવ્ય માર્ગદર્શન કરાવ્યું. સંપૂર્ણ આત્મદર્શન પછી એમણે એ સિદ્ધાંતનું વિશ્વવ્યાપી બ્યુગલ બજાવ્યું. જગતને “વો વર્ણ અક્ષ” એ કિચડ સૂત્રમાંથી કાઢી “વો કવચ રક્ષ' રૂપી દિવ્ય ભૂમિકા પર પ્રેરી ગયા. પૃથ્વી, જળ, વાયુના સૂક્ષ્મજીમાં પણ એ પરમપ્રકાશ તેઓ પથરાએલે જેતા. વિશ્વનાં સકળ તો એમને પિતા અને ગુરુ માની પ્રવર્તતાં હોય એવી એમની દશા હતી. જાણે શાંતરસને મહાસાગર કેમ ઉછળતો ન હોય એવી એમની પ્રતિભા હતી ! રોમે રેમે પ્રેમ ઝરણાં કરતાં આંખ નિરંતર અભીભીની રહેતી અર્જુન માલી જેવા દુરાચારીને પણ એમણે ઉદ્ધાર કર્યો, ગોશાળલ જેવા મહાઅવિનીત શિષ્યનું પણ ભલું જ ઈચ્છયું. નાતજાતના, દેશના કે વગના અગર લિંગના ભેદ એમણે તેડવા. પ્રાણીમાત્રમાં જ જે ચૌતન્ય છે, તે દષ્ટિએ તમો સહુ એક છે. આ અભુત સુત્ર જીવંત આચરી બતાવ્યું. એટલે અહિંસાએ પરંધમં બન્ય. સત્યલક્ષી જીવનની કિંમત પૂરેપૂરી થઈ. આના મૂળમાં એવું તપ હતું કે જે તપમાં વાસનાય ઈચ્છાઓના ચૂરેચૂરા નીકળી ગયા હતા. એને લીધે આત્મતેજ ચોમેર વ્યાપ્ત લાગતું. આપણી પ્રાર્થનાની પ્રથમ કડીમાં એવા ભગવાન મહાવીર પોતે પરમપદ પામ્યા અને જગતને પ્રેરી ગયા. તેમને વંદન છે. “અહિંસાની મૂતિ, પ્રશમરસ સિંધુ અધિપતિ, અમીની ધારાઓ, રગરગ ઝમે પ્રેમઝરણું; તપસ્વી તેજસ્વી, પરમપદ પામી જગતને, તમે પ્રેર્યું વંદું, પર પ્રભુ મહાવીર તમને. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વરાહ અવતારાની પાછળ એક ઊંડું રહસ્ય એ છે કે, એમાંથી પ્રાણીમાત્રના ક્રમિક વિકાસના સુરેખ ખ્યાલ આવી રહે છે. અને સાથેસાથે જુદાજુદા યુગોમાં સમગ્ર માનવજાતિને સ્પતી સાધના કેવી રીતે વિકાસ પામી તેને પણ ખ્યાલ આવી રહે છે. વરાહાવતારમાં ઈશ્વરને ભૂંડરૂપધારી કલ્પવામાં આવ્યા છે, એમ કહેવાતે બદલે ભૂડમાં રહેલે ઈશ્વર પૃથ્વી પર રહેલાં પાતાનાં ભાંડુને પ્રલયના સપાટામાંથી બચાવી લે છે, એ કલ્પના આત્માના ગુણાને ભૂયાનિ પણ અટકાવી શકતી નથી એની પ્રતીતિ આપે છે. જૈન ત્રામાં દેડકા જેવું પ્રાણી પણ સમકિતી (સમત્વ યુક્ત જ્ઞાની) હોય શકે છે. અને રામાયણમાં ગીધ જેવું પ્રાણી અન્યાયના સામને કરવા માટે રાવણ જેવા સમ રાક્ષસ સામે ઝઝૂમી શકે. આ બધુ વિકાસ પામેલા માનવ માટે આદશ રૂપ અને પ્રેરણારૂપ છે. ૬ શા વ તા ૨ વામન અલિરાજા પાસે વામન-માનવીરૂપે જઈ ત્રણ ડગલાં ધરતીમાં તે। આખું વિશ્વ માપી લેનાર એ અવતારી પુરુષ જગતને શું કહેવા ઈચ્છતા હતા ? પૃથ્વી નાની છે, અને પગ મોટા છે. અથવા વામન શરીરમાં પણ જે અનંત શક્તિ પ્રગટ થઈ શકે છે તે, અથવા શું ટેક એ માથા સાટે છે; એવું એવું ઘણું એમાંથી તારવી શકાય છે. Jain Educationa International દશ અવતારામાં ઉત્તરાત્તર ઘણાં રહસ્યા ભરેલાં જણાય છે. અવતારી પુરુષો યુગેયુગે પેદા થાય છે તેને બદલે ક્ષણે ક્ષણે પેદા થાય છે. પરંતુ જડતાના અંધારામાં અટવાતી માનવજાત યુગ પછી એને નિહાળી શકે છે, એમ માનવું વધારે ઉચિત છે. For Personal and Private Use Only. Page #88 -------------------------------------------------------------------------- ________________ સિ’હાવતારના સાર ધડ નરનું અને માથુ સિંહતુ. એવે ઇશ્વરી અવતાર તે નૃસિ ંહ અવતાર. ન પૂરા માણસ ન પૂરા સિંહ, માણસ ખરા અને સિંહ પણ; આવું સ્વરૂપ તે નૃસિંહસ્વરૂપ. અન્યાયની સામે ન્યાય આપવામાં માત્ર માણસ જ કામ આપી શકે. જાનવર નહિ; એ ખાબતને નૃસિંહ અવતારમાં થયેલું આ કા" પડકાર આપે છે અને એ સિદ્ધ કરે છે કે ગમે તે યોનિ, ગતિ કે શરીર સાથે રહેતા આત્મા સત્તાશાહી જબરદસ્તીની સામે બળવા પાકારી જ ઊઠે છે, શુદ્ધતા હાવી જોઈએ. માત્ર એ આત્મામાં શરીરના આત્મામાં જેટલી શુદ્ધતા તેટલું જ તે શરીરીનું ઈશ્વરત્વ વર્ણવી શકાય. નળકાંઠાના એક ગામમાં રબારીને લૂંટનારા લૂંટારાથી ગાયોએ રક્ષણ આપ્યું હતું. એક ગામમાં એક બળદને પાળિયો જોયો. તે બળદે ધાડપાડુ સામે પોતાની શક્તિના સદુપયોગ કરીને અન્યાયની સામે ઝઝૂમતાં ઝઝૂમતાં મૃત્યુને આવકાર્યું હતું. નૃસિંહ અવતાર કોઈ પણ સત્તાના અન્યાયની સામે મચક ન આપવામાં તથા અન્યાયની સામે ઝઝૂમનાર ભલે એકલવાયો હોય તો તેને પણ સાથ આપવામાં જ ઈશ્વરત્વ છે, એને ખ્યાલ આપે છે. કોણ જીતે અને કોણ હારે? નૃસિંહ જયતી તા. ૩ જી મે એ છે નૃસિંહ જયંતીના દિવસ. નૃસિંહ એટલે પ્રહલાદના પિતા હિરણ્યકશિપુની મદાંધતા તાડનાર પુરુષાત્તમ પુરુષ. પૌરાણિક કથા રૂપકમાં આમ ઘટી શકે, હિરણ્યકશિપુએ (રાક્ષસી વૃત્તિએ) પોતાના ભાઈ (માહ)ના સંહારક (સત્યજ્ઞાન)નું વૈર લેવા માટે યજ્ઞ (સકામ કર્મી) કરી બ્રહ્મા (આત્મા) પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે, તે દિવસે પણ ન મરે, રાત્રે પણ ન મરે, તે ભૂમિ પર પણ ન મરે, આકાશમાં પણ ન ભરે, ધરની અંદર પણ ન મરે, બહાર પણ ન મરે, દેવથી પણ ન મરે, દાનવથી પણ ન મરે, માનવથી પશુ ન ભરે, પશુથી પશુ ન મરે-આ ઉપરાંત અણિમાદિ સિદ્ધિએને અને Jain Educationa International For Personal and Private Use Only. Page #89 -------------------------------------------------------------------------- ________________ ઝિલેકને એ સ્વામિ હતા. છતાં તે અસુરને દેવાધિદેવે માર્યાં એટલે કે, આધ્યાત્મિક દૃષ્ટિએ શ્વેતાં રાક્ષક્ષી વૃત્તિ ઉપર સત્યનો છેવટે વિજય જ થાય છે, પછી સત્યનો ભક્ત ભલેને પ્રહલાદ જેવા આખા રાક્ષસી રાજયમાં માત્ર એક બાળક જ હોય. સત્યપક્ષે લઘુમતી નડતી જ નથી. સામાજિક દૃષ્ટિએ આ વાત સ્પષ્ટ જ છે કે હિરણ્યકશિપુ જેવા સત્ર તાકાત ને પળવારમાં એની કલ્પના પણ ન આવે એ રીતે રેળાઈ ગઈ તે ખીચારા આ જગતના હિસ્ર તાકાત પર મુસ્તાક રહેનારા ક્ષુદ્ર જીવડા શા વિસાતમાં છે ? પોતાના જ ધરના થાંભલામાંથી નીકળી નખથી સાંજતે વખતે દેવ, દાનવ, પશુ અને માનવથી જુદું જ એવુ નૃસિંહ રૂપ ધરી પોતાના જ ખેાળામાં આ રીતે વધ કરશે એની એને સ્વપ્ન પણ શી ખબર હેાય ? પશુબળ પર ઘમંડી બનેલા સામ્રાજ્યવાદીએ તાજા યુગમાં જ કાંય રોળાઈ ગયા અને હિંદમૈયાનો લાલ, એ ડોસા, મૂઠ્ઠીભર હાડકાં લઈને અડીખમ એમ તે એમ ઊભા છે. કહેવુ જ પડશે નૈતિક બળ જ જીતે છે, આધ્યાત્મિક ખળ જ જીતે છે. બાકી બધાં મળેા થોડા વખત ગમે તેવાં લટકાં ચટકાં લગાવી દે છેવટે તેા એ હારે છે, હારે જ છે. (વિ. વા. ૧૬-૫-૧૯૪૭) નારદ જયતી અને ધૂમ' જયંતી ભાગવત પુરાણના છઠ્ઠા સ્કંધના આઠમા અધ્યાયમાં બતાવેલા ચોવીસ અવતારામાં પંદરનું નામ નારનું આવે છે અને સાળમાં નામ કૂતુ આવે છે. X જેનામાં સામાન્ય મનુષ્યતત્ત્વ કરતાં ઊંચું તત્ત્વ તેનો ભગવાનના અવતારામાં સમાવેશ જણાય છે. અને આ ગણનામાં ભૂંડ, માછલું કે કાચબાને પણ સહાનુભૂતિપૂર્વક સમાવ્યાં છે એ લાક્ષણિક વિશેષતા છે. નારદ પાત્ર સામાન્ય લોકમાન્યતામાં ઊતરતું છે. જે બન્ને પક્ષને જુદી જુદી રીતે ચઢાવીને લડાવી મારે અને પછી કજિયાની મજા લૂટે તે નારદ. અમારી દષ્ટિએ નારદ એ અનોખુ પાત્ર છે. × ગેાપાલદાસ જીવાભાઈ પટેલે જે ચાવીસ અવતારે તે પ્રમાણ્યા છે. તેમાં બારમે નંબર ક્રૂ'નો આવે છે અને નારનું નામ જ નથી. [શ્રીમદ્ ભાગવતનો ગુજરાતી અનુવાદ સં. ગેા. જી. પટેલ] Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ નારદ એટલે જંગમ વિદ્યાપીઠ; અને તે પણ સ્વર્ગ નરક અને પાતાળ એ ત્રિભુવનનું જ્ઞાન આપનાર વિદ્યાપીઠ. એના હાથમાં વાઘ અને મુખમાં પ્રભુનુંનામ તે પાછું ગૂંજતું જ હોય. તેઓ આબાલવૃદ્ધ સૌના અટપટા પ્રશ્નોના ઊકેલ આપે. ભગવાનના શ્રીમુખની વાતો સંભળાવે અને આગાહીઓ કહી ચેતવી આપે. ભક્તોના પ્રતિનિધિ તરીકે ભગવાન આગળ ફરિયાદો પહોંચાડે અને ભગવાન પાસે પણ પિતાનું ધાર્યું કરાવવા તેમને ફરજ પાડે. આવા શક્તિશાળી છતાં નમ્ર, લોકસંગ્રહી છતાં પ્રસન્ન અને નિલેપ નારદજીની જીવનલીલા ઘણું ઘણું પ્રેરણું આપી જાય છે. કુમ જ્યોતિ ઈશ્વરના પૌરાણિક અવતારમાં કૂર્મનું પણ સ્થાન છે. કાચબો પિતાની પીઠ પર પૃથ્વીને ધારણ કરી સેવા આપી રહ્યાને ઉલેખ લેકમુખે જાણીતું છે. કાચબાની ઉપમા જૈનશાસ્ત્ર અને ગીતામાં આવે છે. કાચબાની પીઠ ખૂબ મજબૂત હોય છે અને અંગ કેમળ હોય છે. કોમળ અંગને પ્રસંગ આવ્યું તે તુરત સંકેરીને પીઠ નીચે લઈ લે છે અને અનેક ભયોથી ઊગરી જાય છે. સાધક માત્ર માટે આ કાચબાના જીવનમાંથી મળતો ઉપદેશ ભારે આશાજનક છે. અન્યાયની સામે લડવું, ન્યાયને સાથ આપવો તેમાં જ ઈશ્વરત્વની પૂર્ણાહુતિ નથી પણ કંઈક ને કંઈક ઉપકારનું કે જગતને આદર્શ પૂરા પાડવાનું કામ કરવું તેમાં પણ ઈશ્વરત્વ છે એ પણ એમાંથી જણાઈ રહે છે. કર્ણાવતારમાંથી માનવી એટલો બોધ લે કે કાચબો એ પણ એક ભગવા-- નનો અંશાવતાર છે, તેમાં પણ ભાગવત તવ હોઈ શકે છે, તે શંકર પાસે નિવાસ પામી શકે છે અને પૃથ્વીને પણ ઉપકારક થઈ શકે છે. કાચબો એ ફેકી દેવા જેવું કે ખાઈ જવા જેવું પ્રાણી નથી, તેના પ્રત્યે પણ આપણે સહાનુભૂતિભયું વલણ રાખવું જોઈએ. જૈન સૂત્રમાં પણ દેડકા જેવા પ્રાણીને સુદ્ધાં આત્મજ્ઞાન થયાની વાત આવે છે. “સર્વભૂત હિતે રત” ની ભાવનાને આવી રીતે જ ખીલવી શકાય. વિ. તા. ૧૬-૫-૧૯૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ભક્ત જયંતિ ભક્ત ના દેવિ’એમાં હું નારદ છું.” એ વાકય ગીતામાં આવે છે. પુરાણાના ચોવીસ અવતારામાં પણ એ નામ છે નારદ એટલે એક રીતે જોતાં નિલે પતાની મૂતિ હાસ્ય અને પ્રભુગીત બન્ને એના વદન પર ફરકતાં જ હાય. સ્વનાં સુખ, નરકનાં દુઃખ કે મત્ય લેાકનાં સુખદુઃખ એમાંનું કશું ય એને અડે નહિ. શરીરમાં જો નારદને ધટાવીએ તે તે અંતરાત્મા રૂપ ગણાય. પરમાત્મા અને બહિરાભા–માયામય જીવ-ખન્નેની વચ્ચે એને રહેવાનુ રહ્યુ.. અમૃત અને વિષ બન્નેને એ જોયા કરે. ન ગવ ધરે ન રોક કરે. બીજી રીતે વળી નારદ એટલે પાયાના સેવક. આ પાયાનેા સેવક લોકશાહી સરકારના મુખ્ય મધિકારી પાસે પણ પહેાંચી જાય અને અદનામાં અદના પ્રજાજનના ઝૂંપડાંમાં પણ પેસી જાય. માત્ર ટપાલીનું જ નિહ પણ સાથે સાથે પ્રેરણાદાયક કામ પણ કર્યા જ કરે. આજના હિતે આવા પાયાના સેવકોની સૌથી વધુ જરૂર છે. પાર્શ્વનાથ પાર્શ્વનાથનું નામ ઈતિહાસપ્રસિદ્ધ છે. તેઓની યાદી સાથે જ એક અતિ સકટમાં અડેલ રહેનાર યાગીશ્વરનું ચિત્ર ખડુ થાય છે. પૂજન્મોના પોતાના સગા ભાઈ છતાં નરરાક્ષસ-જેવા કમઠને નવ નવ જન્મા સુધી સહીને પોતામાંનુ આત્મામૃત ચખાડી હૃદયપલટો કરાવનાર આ પુરુષ જૈનાના ત્રેવીસમા તીર્થંકર તરીકે થઈ ગયા છે. અવિવાહિતપણે જ પ્રત્રજ્યા લઈને એમણે જગત સામે નૈષ્ઠિક બ્રહ્મચર્યની સાધના સ્વાભાવિક જ છે એ ઉચ્ચ ખ્યાલ મૂકયો છે. વિશ્વવાત્સલ્ય’ની સાધનામાં જે પ્રહ્મચર્યંની મહત્તા છે, તે વ્રતમાં આ પુરુષનું નામસ્મરણ ખૂબખૂબ ઉપયાગી થાઓ ! '. પાનાથ ઐતિહાસિક વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થયા છે. એમનું સ્થાન જૈન અને વૈદિક બન્ને પ્રથામાં છે. જૈન ગ્રંથમાં તેઓને નૈષ્ઠિક બ્રહ્મચારી ગણાવાય છે. ઉપરાંત પોતાના નવનવ ભવના વૈરી કમઠને પાર્શ્વનાથના યેાગે પ્રેમી બનાવ્યાને! પ્રસંગ પણ નાંધાયા છે. હૃદયપલટાના શાસ્ત્રમાં ધીરજ અને નૈષ્ઠિક બ્રહ્મચય ની સહજતા મેધવા માટે પાર્શ્વનાથનું ચિત્ર સમ છે. જૈનચાર્ય હેમચંદ્રાચાય સાહિત્ય અને રાજકારણમાં ગુજરાતને શ્રીમદ્ હેમચંદ્રાચાયે' જે આપ્યું છે, તેથી આજે કાઈ પણ ગુજરાતી ભાગ્યે જ અજાણ હશે. કુમારપાળ પરમચૈવ Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ (શિવભક્ત) પરમહંત (જૈન) બની શકે છે; એ દશ્ય સર્વ ધર્મ સમન્વયની ઝાંખી કરાવે છે. એક જૈનમુનિ શૈવમંદિરમાં જઈ શિવને સદગુણોથી પૂજે છે, તે સર્વ ધર્મ ઉપાસનાને નમૂને પૂરો પાડે છે. એક જૈને ત્યાગી રાજદ્વારી રહસ્ય મંત્રણામાં સક્રિય ભાગ લે છે; એ ચિત્ર ધર્મકારણ એવું ઉદાર અને નિર્લેપ છે કે રાજકારણના લેપથી અભડાઈ જતું નથી, એવું વિધાન કરે છે. - હેમચંદ્રાચાર્યની જીવનચર્યાને ઉપલા ત્રણ જ પ્રસંગે દષ્ટિસંપન્ન જૈન સાધુઓને આ કાળની પોતાની ફરજનું ભાન કરાવો ! સંત કબીર - કબીર એટલે ધર્મક્રાન્તિની વિરલ ત. કેટકેટલી એની શિખાઓ વર્ણવીએ : (૧) હિંદુ-મુસ્લિમ એકતાના સાડાપાંચ વર્ષ અગાઉના એ ઉત્તમ પ્રતીક હતા. ગાંધીજીના ગોળીબારથી નીપજેલા મૃત્યુએ કેમવાદનું ઝેર ઉઘાડું તો પાડ્યું પણ હજુ એ કેમવાનું શબ પૂરેપૂરું દફનાવવાનું કામ પત્યું નથી. એ કાર્ય ચાલુ રાખવા સંત કબીરને પગલે પ્રત્યેક ધર્મગુરુ લાગી જાય તે કેવું ઉત્તમ? ' (૨) ગૃહસ્થાશ્રમ સારે કે સંન્યસ્તાશ્રમ ? એને જોવા સારુ એમણે પોતાનું જ જીવન ઉઘાડું મૂકી જગતને નવદર્શન આપ્યું છે, એટલું જ નહિ બલકે ચાદર વણતાં વણતાં આધ્યાત્મિક વિકાસ કેમ થાય તે એમણે જીવીને બતાવ્યું છે. પ્રવૃત્તિઓ બંધનકર્તા નથી. નિવૃત્તિઓ મલકર્તા નથી, બંધન અને મોક્ષને આધાર ભાવનામાં છે, હકીકત એમણે સિદ્ધ કરી બતાવી છે. (૩) ઉચ્ચ કરતાં નીચ ગણું કાઢેલી જાતિઓને ધમંફની વધુ જરૂર છે અને તેઓ એ દૂફેને ઝીલીને પચાવી પણ વધુ શકે છે. 0 (૪) ભક્તિ એટલે વેવલાપણું નહિ પણ જગતના જીવમાત્ર પ્રત્યેની પોતાની અર્પણતા. એવું પણ એમણે જીવી બતાવ્યું છે અને કહ્યું : “કર સાહિબકી બંદગી ઔર ભૂખે કે કુછ દે.” છે . (૫) સાકાર-નિરાકાર પૂજાને ભેદ પણ તેમણે તેડ્યો છે. હાલતાચાલતા માનવમાં દેવ જોવાની એમની ભલામણ મહાન અર્થ સૂચક છે. માણસ પોતે સાકારી છે પણ એમાં રહેલી ચેતના એ નિરાકારી છે. સાકારી માનવીમાં રહેલા નિરાકાર ઈશ્વરને શોધી એમાં લીન બનવું એવી સીધીસાદી છતાં રહસ્યભરી કથા કબીર જેવા અનુભવી સંત જ કહી શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ હજરત મહંમદ સાહેબ - મહમ્મદ સાહેબના જીવનમાંથી અને તેમના પ્રિય ગ્રંથ કુરાને શરીફમાંથી જે વાતે તારવી શકાય છે, તે સમાજજીવનની તાજગી ભાટે ભવ્ય છે. (૧) કોઈ પણ જાતની ગુલામીમાંથી માનવજાતને મુકત કરવી. (૨) સત્ય સિવાય કોઈને પ્રધાનપણું ન આપવું. (૩) સ્ત્રી જાતિને પૂજા દ્વારા ઊંચે ઉઠાવવી. (૪) હરામનું અનાજ પેટમાં ન નાખવું. (૫) ધનસંચય ન કરે અને કરે પડે તો ત્યાં એનું વ્યાજ ન લેવું. (૬) બધા ધર્મને પેગંબરને પોતાના પેગંબર માનવા. રમજાન ઈદ રમજાન ઈદને સંદેશો : રજાના પવિત્ર તહેવારોમાંથી તરબોળ થઈ ઈદને દિવસે મુસ્લિમ બિરાદરે બહાર આવે છે, ત્યારે તેમને “ઈદમુબારકનો સંદેશો આપવાનું સહેજે મન થાય. મને છેલ્લાં વર્ષોથી ઘણીવાર એ સવાલ ઉઠે છે કે મુરિલમલીગનેતાઓની દોરવણીથી મૌલવી સહિત દેરવાઈ ગયેલી મોટાભાગની મુસ્લિમ આમજનતાએ જે કૃત્ય કર્યા છે, તે કૃત્યથી ઈસ્લામી ઊંચે ગયો કે નીચે પડ્યો ? જવાબ વેદનાભર્યા શબ્દોમાં નિરાશા જ સાંપડે છે. જ્યાં એકેશ્વરના નેજા નીચે રહેલી પ્રાણિજત પ્રત્યેની બિરાદરીને સંદેશ અને ક્યાં આ લૂંટ, આગ, અત્યાચાર, બળાત્કાર અને ભયંકર વટાળવૃત્તિ. તાજેતરમાં દિલ્હીના આગેવાન મુસ્લિમોએ શ્રી. ઝીણાસાહેબ સામે હીટલરની જેમ કેસ ચલાવવાની રાષ્ટ્રમૂહના પેટા પંચને જે વિનંતિ કરી છે, તે તેમને રોષ બાદ કરતાં જે એમનું હૃદયદુઃખ છે, તેની કહેવાતા બિનમુસ્લિમ કદર બૂઝશે અને આ હૃદયદુ:ખ માટે હિંદીસંઘના મુસ્લિમ મોમીન સભાના પ્રમુખ છે. અન્સારીની હાકલને આચરી બતાવી છેલ્લાં વર્ષોમાં પિતાની અને પિતાના ભાંડની ભૂલોને સાફ કરી નાંખશે એવી ખાસ અપેક્ષા છે. બાપુજીએ પોતાના બલિદાન દ્વારા કેમવાદના ઝેરને ઉઘાડું પાડી દીધું. હવે કહેવાતા મુસ્લિમોએ પાકિસ્તાન તથા હિંદીસંઘની પ્રજાને એ દેખાડી આપવાનું છે કે તેઓ કોમવાદના ઝેરને સમૂળું ઓકી કાઢી હિંદીસંઘની વિશ્વ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૫ વ્યાપી પ્રીતિમાં પોતાનાં તન, મન અને સાધન સધળું પાથરવા હરપળે તૈયાર છે. કહેવાતા હિંદુઓ પૈકીના જે લાકે ભૂલેચૂકે થાડું ઘણું પણ કામવાદનું ઝેર હિંદના પ્રદેશામાં ફેલાવે છે તે ઝેરને જડમૂળથી દૂર કરવામાં આજના કહેવાતા મુસ્લિમાએ વધુમાં વધુ ફાળેા આપવા જ રહ્યો. બકરી ઇદ્ર અકરી ઇદનો દિવસ ગાય કે બકરાં મારીને ઊજાણી કરવાને નહિ; પણ પોતાની વહાલામાં વહાલી વસ્તુ પણ ઈશ્વરની જ બક્ષીસ છે, ઈશ્વરી ચીજ માનીતે જ તેનો ઉપયાગ થઈ શકે, આ જાતની જીવન પ્રેરણા મેળવવાનો આ પર્વ દિવસ છે. મુસ્લિમા પોતાના પાકપયગ ખરેાની સાચી કુરબાનીનો સ ંદેશ ઝીલે અને નિર્દોષ પશુઓની કત્લનું કૃત્ય ધમ કે પવિત્રતાને છોડી દે. પરોપકાર કે ત્યાગદ્દારા કુરબાનીને સાચા અર્થમાં સિદ્ધ કરી ઈસ્લામને શોભાવે. તથા ખાટી રૂઢિમાં ધસડતા રૂઢિચુસ્ત લોકોને સાચે પંથે દોરે ! Jain Educationa International For Personal and Private Use Only. Page #95 -------------------------------------------------------------------------- ________________ નાતાલ ક્ષમા સિંધુ પ્યારા, ઈસુ ઉર તને વંદન કરુ દુલ્હારા તેકાના, રમદિલ માહમ્મદ સ્મરું, અહીં ઈસુ હૃદયને આપણે વંદન કરીએ છીએ. કારણ કે ઇસુ હૃદય, ક્ષમાનુ` સાગર હતું. ઈસુના પ્રમાણપૂર્વ ઉપદેશને ખાતર, વરસાવીને એમનુ ધેાર અપમાન કરનાર અને વધસ્ત ંભે ઈસુએ ક્રોધ નહતેા કર્યાં. જેમ મિત્રને ભેટે તેમ (માત્થી પ્ર. ૨૭) ઈસુ પર ખેાક જડી દેનાર પ્રત્યે પણ મૃત્યુને ભેટયા. તે એસના મેધ આ જાતના હતા. નીચા કરાશે; અને જે કાઈ પોતાને રિદ્રીએ ! તમને ધન્ય છે કેમ કે દેવનું રાજ્ય તમારુ છે.” (માત્થી પ્ર. ૫૯) “સલાહ કરનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે” (સ ં૫) આ ‘ભાઈએ ! મારા નામને સારુ તમારા દ્વેષ (લાકા) કરશે પણ અંત સુધી ટકશે તે તારણ પામશે' (માત્થી ૧૦-૨૨) શરીરને જેએ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી. તેથી બીએમાં પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેને નાશ (નરકમાં) જે કરી શકે છે તેનાથા ખીએ (માત્થી ૧૦-૨૮) “જે કાઈ પાતાને ઊંચા કરશે, નીચેા કરશે તે ઊંચા કરાશે.” (નમ્રતા) ‘નિયમ શાસ્ત્ર [મુસામસીહનુ] અથવા પ્રમાધકોની વાતનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારે. હુ નાશ કરવા તે। નહિ પણ પૂણું કરવા આવ્યો છું. [માત્થી ૫-૧૭] હત્યા ન કર એમ અગાઉ કહેવાયું છે, હું કહું હ્યુ` કે જે કાંઈ પોતાના ભાઈ પર અમથા ક્રોધ કરે છે, તે અપરાધી કરાવવાના જોખમમાં આવશે [માત્થી પ−3] વ્યભિચાર ન કર એમ અગાઉ કહેલું હતું, પણ હું તમને કહું છું. કે સ્ત્રી ઉપર જે ખાટી નજર કરે છે, તેણે એટલામાં જ પેાતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યા છે. [માત્થી ૫–૨૭ ૨૮] તારા વેરી ઉપર દ્વેષ કરું એમ અગાઉ કહેવાયેલું હતું, પણ હું તમાને કહું છું કે તમારા વેરીએ પર [પણ] પ્રેમ કર્કશ અને જેએ તમારી પૂંઠે લાગે છે તેને સારુ પ્રાથના કરે. એ માટે કે તમેઆકાશમાંના તમારા બાપના દીકરા થાયે; કારણ કે તે પોતાના સૂરજતે ભૂંડા Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે. [માથી ૫-૪૩ થી ૪૫] ઓ હેંગીઓ તમને અફસ છે કેમકે તમે ધોળેલી કબરના જવા છો, જે બહારથી શુદ્ધ છે, અંદર હાડકાંથી અશુદ્ધ છે. તેમ તમે પણ માણસોની આગળ બહારથી ઠીક દેખાઓ છો ખરા, પણ માહે ઢોંગ તથા ભૂંડાઈએ ભરેલા છે. [માત્થી ૨૩-૨૭-૨૮] તે અગાઉના નિયમોમાં ફારગતીની છૂટ હતી, પણ હું કહું છું : વ્યભિચારના કારણ સિવાય છૂટાછેડા જે પતિ કરે તે સ્વપત્નીને વ્યભિચારને ભાગે પ્રેરવાને ગુનેગાર ઠરે છે. (માત્થી ૫-૩૧-૩૨] ‘તારામાં જે અજવાળું છે, તે અંધકાર ન હોય માટે સાવધાન રહે.” (લુક ૧૧-૩૫] જેની પાસે બે અંગરખાં છે, જેની પાસે એકે નથી તેને એક આપે. જેની પાસે ખાવાનું હોય તે પણ તેમ કરે. (લુક ૩–૧૧] જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે તારે જમણે હાથ કરે તે ડાબે ન જાણે. [માથી ૬-૩] ઉપદેશસાર ધર્મના ખોખાને નહિ પણ આત્માને વળગે. સ્વયં સ્વીકારેલી ગરીબાઈમાં પ્રભુદયા જલદી વરસે છે. નમ્રતા રાખો. સાવધાન રહો, પ્રેમ એ પ્રભુ સ્વરૂપ છે. તે શ્રદ્ધા, સદવર્તન અને અપર્ણતાથી સધાય છે વરી પર પણ પ્રેમ કરે, કોઈના વૈરી ન થાઓ. દયા કરે. જન સેવા કરે. - આ ઉપદેશમાં સદાચારની પરાકાષ્ઠા છે અને ધર્મ ક્રાન્તિની પ્રબળ તિ છે. ઈસુની ઓળખાણ ઈસુ ખ્રિસ્ત અથવા જિસસ ક્રાઈસ્ટને નામે તેઓ ઓળખાય છે. તેઓ યરસાલેમમાં થયા. એમની માતાનું નામ મરિયમ. પિતાનું નામ યુસુફ. એમના અનુયાયીઓ એમને દેવપુત્ર કહે છે. કુરાનમાં એમનું સન્માન કરાયું છે. ઇસ્લામીભાઈઓ તેમને હજરત (નહ) નૂહા, હજરત ઈબ્રાહીમ અને હજરત મુસા (હ. મસાને સિનીય પર્વત પર યહોવાહ દેવ પાસેથી જ્ઞાન મળ્યું હતું.) તે પછીના ચેથા પેગંબર તરીકે સ્વીકારે છે. ઈસુનું પોતાનું લખાણ નથી. પરંતુ એમના માથી, લુક, માર્ક ગેહાન આદિ અનુયાયીઓએ કરેલો સંગ્રહ અને બીજું સાહિત્ય છે. આને બાઈબલને નવા કરાર તરીકે ઓળખાવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ જૂના કરારમાં મુસાને ઉપદેશ તથા જૂના કાળથી સંગ્રહેલા નિયમોને સમાવેશ છે. એ નિયમોનું–સંશોધન કરાયું છે. માટે ઈસુના ઉપદેશનાં સંગ્રહ અને ઈસુની ચમત્કારિક પ્રશંસાને નવા કરારનું નામ સાંપડેલું છે. જેઓ હજરત ઈબ્રાહીમના પૌત્ર યાકુબના અનુયાયીઓ છે. તેમને ઈસ્રાએલ કહેવાય છે. યહુદાના અનુયાયીઓ યહૂદી (અથવા યહૂદાહમાં રહેવા પરથી પણ યહુદી) કહેવાય છે. આ બન્ને પ્રજા જૂના કરારમાં માને છે. જૂના કરારમાં સામાન્ય રીતે સદાચારના નિયમો અને યજ્ઞને લગતી વાતે વિશેષ છે. ખ્રિસ્તીઓના ઘણું સંપ્રદાયો છે છતાં સહુ જૂના કરાર અને નવા કરાર બન્નેને માને છે, એટલે આપણે અહીં “ઈસુ ઉરને વંદન કર્યા, એમાં આ પ્રમાણેની પરંપરાએ તેઓ બધા આવી જાય છે. ઈસુએ યજ્ઞ કે સાબ્બાથ દિવસને મહત્ત્વ નથી આપ્યું, પણ જીવન વર્તનને મહત્ત્વ આપ્યું છે. બકરાનાં અને વાછરડાના યજ્ઞને નામે યહુદાહ દેવને અર્પણ કરાતાં બલિઓ છોડાવી જીવદયાનું એણે અભુત કાર્ય બનાવ્યું છે, એ વિષે કહેબ્રીઓને પત્રમાં આમ લખેલું છે. “ઈસુ બકરાના તથા વાછરડાના રક્તથી નહિ પણ પોતાના જ રક્તથી (માણસોને સારુ, સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો.” (૯-૧૨). કેમકે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત; પાપો દૂર કરવા સમર્થ નથી.” (૧૦-૪) સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા (જૂના કરાર) નિયમ શાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ (ખરો આત્મા) તેઓમાં નહતી, માટે જે એકના એક વર્ષો વર્ષો વર્ષ તેઓ હંમેશ કરતા હતા. તેથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને (જના કરાર રૂ૫) નિયમ શાસ્ત્ર કદી સમર્થ નહતું. જે એમ હેત, તે યજ્ઞ કરવાનું શું બંધન થાત ?” (૧૦ ) - ઈસના રક્તને નામે દ્રાક્ષારસ આ રીતે લેવાય છે. ઈસુ મહાત્માની પહેલાં તો નિર્દોષ પશુના રક્તથી વસ્ત્રોને પવિત્ર કરાયેલાં મનાતાં. આ પરથી ઈસુની ભૂત દયા, પ્રેમ, ક્ષમા આદિનો ખ્યાલ આવી રહે છે. યહૂદી અને ઈસ્રાએલ પ્રજાને સાબ્બાથદિન એટલે શનિવારનો મહિમા છે. ઈસુના અનુયાયીઓ રવિવાર પાળે છે. અને ઈસ્લામીઓ શુક્રવાર પાળે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ , મg & QGB gi? # @ @ @ @ @ @ # @ @ @ સંતબાલ પરિચય પુસ્તિકાઓ સંતબાલ પરિચય પુસ્તિકા Qશ્ન ક્ષ{ {C/{ +Q મુનિશ્રી સંતબાલજીના ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક, નૈતિક, દાન, ધર્મ, બ્રહ્મચર્ય, ન્યાય શુદ્ધિ, શુદ્ધિ પ્રયોગ, થવષા સૌ સુખી એ ગાંધીજી, શ્રીમદ્ રાજચંદ્ર, ગુરુદેવનારાંદ્રજી જેવા વિવિધ વિષયો ઉપર તૈયાર થયેલ આ પુસ્તિકાઓ મુનિશ્રીના ચિતનના અર્થ સમી છે. $#gશ્નQરૂQશ્ન Q મેટા ટાઈ૫, ૩ર પાન કિંમત માત્ર બે રૂપિયા 3 + de # ટાઈટલ : કુણાલ કિટસ” o અમદાવાદ-૧, ટે, ન'. 20145