SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ પ્રાથના નીતિ–પ્રીતિ, નમ્રતા, ભલી ભક્તિનું ભાન, આ પ્રજાને આપશે, ભય—ભંજન; ભગવાન. હર; આળસ–એદીપણું, હર; અધ(પાપ)ને અજ્ઞાન; હર, ભ્રમણા ભારત તણી, ભય-ભજન, ભગવાન,’ વ્યતીત રાત્રિ અને ગઇ જિંદગી પર દષ્ટિ ફેરવી જાએ-મૂળતત્ત્વમાં કય ભેદ નથી, માત્ર ષ્ટિમાં ભેદ છે. ગેમ ગણી-આશય સમજી પવિત્ર ધર્માંમાં પ્રવન કરજે. * * તું કારીગર હા, તેા આળસ શક્તિના ગેર ઉપયોગના વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. બૈ તું સ્ત્રી હાય તા તારા પતિ પ્રત્યેની ધર્મોકરણીને સંભાર. દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુ ંબ ભણી દિષ્ટ કર. જે તું યુવાન હોય તે ઉદ્યમ અને બ્રહ્મચય ભણી ષ્ટિ કર. તે તુ સમજણા બાળક હોય તે। વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દષ્ટિ કર. ભાગ્યશાળી હ। તે તેના આનંદમાં ખીન્તને ભાગશાળી કરજે; પરંતુ દુર્ભાગ્યશાળી હા તેા અન્યનુ બૂરુ કરતાં શકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. જુલમીને, અનાડીતે ઉત્તેજન આપતા હો તે અટકળે. તું ગમે તે ધધાથી' હા, પરંતુ આજીવિકાથે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. પવિત્રાનુ` મૂળ સદાચાર છે. સાયંકાળ પછી વિશેષ શાન્તિ લેજે. આજના દિવસમાં આટલી વસ્તુતે બાધ ન ગણાય, તે। જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય : (૧) આરાગ્ય, (૨) મહત્તા, (૩) પવિત્રતા અને (૪) ફરજ. આજે તારાધી કોઈ મહાન કામ થતું ન હોય, તે તારાં સર્વ સુખને ભાગ પણ આપી દેજે. વિકારને ઘટાડો કરજે. સતપુરુષને સમાગમ ચિતવજે.” આટલા શબ્દોને પણ વિચારતાં તેએનું અધ્યાત્મ શુષ્ક હતું; પણ સાચા રસવાળું હતું. વ્યવહારુ પણ હતુ જ એ દેખાઈ રહે છે. વળી તેઓ ભારતના ભક્તિવાળા અને ભારતની આ પ્રત્ત દ્વારા જગતનું કલ્યાણ (આત્માર્થ' પરમા સાધક) કરવામાં (તેએ) માનતા હતા. આ બધાં પરથી સધ' સમન્વય અને ગાંધીજીને સોગ વગેરે તેમના સ་જન્મા સાથેના પરમ પુરુષાર્થ તે પણ સૂચવી જાય છે જ. આટલુ ચિંતન આજે કરીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy