SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 30 આ છે અજ્ઞાનનું સ્વરૂપ. પણ સર્ચને! પ્રકાશ ો પડે તે તે અજ્ઞાન જ્ઞાન બની જાય છે. મતલબ કે વસ્તુના ખેાખા પાછળ દેડવાની કે ચૂંથવાની વૃત્તિને બદલે વસ્તુના વસ્તુવતું જ્ઞાન અને એ જ્ઞાનજન્ય આનંદ માણવાને ભાવ પેદા થાય છે. અજ્ઞાન મૂળે તા મેહમાંથી જન્મ્યું હતું, પણ એ જ અજ્ઞાન જ્ઞાનમાં પલટાતાં પેાતાના જનક માહુને હણે છે. આમ, હિરણ્યકશિપુરૂપી મેહુમાંથી પેદા થયેલા અભેધ પ્રદ્લાદ વિષ્ણુરૂપી જ્ઞાન શરણે જતાં જ્ઞાની બની જાય છે અને સત્યના હાથે પેાતાના મેહરૂપી પિતા હિરણ્યકશિપુને મારી નખારે છે. તૃષ્ણારૂપી : ખેત જ્ઞાનને ખાળવા જતાં પોતે જ મળી જાય છે. આમ આ પત્રિવેણીમાં હાળીને દિવસે આપણે જીવનનું આમ મયન અનુભવીએ. દૈવી અને આસુરી બન્ને વૃત્તિએના યુદ્ધ પછી ધૂળેટીને દિવસે દૈવી સત્યને વિજય માણીએ. અને બીજને દિવસે સત્યને સર્વા ંગે સમર્પિત થઈ જઈએ. જવારજ તા. ૨૪૭-૪૮ [ગઈ હોળીના તહેવારમાં મહાવીરનગર આં. કેન્દ્ર ચિંચણીના ભવ્ય દરવાજો અનિષ્ટ તત્ત્વાએ બાળી મૂકો. ખાળી મૂકનાર વ્યક્તિએને સત્બુદ્ધિ મળે તેવી પ્રભુ પ્રાથના માટે મહારાજશ્રીએ પાંચ ઉપવાસ કરેલા. આ ઉપવાસ દરમિયાનનુ એક પ્રાત: પ્રવચન] આ દિવસેામાં ગાળાગાળી થાય છે. કાદવ ઊછળે છે, બિભત્સ ચેનચાળા થાય છે. પરંતુ આ પ્રથા પાછળ કો ઇતિહાસ હશે ? તે સંગેાધનનો વિષય છે. ઊઈ તરફ વેર હોય તે આવા વખતે એના બદલા લેવાના મેડા મળે છે... ભાઇ ગઈ કાલે આવ્યા અને કશું તે કેટલુ દુ:ખદ છે! તેમણે તેના દીકરાને કહ્યું ‘તારી વિષ્ટા તારાં માતાજી સાફ કરે, તે તું સાફ કરતા નથી. જ્યારે હોળીના બિભત્સરસમાં મસ્ત બની બીજાની વિષ્ટા હાથમાં લઈને ખીજાતે ત્યાં નાખે છે તે કેવા ન્યાય ? કોઈની ચીજવસ્તુ બાળવાના વિચાર કેટલા ખરાબ છે? મીરાંએને પવનારમાં જોયુ કે વિનોબાજી હોળીની કંઇક વિધિ કરે છે. જે કચરા નાખી દેવાના હાય છે તે એકત્ર કરી હોળીનું પ્રતીક બનાવી ભાળી દે છે, હુતાશની ઉપર બીજી ચીને થાય છે તે સારી થાય છે. ખાંડના હારડા બનાવે છે. ધાણી ચણા બનાવે છે અને સંબધીઓને ઘેર આપે છે. અને સૌ હળીમળીને આનંદ કરે છે. ખારાકમાં ઋતુ પ્રમાણે કઈ કઈ ચીજોને ઉપયેગ કરવાના હોય છે તે વૈદિક દષ્ટિ પણ એમાં સમાયેલ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ધાણીના પ્રચાર વધુ છે. ધાણી સાથે હારડા અને ખજૂર પણ વપરાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy