SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ તમે બે લેનાર છે. મેલા : ‘એક બાજુ હું' અને ‘બીજી બાજુ મારું સૈન્ય’ જે તે એક પસંદ કરે. અજુ નને પણ બીજુ શુ જોઈતુ હતુ ? એક જ શ્રીકૃષ્ણ બસ હતા. દુર્યોધનને સૈન્ય નેઈતું હતું. તે તેમને પણ મળ્યું. મતલબ કે એક બાજુ સત્યબળ બીજી બાજુ સંખ્યાબળ. એ બેમાંથી એકે એક લીધુ ખીનએ બીજું લીધું. અહીં શ્રીકૃષ્ણની નૈતિક-દષ્ટિ, કમકુશળતા, સ્થિરબુદ્ધિ, વિરાધી પ્રત્યે પણ સામ્યવતન દેખાઇ આવે છે. (૧) એમના વિશાળ જીવનમાંથી ગ્રામ્ય સંસ્કૃતિ પ્રેમ (ર) ગાયેતુ' પાલનપૂજન. (૩) ગ્રામવાસીઓના મીઠા હૃદય સંબંધ (૪) સ્વાર્થ ત્યાગ (૫) સૌજન્ય સમાજ અને રાજનીતિમાં પણ સત્ય પ્રેમ અને ન્યાયને સુંદર સુમેળ એવું ઘણું જ તારવી શકીએ છીએ. એ રીતે જ એ ભારતના શ્રેષ્ઠપુરુષ છે. જૈન સૂત્રેામાંના આવતી ચાવીસીના એ તીયકર ભગવાન છે. એમ સૌ ભારતવાસીઓના એ હૃદયપ્રેમપાત્ર પુરુષ છે. દર વર્ષે ગાકુલ અષ્ટમીએ એમની જન્મજ્યંતી ઉજવાય છે. એ યતીને ખરા અથ તે ત્યારે જ સરે કે જ્યારે એમના જીવન પ્રસંગોમાંથી મધ લઈ આપણા પેાતાના જીવનમાં તેને વણવા પ્રયાસ કરીએ. (‘પ્રશ્નોત્તરી અને પ્રાસ ંગિક’માંથી) (૧૯૪૦) વસુદેવ સુત દેવ કૃષ્ણ ચાણુરમનમ ધ્રુવકી પરમાનંદમ્ કૃષ્ણ વદે જગદ્ગુરુ Jain Educationa International For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy