________________
નાતાલ
ક્ષમા સિંધુ પ્યારા, ઈસુ ઉર તને વંદન કરુ દુલ્હારા તેકાના, રમદિલ માહમ્મદ સ્મરું,
અહીં ઈસુ હૃદયને આપણે વંદન કરીએ છીએ. કારણ કે ઇસુ હૃદય, ક્ષમાનુ` સાગર હતું. ઈસુના પ્રમાણપૂર્વ ઉપદેશને ખાતર, વરસાવીને એમનુ ધેાર અપમાન કરનાર અને વધસ્ત ંભે ઈસુએ ક્રોધ નહતેા કર્યાં. જેમ મિત્રને ભેટે તેમ (માત્થી પ્ર. ૨૭)
ઈસુ પર ખેાક જડી દેનાર પ્રત્યે પણ મૃત્યુને ભેટયા.
તે
એસના મેધ આ જાતના હતા.
નીચા કરાશે; અને જે કાઈ પોતાને
રિદ્રીએ ! તમને ધન્ય છે કેમ કે દેવનું રાજ્ય તમારુ છે.” (માત્થી પ્ર. ૫૯) “સલાહ કરનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે” (સ ં૫)
આ ‘ભાઈએ ! મારા નામને સારુ તમારા દ્વેષ (લાકા) કરશે પણ અંત સુધી ટકશે તે તારણ પામશે' (માત્થી ૧૦-૨૨) શરીરને જેએ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી. તેથી બીએમાં પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેને નાશ (નરકમાં) જે કરી શકે છે તેનાથા ખીએ (માત્થી ૧૦-૨૮)
“જે કાઈ પાતાને ઊંચા કરશે, નીચેા કરશે તે ઊંચા કરાશે.” (નમ્રતા)
‘નિયમ શાસ્ત્ર [મુસામસીહનુ] અથવા પ્રમાધકોની વાતનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારે. હુ નાશ કરવા તે। નહિ પણ પૂણું કરવા આવ્યો છું. [માત્થી ૫-૧૭] હત્યા ન કર એમ અગાઉ કહેવાયું છે, હું કહું હ્યુ` કે જે કાંઈ પોતાના ભાઈ પર અમથા ક્રોધ કરે છે, તે અપરાધી કરાવવાના જોખમમાં આવશે [માત્થી પ−3]
વ્યભિચાર ન કર એમ અગાઉ કહેલું હતું, પણ હું તમને કહું છું. કે સ્ત્રી ઉપર જે ખાટી નજર કરે છે, તેણે એટલામાં જ પેાતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યા છે. [માત્થી ૫–૨૭ ૨૮]
તારા વેરી ઉપર દ્વેષ કરું એમ અગાઉ કહેવાયેલું હતું, પણ હું તમાને કહું છું કે તમારા વેરીએ પર [પણ] પ્રેમ કર્કશ અને જેએ તમારી પૂંઠે લાગે છે તેને સારુ પ્રાથના કરે. એ માટે કે તમેઆકાશમાંના તમારા બાપના દીકરા થાયે; કારણ કે તે પોતાના સૂરજતે ભૂંડા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org