SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ “કોં સુભાવ શપથ રાત મેંહી સુમુખી માતુહિત રાખોં તોહી.” “શેચિય નૃપતિ જે નીતિન જાના જે હિત પ્રજા પ્રિય પ્રાણુ સામના” (તુ. ર. અ.) - સીતાજી, આદર્શ પત્ની અને આદર્શ પુત્રવધૂ છે. પતિની સાથે વનવાટ લેવા માટે તે કરે છે ને કહે છે : પ્રાણનાથ કરુણાયતન, સુંદર સુખદ સુજાન, તુમ બિનું રઘુકુલ કુમુદ બિધુ, સુરપુર નરક સમાન, જીવ બિનુ દેહ નદી બિનુ વારિ, તૈસે હી નાથ પુરુષ બિનુ નારી કંદમૂલ ફલ અભિય અહારુ, અવધ સીધશત સરસ ૫હારૂ. “બિનતિ બહુત કરોં કા સ્વામી ? કરૂણામય ઉર અંતરયામી.” [અયો. કૌશલ્યાજી સમક્ષ એ સીતાજી કેમ વર્તતાં હતાં ? એ વિષે રામાયણ જાઈ સાસ પદ કમલયુગ, બંદિ બેડી શિરાઈ, (અયો. ૫૯) અને કૌશલ્યાજીનું વર્તન પણ કેવું હતું ? “દીન્હ અશીશ સીસ મૃદુબાની, અતિસુકુમાર દેખી અકુલાની.” (અ) આવાં આદર્શ સાસુ અને આદર્શ વહુ હોય ત્યાં રમત્તે તહેવત એ વચન કેમ ખાટું પડે અને તેથી જ સ્ત્રીપૂજા એ રામયુગને પ્રધાન જવનિ હતો. રામ તે દંડકારણ્યમાં જાય પરંતુ નવોઢા પત્નીવાળા અપરમાતાના પુત્ર લક્ષ્મણજી શા સારુ એને અનુસરે ? અહીં જ ભાતૃનેહની ખૂબી જામે છે અને સુમિત્રાજી એ પુત્રને વિદાય આપતાં પણ કેવી શિખામણ કહે છે ? राम दशरथ विद्धि मां विद्धि बनकऽत्म। . अयोध्यामटवीं विद्धि गच्छ तात यथा सुख ॥ (વા. રા. અયો.) તાત ! તુમહાર માનુ વૈદેહી, પિતા રામ સબતિ સનેહી અવધ તહાં જહે રામ નિવાસુ, તહાં દિવસ જહેં ભાનુપ્રકાશ (તુ. રા. અયો.) નોંધ : મુનિશ્રી સંતબાલજી રચિત “અભિનવ રામાયણ–નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદથી પ્રગટ થયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy