SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ H રાષિપંચમી 1 પજુસણ 1 રેટિયા બારસ : ગાંધી જયંતી ભા ૬ ૨ વા ત્રાષિપંચમી [ભાદરવા સુદ ૫] આ દિવસે સામા નામનું ખડધાન્ય ખાવાનો રિવાજ પ્રચલિત છે. મતલબ કે, વાનપ્રસ્થ થયેલા ઋષિઓ આવા ધાન્ય અને સુલભ કળથી આખી જિંદગી ગુજારે તે આપણે નવું ધાન્ય ખાતાં પહેલાં આ ખડ ધાન્યને એક દિવસ પણ ઉપયોગ કરીએ એવી સમાજની કલ્પનામાંથી આ વ્રત આવ્યું હોય એમ લાગે છે. આ દેશ ઋષિમુનિઓના પૂજક દેશ છે. એને આદર્શ “ત્યાગપૂર્વક ભેગ” એ છે. વધુમાં વધુ આપવું અને ઓછામાં ઓછું લેવું એના સ્મારકરૂપે નક્કી થયેલો આ દિવસ ઋષિપાંચમ તરીકે મહત્ત્વને છે. કેટલીક બહેને આ પર્વને રજસ્વલા ધમની ચૂકના પ્રાયશ્ચિત્તરૂપે પણ પાળે છે. જો કે આજે તો એ અશુચના ચાર દિવસ પાળવાને રિવાજ ધીમેધીમે ઓછા થતા જાય છે, અને ખાસ કરીને શિક્ષિત અને પોતાની જાતને સુધરેલી માનતી બહેને તે તે પાળતાં જ નથી. મને લાગે છે કે આ દિવસે પાળવામાં બહેનનું ને સમાજનું બંનેનું હિત છે. તે દિવસોમાં જે અશુચિ-દ્રવ્ય બહાર વહે છે તેમાં એવાં જતુઓ હોય છે કે, જેની અસર ભોજન વગેરે વસ્તુઓ પર પડે છે. આના પર પશ્ચિમમાં પણ પ્રયોગો થયા છે અને ફૂલ ઉપર રજસ્વલાની અસરને અભ્યાસ કરતાં જણાયું છે કે તેમાં વહેતાં અશુચિ દ્રવ્યોને કારણે પ્રથમ દિવસની રજસ્વલાની અસરથી કુલ જલદી કરમાઈ જાય છે, બીજા દિવસની રજસ્વલાની અસર ઓછી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy