Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/008583/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SUNRA ટ્રાવાયલીઝની આ ટે ચેોગનિષ્ઠ મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીને શાસ્ત્રવિશારદ જૈનાચાર્યની પદવી આપવામાં આવી તે માંગલીક પ્રસંગના સ્મણાર્થે ભેટ. જેન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. લેખક, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યાગનિષ્ઠ બુદ્ધિસાગર સૂરિજી બુહારીવાળા શેઠ પનાજી મેાટાજી તરફથી પ્રગટ ફત્તા, શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ સુપ્રીન્ટેન્ડેન્ટ શ્રી જૈન શ્વેતાંબર મૂ. પૂ. ખેર્ડીંગ-અમદાવાદ આવૃત્તિ ત્રીજી. પ્રત ૧૦૦૦ સંવત ૧૯૭૦. સને ૧૯૧૪. --- અમદાવાદ. ધી “ડાયમંડ જ્યુબિલી ” પ્રિન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપી. મૂલ્ય અમલ્ય. H M For Private And Personal Use Only ===== Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાસ્તાવિક બે બોલ. કે શ્રદ્ધાળુ દયાળુ પરોપકારી છે. શેઠ પીતાંબરભાઈ પનાજી. મુ. બુહારી. સંવત ૧૯૭૦ ના માગસર સુદ ૧૫ ને શનીવારના છે શુભ દિવસે યોગનિષ્ઠ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિ સાગરજીને પેથાપુરમાં શાસ્ત્ર વિશારદું જૈનાચાર્યની પદવી આપવામાં આવી તે શુભ માંગલિક પ્રસંગની યાદગીરીભૂત આપે આપના પી. તાશ્રીના નામથી “જેની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિની તૃતીયાવૃત્તિની પ્રત ૧૦૦૦ જૈન બંધુઓના લાભાર્થે ભેટ આપવા છપાવી છે તેવી રીતની આપની ઉદારતા તથા ગુરૂપ્રતિ દઢ શ્રદ્ધા અને ભક્તિ માટે આપને ધન્યવાદ પ્રગટ કર્તા For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ નમઃ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. — ના જોશે. नमस्कृत्य महावीरं सद्गुरुं सुखसागरम् । जैनधर्मप्रसृत्यर्थं लिखामि लेखमुत्तमम् ॥ १ ॥ અનાદિ કાળથી આર્યાવર્તમાં જૈનધર્મ પ્રવર્તી રહ્યા છે અને તેથી અનેક જીવનું કલ્યાણ થયું છે વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. જૈનધર્મની ઉપયોગિતા. આખી દુનિયાનું કલ્યાણ થાય એવા જૈનધર્મના આચારા અને સદ્વિચારેા છે. જૈનધર્મમાં દયાના સિદ્ધાંતને મુખ્ય માનવામાં આવ્યે છે. દુનિયામાં જેટલા ધર્મ હાલ વિધમાન છે અને ભવિષ્યમાં જેટલા થશે તેમાં ધ્યા એજ મુખ્ય છે. આર્યાવર્તમાં દયારૂપ દિવ્ય ગગાને પ્રગટાવનાર જૈનધર્મ છે તેથી જૈનધર્મની કેટલી બધી ઉપયેાગિતા છે એ સહેજે સિદ્ધ થાય છે. જૈનધર્મે આર્યાવર્ત લેાકેાને અનેક પ્રકારે ઉચ્ચ સ્થિતિમાં લાવવા ઉત્તમ પ્રયત્ન કર્યાં છે. આર્યાવર્ત દેશની ભૂતકાળની ઐતિહાસિક ના તરફ દૃષ્ટિ ફેંકીએ તે તેમાં જૈનધર્મે ઉત્તમાત્તમ ભાગ ભજવ્યેા છે તે સહેજે જણાશે. ભારતવાસીઓની આર્યતાનું સ ંરક્ષણ કરનાર જૈનધર્મ છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) જૈનધર્મની પ્રાચીનતા. જૈનધર્મ અનાદિકાળથી છે, જનધર્મને પૂર્વે ઘણું દેશોમાં ફેલાવો હતું. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં હિંદુસ્તાન અને અફગાનિસ્તાન, તુર્કસ્તાન, ચીન-મહાચીન, તાતાર વગેરે દેશોમાં જૈનધર્મને પ્રચાર હતા. ભરતનું હિંદુસ્તાનમાં રાજ્ય હતું, અને બાહુબલીનું બહુલી દેશ અથવા અફગાનિસ્તાન વગેરેમાં રાજ્ય હતું. ભારતના નામથી હિંદુસ્તાનનું ભારતદેશ એવું નામ પડયું છે. ભારતના પુત્ર સૂર્યયશા જ્યારે ભારત દેશપર રાજ્ય કરવા લાગ્યા ત્યારથી સૂર્યવંશની સ્થાપના થઈ અને સોમયશા રાજાના વંશમાં ઉત્પન્ન થએલા ક્ષત્રિયો પિતાને ચંદ્રવંશી તરીકે જણાવે છે. શ્રી ઋષભદેવ ભગવાન પછી ભરતરાજા સુયશા રાજા વગેરે ઘણું પાટ સુધી જૈન રાજાઓએ જૈનધર્મને ફેલાવો કર્યો એમ શ્રી શત્રુંજય માહામ્ય ગ્રન્થમાં જણાવ્યું છે. નવમા સુવિધિનાથ અને દશમા શીતલનાથના સમયમાં જૈનધર્મ પાળતા એવા બ્રાહ્મણોએ પિતાની આજીવિકા આદિ અનેક હેતુઓથી વેદના સૂત્રોમાં ફેરફાર કરીને બ્રાહ્મણ ધર્મની સ્થાપના કરી. શીતલનાથથી વીમા મુનિસુવ્રતસ્વામી સુધીના તીર્થકરોના વખતમાં જનધર્મની પરિપૂર્ણ કાઝલાલી હતી. શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં શ્રી રામચંદ્ર, લક્ષ્મણ, રાવણ, વાલી અને સુગ્રીવ વગેરે જૈન રાજાએ વિદ્યમાન હતા. રાવણ રાજાએ લંકા વગેરે દેશમાં જૈનધર્મને ફેલાવો કર્યો હતો અને તે હિંસામય યજ્ઞ કરનારા લોકોને યજ્ઞમાં વિન નાંખતે હતો તેથી હિંસામય યજ્ઞ કરનારા લોકે તેને રાક્ષસ તરિકે ઓળખતા હતા. રાવણ રાજાએ અષ્ટાપદ પર્વત પર શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા આગળ નાટક કર્યું હતું અને ભક્તિના બળે તીર્થકર નામ કર્મ ઉપામ્યું હતું. રાવણે એક વખતે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા આગળ ઘણી વિધાએ સાધી હતી. આ ઉપરથી સમજાશે કે પહેલાં For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) લાખો વર્ષપર લંકા વગેરે દેશોમાં જૈનધર્મની પૂર્ણ ઝાહેઝલાલી હતી. વાલી, સુગ્રીવ, હનુમાન, હનુમાનના પિતાશ્રી પવનરાજા અને જનકરાજા વગેરે જનધર્મ પાળતા હતા એમ જૈન રામાયણુ વાંચતાં સ્પષ્ટ માલુમ પડે છે તેમજ શ્રી શત્રુંજય માહાતમ્ય ગ્રન્થ વાંચવાથી પણ માલુમ પડે છે. શ્રી રામચંદ્રના વખતમાં વિમાન વગેરેનું ભારતવાસીઓને જ્ઞાન હતું. શ્રીપાલ રાજાના ચરિતપરથી માલુમ પડે છે કે પૂર્વ અસંખ્ય પૂર્વે પર ઘણા દેશોમાં જૈન ધર્મ પ્રવર્તતો હતો. શ્રીપાલ રાજા કાંકણ વગેરે દેશમાં ગયા હતા તે વખતે પણ ત્યાં જૈન ધર્મનાં મન્દિરે હતાં. શ્રીપાલ રાજાએ જે રૂષભદેવની પ્રતિમાનું ઉજજયિનીમાં પૂજન કર્યું હતું તે પ્રતિમા હાલ મેવાડમાં કેશરીયાનાથ અને લેવાનાથ તરીકે ઓળખાય છે. અરબી સમુદ્રના બેટોમાં તેમજ રત્નાગિરિ તરફને પર્વતેમાં જૈન મંદિરો હતાં તે સહેજે સિદ્ધ થાય છે. કોંકણું દેશના મુખ્ય નગર મુંબઈ પાસે આવેલા અગાસી ગામમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા છે તે શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતની છે એમ અનુમાનથી સિદ્ધ થાય છે. કેકણ દેશના રાજાઓ પહેલાં જૈનધર્મી હતા. કેકણ દેશમાં પહેલાં હજારો જૈન સાધુઓ વિચરતા હતા તથા કેકગ દેશના પર્વતોમાં આવેલી ગુફાઓમાં જૈનમુનિયે વસતા હતા, એમ શ્રી નિશીથ સૂત્રની ચૂર્ણ વગેરેથી સિદ્ધ થાય છે. શ્રી નિશીથ ચૂર્ણમાં કોંકણ દેશની ગુફામાં રહેલા સાધુઓનું વિવેચન કરવામાં આવ્યું છે. દક્ષિણ દેશમાં અન્તરિક્ષની મૂર્તિ છે અને તે રાવણ રાજાના વખતની છે એમ અન્તરિક્ષ પાર્શ્વનાથના ક૫માં લખવામાં આવ્યું છે. શ્રી મુનિસુવ્રત સ્વામીએ સિદ્ધપુર, ભરૂચ વગેરે ઘણા દેશોના નગરોના લોકોને પ્રતિબંધ આપ્યો છે. એક વખત તેઓ ભરૂચમાં ઘડાનેયજ્ઞમાં હેમવામાં આવતો હતો તે વખતે ઘોડાનું સંરક્ષણ કરવા સિદ્ધપુરથી વિહાર કરીને ભરૂચ પધાર્યા હતા અને તેમ કરનારાઓને દયાને For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) ઉપદેશ આપીને ઘોડાને બચાવ્યા હતા તેથી હાલ અશ્વાવમેધ તીર્થં એ નામથી જૈના આચાર્યાં શ્રી ભરૂચને એળખે છે. શ્રી મુનિસુવ્રત સ્વામી પછી શ્રીનમિનાથ થયા તેમના વખતમાં જૈનધર્મને સારી રીતે ફેલાવા થયેા હતેા. પાટણ પાસે આવેલા ચારૂપ ગામના ભંગવાના અહેવાલથી શ્રી નમિનાથ પ્રભુના સમયમાં જિનપ્રતિમાએ ઘણી ભરાવવામાં આવી છે એવું સ્પષ્ટ સમજાય છે. શ્રી નમિનાથ પછી ઘણા વર્ષે બાવીસમા શ્રી નેમિનાય તીર્થંકર થયા તેમના વખતમાં શ્રી કૃષ્ણ અને પાંડવા જૈનધર્મ પાળતા હતા. એમ જૈન મહાભારત, શ્રીકૃષ્ણ ચરિત વગેરે ગ્રન્થાથી સિદ્ધ થાય છે. શ્રી નેમિનાથ પ્રભુના ઉપદેશથી શ્રી કૃષ્ણે સમ્યકત્વ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી અને તે આવતી ચાવીશીમાં બારમા તીર્થંકર થનાર છે. શ્રી પાંચ પાંડવાએ સિદ્ધાચલ પર્વતપર અણુસણુ કર્યું છે અને ત્યાં મુક્તિ ગયા છે તેમની યાદી તરીકે સિદ્ધાચલ પર્વતપર હાલ પણ તેમની પાંચ મૂર્તિયા-દેરી વગેરે દેખવામાં આવે છે. પાંડવાની સ્ત્રી દ્રોપદી જૈનધર્મ પાળતી હતી. શ્રીપાંડવચરિતમાં ભાગીરથીનું નામ ગંગા નદી કયા કારણથી પડયું તે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. પાંચ પાંડવા અને કારવાનું યુદ્ધ થયું તે વખતે ઘણા દેશના જૈન રાજાએ એ યુદ્ધમાં ભાગ લીધા હતા. શ્રી કૃષ્ણ રાજાએ હજારા પુરૂષને જૈન સાધુએ તરીકે બનાવવામાં સાહાય્ય કરી છે. શ્રી કૃષ્ણના ભાઈ ગજ સુકમાલે શ્રી નેમિપ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. શ્રીનેમિનાથના સમવસરણમાં શ્રી કૃષ્ણે એક વખત અઢાર હજાર સાધુઓને વંદન કર્યું હેતું. આ ઉપરથી સમજવાનું મળે છે કે પૂર્વ સમયમાં જૈન રાજાઓએ આર્યાવર્તમાં જૈનધર્મના સદાચારા અને વિચારે ફેલાવવા અત્યત પ્રયત્ન કર્યાં છે. શ્રીનેમિનાથ ચરિત તથા ત્રિષશિલાકા પુરૂષ ચરિત વગેરે ગ્રન્થાયી તે વખતમાં ઘણા જૈન રાજામેા હતા અને હિન્દુ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) સ્થાનનાં ચારે વર્ણ જૈનધર્મ પાળતી હતી એમ સિદ્ધ થાય છે. શ્રી નેમિનાથ ભગવાનના વખતમાં સાંખ્ય ધર્મના પ્રચાર હતા અને તે વખતે વેદ ધર્મને માનનારા ઋષિયા વગડામાં રહેતા એમ સિદ્ધ થાય છે. વસિષ્ઠ રામાયણ અને મહાભારત વગેરે અન્ય દર્શનીના ગ્રન્થે વખતે પણ જૈનધર્મ હતેા અને તે વખતે જૈન મુનિયેા હતા એમ સિદ્ધ થાય છે. શ્રી નેમિનાથ તીર્થંકર પછી લગભગ ચારાશી હજાર વર્ષના આશરે શ્રી પાર્શ્વનાથ તીર્થંકર થયા. શ્રી કાશી દેશના રાજા અશ્વસેન અને વામા રાણીના પુત્ર શ્રી પાર્શ્વનાથ હતા. આજથી સત્તાવીશસે વર્ષ પહેલાં શ્રી પાર્શ્વનાથ થયા હતા. શ્રી પાર્શ્વનાથના વખતમાં હિન્દુસ્તાનમાં જ્યાં ત્યાં જૈન રાજમનું રાજ્ય હતું. તાતાર, તીબેટ, અફગાનિસ્થાન વગેરે દેશે!માં પણ જૈનધર્મ પ્રવર્તતા હતેા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એ ચારે વર્ષે જૈનધર્મ પાળતી હતી. શ્રી પાર્શ્વનાય પ્રભુના સમયમાં ધીમે ધીમેા વેદધર્મના પ્રચાર વધ્યા કરતા હતા. શ્રી પાર્શ્વનાથે કમડયેાગીને એધ આપ્યા હતા. શ્રી પાર્શ્વનાથ ચરિત, કલ્પસૂત્ર વગેરેમાં શ્રી પાર્શ્વનાથ અને કમડયેગીના સંવાદના રમુજી ચિતાર જોવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ સમ્મેતશિખર પર્વતપર અણુ કર્યું હતું તેમના પહેલાં ધણા તીથૅ. કરાએ સમ્મેતશિખર પર્વતપર અણુસણુ કર્યું હતું તેથી જૈનેામાં સમ્મેત શિખરને એક પવિત્ર તીર્થ તરીકે માનવામાં આવે છે. વિવિધ તીર્થકલ્પ નામના ગ્રન્થમાં સમ્મેતશિખર પર્વતનું માહાત્મ્ય સારી રીતે દર્શાવ્યું છે. શ્રી પાર્શ્વનાયના ગણુધરે અને સાધુએએ હિન્દુસ્થાન વગેરે દેશામાં જૈનધર્મને ઉપદેશ આપીને અનેક મનુષ્યાને શુભ માર્ગમાં વાળ્યા હતા. શ્રી પાર્શ્વનાથતું ચિત્ સર્પ છે. સર્પને તક્ષ કહે છે. તક્ષના ચિથી પાર્શ્વનાથના અનુયાયીએ એ તરીકે પાતાને ઓળખાવનાર તાત્ક્ષજાતિના રાજાએ થયા તેઓએ ઉત્તર દેશમાં પેાતાનું રાજ્ય સ્થાપ્યું For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) અને તે તાńવંશના લોકેા વહાણવડે અમેરિકામાં ગયા અને ત્યાં એક મેટા પર્વતમાં તેમણે પેાતાના પ્રભુના ચિ તરીકે તેમના અનુયાયી તરીકે પોતાને ઓળખાવવાને માટા સર્પ કાતરી કાઢયા અને પદ્મા વતીની મૂર્તિ કાતરી કાઢી તેનું ચિત્ર ઈંગ્લીશ પુસ્તકમાંથી અમેએ દેખ્યું છે. ગાંધી વીરચંદ રાઘવજીએ તે ચિત્ર દેખ્યું છે તેથી પૂર્વે અમેરિકામાં જૈન ધર્મ પ્રસર્યાં હતા એમ સિદ્ઘ ( ઈન્ડીઅન રીન્યુ વૉલ્યુમ ૧૪ ) થાય છે. ઐતિહાસિક દૃષ્ટિથી પાશ્ચાત્ય વિદ્યાનેા શ્રી પાર્શ્વનાથ નામના તીર્થંકર થયા એમ સિદ્ધ કરે છે અને તેના ઇસારા ટાડરાજસ્થાન વગેરેમાંથી મળે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ વગડામાં એક બગીચામાં સુંદર પ્રાસા૬માં શ્રી નેમિનાય અને રાજીમતીની જાન ચિતરી હતી તે દેખી અને તેથી તેમના મનમાં ધણા વૈરાગ્ય થયા. આ ઉપરથી આપણને જાણુવાનું મળે છે કે પહેલાં આર્યાવર્તમાં ચિત્રકળાનું બહુ ઉંચા પ્રકારનું જ્ઞાન વિદ્યમાન હતું. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પશ્ચાત્ અઢીસે વર્ષ પછી મગધ દેશમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજા અને વૈદેહી ત્રિશલાને ત્યાં શ્રી વીર પ્રભુને જન્મ થયા. શ્રી વીરપ્રભુએ ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં ગાળ્યાં હતાં. તેમના પિતા સિદ્ધાર્થ રાજા અને માતા ત્રિસલા ક્ષત્રિયાણી જૈનધર્મ પાળતાં હતાં અને તેઓ પેાતાના નગરમાં જૈન દેરાસરામાં ઉત્સવે કરતાં હતાં. શ્રીવીર પ્રભુને જન્મની સાથે ત્રણ જ્ઞાન હતાં. દીક્ષા લીધા બાદ તેમણે ધણા દેશે!માં વિહાર કર્યાં હતા. તેમણે અનાર્ય દેશમાં પણ છદ્મસ્યાવસ્થામાં વિહાર કર્યાં હતા. તેમણે અનેક ઉપસર્ગા, દુ:ખેા વેડીને આત્માનું ધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવ્યું હતું. શ્રી વીર પ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અગિયાર ગૈાતમાદ્રિ મહા વિદ્વાન બ્રાહ્મણેાને ઉપદેશ આપીને જૈનધર્મી બનાવ્યા તેથી એકી વખતે ચામાલીસસે બ્રાહ્મણેાએ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) જૈન સાધુની દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી વીર પ્રભુએ આખા હિંદુસ્તાનમાં વિહાર કરીને બેતાલીશ વર્ષ ધર્મને ઉપદેશ દેઈને કરોડ મનુષ્યોને જૈનધર્મીએ બનાવ્યા હતા. પિતાના હાથે તેમણે વૈદ હ. જાર સાધુઓને દીક્ષા આપી હતી અને પિતાના હાથે છત્રીશ હજાર સાધ્વીઓને દીક્ષા આપી હતી. તેમના એક લાખ ને સાઠહજાર શ્રાવકો તે બાર વ્રતધારી હતા. અને ત્રણ લાખ ચોપનહજાર શ્રાવિકાઓ તો બાર વ્રતધારી હતી. તે ઉપરથી સમજાય છે કે, અવિરતિ શ્રાવકે અને શ્રાવિકાઓ તો કરોડોની સંખ્યામાં હેવાં જોઈએ. શ્રી મહાવીર પ્રભુના સમયમાં ઘણા દેશના રાજાઓ જૈનધર્મ પાળતા હતા. કાશી અને કેશલદેશના રાજાઓ જૈનધર્મ પાળતા હતા. વિશાલાનગરીના ચેડારાજા શ્રી મહાવીર પ્રભુના મામા થતા હતા તેમણે શ્રાવકનાં બારવ્રત અંગીકાર કર્યા હતાં. સિધુ દેશ તરફને ઉદાયિ રાજા અને ઉજજયિની અર્થાત ભાળવા દેશને ચંડપ્રદ્યતન રાજ જૈનધર્મ પાળતો હતે. દશાર્ણ દેશને દશાર્ણભદ્ર રાજા જૈનધર્મ પાળતું હતું. શ્રી મહાવીર પ્રભુનું છેલ્લું ચાતુર્માસ શ્રી પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની લેખકશાળામાં થયું હતું. પાવાપુરીને રાજા હસ્તિપાલ શ્રી વીર પ્રભુને ભક્ત હતે. શ્રી મહાવીર પ્રભુએ આશો વદિ અમાવાસ્યાની રાત્રીએ દેહનો ત્યાગ કર્યો અને મુક્તિપદ પ્રાપ્ત કર્યું તે વખતે પાવાપુરીમાં અઢાર દેશના રાજાઓ કે જે મહાવીર પ્રભુના સેવકો હતા તેમની કોન્ફરન્સ ભરાઈ હતી. તેમાં નવમલ્લકજાતિના કાશી દેશના રાજાઓ હતા અને નવલે છકી જાતિના કોશલ દેશના રાજાઓ હતા એ અઢાર રાજાઓ શાલીના ચેટક રાજાના સામત હતા. તેમણે શ્રી વિરપ્રભુને નિર્વાણ મહોત્સવ કર્યો. મગધ દેશના રાજગૃહી નગરીના ચેડા મહારાજા શ્રી વિરપ્રભુના પરમભક્ત હતા. શ્રી વીરપ્રભુના વખતમાં નેપાલ પાસે આવેલા કપિલવસ્તુ નગરના શુદ્ધોદન રાજાના પુત્ર બુધે બુદ્ધ ધર્મ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ચલાવ્યા હતા. જૈન સાધુઓએ ગાતમબુદ્ધને સમજાવ્યેા હતેા પણુ તેણે પોતાના મત પ્રમાણે નવા આધર્મ પ્રગટાવ્યા. શ્રી વીરપ્રભુના વખતમાં આર્યાવર્તમાં જૈન ધર્મ, વેદ ધર્મ, અને બૌદ્ધ ધર્મ એ ત્રણ ધર્મ વિધમાન હતા તેમાં તે વખતે આર્યાવર્ત વગેરે દેશમાં જૈનધર્મનેા મુખ્યતાએ પ્રચાર હતા. વેદધર્મથી જૈનધર્મ પ્રાચીન છે. શાકટાયનાચાર્ય નામના એક પ્રસિદ્ધ જૈનાચાર્ય શાર્કટાયન નામનુ વ્યાકરણ વિરચ્યું છે. પાણિનિ આચાર્ય કરતાં શાકટાયનાચાર્ય પ્રાચીન છે. પાણિનિ મહર્ષિએ સ્વરચિત વ્યાકરણમાં યોજયુપ્રયત્નતરઃ રાજ્યાયRE ઇત્યાદિક શાકટાયનનાં સૂત્રેા ગ્રહ્યાં છે તેથી પાણીનિ મહર્ષિ કરતાં શાકટાયનાચાર્ય પ્રાચીન સિદ્ધ કરે છે. શેાધક વિદ્યાનાના મત પ્રમાણે ઇ. પૂર્વે મેહાર અને ચારસા વર્ષ પહેલાં પાણીનિ મહર્ષિં વિદ્યમાન હતા તેની પૂર્વે શાકટાયન જૈનાચાર્ય સેકવા હારા વર્ષપર વિદ્યમાન હોવા જોઇએ. મદ્રાસ ઇલાકાની કાલેજના પ્રેાફેસર મિસ્તર ગુસ્તાવ એપર્ટ લખે છે કે પાણિનિ મહર્ષિએ શાકટાનાચાર્યને પોતાનાથી પ્રાચીન વ્યા કરણકર્તા તરીકે લખેલા છે તેમજ તેમનું ( શાાયનાચાર્યનું ) નામ ઋગ્વેદ અને શુકલ યજુર્વેદની પ્રતિશાખાઓમાં અને યાકના નિરૂક્તમાં પણ આવે છે. એપદેવ નામના ગ્રંથકાર પાતાના કલ્પદ્રુમ નામના ગ્રન્થમાં વ્યાકરણ કર્તાઓના નામેાના જે શ્લોક આપે છે તે ક્ષેાકથી પાણિનિ ઋષિ પૂર્વે શાક્યાયનાચાર્ય હતા એમ સિદ્ધ થાય છે. ફૉજ. इन्द्रश्चन्द्रः काशकृत् स्नापिशली शाकटायनः ॥ पाणिन्यमरजैनेन्द्रा जयन्त्यष्टादश शाब्दिकाः ॥ १ ॥ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (2) આ શ્લોકમાં પાણિનિ પૂર્વે શાકટાયનાચાર્યને સ્પષ્ટ રીતે જણાવ્યા છે. શાકટાયન, અમર, જૈતેન્દ્ર, સિદ્ધહેમ, બુદ્ધિસાગર, ચંદ્રપ્રભા, વગેરે વ્યાકરણેાના બનાવનારા જૈનાચાર્યો છે. તેમાંનાં ઘણાં હાલ માજીદ છે. કાનડી ભાષામાં વ્યાકરણના પ્રથમ ગ્રન્થ જેનેએજ રચ્યા છે. જે દેશમાં જે વખતે જે ભાષા ચાલતી હોય તે વખતે તેજ ભાષામાં ધર્મશાસ્ત્રના લખવાના રીવાજ પહેલ વહેલા જૈન લેાકેાએ અમલમાં આણેલા જણાય છે. શાકઢાયનાચાર્ય પાતાના વ્યાકરણના પાના અંતે મહાશ્રમસંधाधिपतेः श्रुतकेवलिदेशीयाचार्यस्य शाकटायनस्यकृतौ भेवी शते स છે. આ લેખમાં મહા શ્રમણ સંધ અને શ્રુત કૈવલિ દેશીયાચાર્યસ્ય એ નેાના પારિભાષિક સસ્કૃત ધરગથ્થુ શબ્દો છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે શાકઢાયનાચાર્ય જેન હતા. પુરાણાની પૂર્વે જૈનધર્મ હતા તે પુરાણાથી સિદ્ધ થાય છે. ભાગવતમાંઃ~~ नित्यानुभूतनिजला भनिवृत्ततृष्णा श्रेयस्य तद्रचनयाचिर सुप्तबुद्धैः । लोकस्य योकरुणयोभयमात्मलोक माख्यान्नमो भगवते रुषभाय तस्मै ॥ તે રૂપભદેવને અમારે। નમસ્કાર થાએ. નિત્યાનુભૂત નિજ લાભથી જેની તૃષ્ણા દૂર થઇ છે એવા રૂષભદેવ છે. ત્યાદિ બ્રહ્માણ્ડપુરાણમાંઃ— नाभिस्तु जनयेत्पुत्रं मरुदेव्या मनोहरम् ऋषभं क्षत्रियश्रेष्ठं सर्व क्षत्रस्य पूर्वकम् । For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra महाभारतभां: www.kobatirth.org ( १० ) ऋषभाद् भारतोजज्ञे वीरपुत्र शताग्रजः अभिषिच्य भरतं राज्ये महा प्रावृज्यमाश्रितः || याह Acharya Shri Kailassagarsuri Gyanmandir नागपुराशुभ: युगे युगे महापुण्यं दृश्यते द्वारिकापुरी अवतीर्णो हरिर्यत्र प्रभासससिभूषणः । रेवताद्रौ जिनोनेमि युगादि विमलाचले ऋषीणामाश्रमादेव मुक्तिमार्गस्य कारणम् ॥ दर्शयन्वर्त्मवीराणां सुरासुरनमस्कृतः । नीतित्रयस्य कर्त्तायो युगादौ प्रथमोजिनः || शिवपुराणुभां: अष्टषष्टिसु तीर्थेषु यात्रायां यत्फलं भवेत् । आदिनाथस्य देवस्य स्मरणेनापि तद्भवेत् ॥ ચાગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાંઃ—— नाहंरामो नमेवाञ्छा भावेषु च नमे मनः । शान्तिमास्थातुमिच्छामि चात्मनैवजिनो यथा ॥ નાગપુરાણમાં જનાના અહંમત્ર સબંધીનુ માહાત્મ્ય જણાવ્યું છે કે:-- अकारादि हकारान्तं मूर्ध्वाधोरेफ संयुतम् । नादबिन्दु कलाक्रान्तं चन्द्रमंडल सन्निभम् ॥ एतदेव परं तत्त्वं योविजानाति भावतः । संसारबन्धनं छित्वा सगच्छेत परमांगतिम् ॥ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (११) નગરપુરાણમાં દશ બ્રાહ્મણોને જમાડવાથી જે ફલ થાય છે તે એક અરિહંતના સાધુને ભોજન આપવાથી ફળ થાય છે. श्लोक. नारपुराणे दशमि भोजितै विप्रै यत्फलं जायतेकृते । मुनिमर्हन्तभक्तस्य तत्फलं जायते कलौ ॥ ऋग्वेदमा. ॐ नग्नं सुधीरं दीगवाससं ब्रह्मगदै सनातनं उपैमीवीरं पुरुष महन्त मादीत्यवर्ण तमसः पुरस्तात् स्वाहा ॥ नन, घार, वीर, हिम५२, श्रम, सनातन, साहित्य वर्णवाणा અર્થાત (કલ્પાતીત તીર્થકર) એવા અરિહંતના શરણને પ્રાપ્ત થાઉ છું. ॐ त्रैलोक्य प्रष्टितानां चतुर्विंशति तीर्थकराणां । ऋषभादि वर्द्धमान्तानां सिद्धानां शरणं प्रपद्ये ॥ (रुग्वेद) અર્થજે ઋષભદેવને આદિમાં લઈને વર્ધમાન પર્યન્ત રૈલોક્ય મતિષ્ટિત ચોવિસ તીર્થકર સિદ્ધ છે તેમને શરણે હું જાઉં છું. " ॐ नमाऽहन्तो ऋषभो" ( यजुर्वेद) અર્થ-અરહંત ( જ્ય) કષભદેવને નમસ્કાર હે, તથા ऋषभं पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु नग्नं परमं माहसं स्तुतं वारं शत्रुजयंत पशुरिंद्र माहुरितिस्वाहा ! उप्रातारमिन्द्रं ऋषभं वपन्ति अमृतारमिन्दं हवे सुगतं सुपार्श्व मिन्द्र हवे शक्रमजितं तद्वर्द्धमान पुरुहूत मिन्द्र माहुरितिस्वाहा . ॐ स्वस्तिनइन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्ताक्ष्यों अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु दीर्घायु स्त्वाय बलायुर्वाशुयजातायुः॥ ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहा । वामदेव शान्त्यर्थ मुपविधीयते । सोऽस्माकं अरिष्टनेमि खाहा ॥ ( यजुर्वेद. अ. २५ मं. २९) For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ઇત્યાદિ જૈન તીર્થંકરાની સ્તુતિયા વેદમત્રામાં આવે છે તેથી વેદમંત્રા બન્યા તે પૂર્વે જૈન ધર્મની અસ્તિતા સિદ્ધ થાય છે. રૂગ્વેદ વગેરેની ઘણી શાખાએ! તથા મૂળમત્રા નષ્ટ થઈ ગયા છે તેથી તીર્થફરના મંત્રા હાલ જે વેદે છે તેમાંથી ધણા ઉપલબ્ધ ન થાય તે તેમાં મંત્રા નષ્ટ થયા તેજ કારણ સમજવું. જ્યારથી જે જે પુરાણા બનેલાં છે. તેની પૂર્વે જૈનધર્મ હતા એમ ઉપરના દૃષ્ટાંતેાથી સિદ્ધ થાય છે. શ્રી નંદસૂત્રના મુલ પાર્કમાં મહાભારત અને રામાયણની વાત આવે તેથી સમજાય છે કે નંદિસૂત્ર રચાયું તે પૂર્વે મહાભારત અને રામાયણ હતાં. સનાતનીઓના કહેવા પ્રમાણે અઢાર પુરાણે! વ્યાસે રચ્યાં છે. વ્યાસને થયાં પાંચ હજાર વર્ષ માનવામાં આવે છે તેથી સનાતનીઓના પુરાણાની માન્યતાથી પાંચ હજાર વર્ષ પૂર્વે જેનાની અસ્તિતાની સિદ્ધિ થાય છે. આર્ય સમાજીએ વ્યાસનાં બનાવેલાં અઢાર પુરાણા છે એમ માનતા નથી તેથી તે દરેક પુરાણુ રચાયાની સાલ જુદી જુદી આપે છે તે તેમના મત પ્રમાણે પણ પુરાણેાની પૂર્વે જૈનધર્મ હતા એમ પુરાણાના કેટલાક શ્લેાકાથી સિદ્ધ થાય છે. વેદમાં શ્રી ઋષભદેવ અને અરિષ્ટનેમિ વગેરે તીર્થંકરાનાં નામ દેખવામાં આવે છે તેથી વેદ રચાયા તે પૂર્વે જૈનધર્મ હતા એમ સિદ્ધ થાય છે. ચાર વેદોની ઘણી શાખાએ નષ્ટ થઇ ગઇ છે મૂળ શાખાઓ પાદ વગેરે ઘણાં ચાર વેદમાંથી જતાં રહ્યાં છે. જે પાદ, શાખાએ, સૂત્રેા વગેરે જતાં રહ્યાં છે. તેમાં જેત ધર્મ સંબંધી વા તીર્થંકરા સબધી ઋષિયા હકીકતા લાવ્યા હશે કારણુ કે હાલ પણ તેમાંથી શ્રી ઋષભદેવ-અરિષ્ટનેમિ વગેરે નામેા મળી શકે છે તે! નટ થએલા ભાગમાં જૈન ધર્મ સંબંધી પણ કઇંક લખવામાં આવ્યું હશે. આ ઉપરથી કહેવાતા સારાંશ એ છે કે ચાર વેદની પૂર્વે જૈનધર્મ હતા. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) જૈનધર્મની ઇતિહાસ દૃષ્ટિથી જોવામાં આવે તો શ્રી ઋષભદેવના પુત્ર ભરત રાજાના વખતમાં ચાર વેદ બનેલા હતા. ચાર વેદમાં જૈન તત્ત્વજ્ઞાનની વ્યાખ્યાઓ હતી. નવમાં શ્રી સુવિધિનાથ અને દશમા શ્રી શીતલનાથના વચલા સમયમાં વેદ ધર્મની શ્રુતિયોમાં, સૂત્રોમાં, સંહિતાઓમાં, અસંયતિઓએ ગાલમેલ કરી દીધી તેથી વેદમાં પશુય વગેરેનો ભૂતિઓને પ્રચાર થયો ત્યારથી જેને ચાર વેદને માનતા નથી. જૈન તત્વદર્શમાં તથા અજ્ઞાનતિમિર ભાસ્કર ગ્રંથમાં શ્રીમદ્ આત્મારામજી મહારાજ વેદોની ઉત્પત્તિ સંબંધી જે ઇતિહાસ આપે છે તે વાંચીને તત સંબંધી અભિપ્રાય બાંધવાની જરૂર છે. મીસીસ બીસેન્ટ જૈનધર્મને હિન્દુ ધર્મની પ્રાચીન શાખા તરીકે કહે છે તેમાં મીસીસ બીસેન્ટ ભૂલ કરે છે. હિન્દુ અર્થાત વેદધર્મ અને જૈનધર્મ અસલથી જુદા ધર્મ છે. માટે મીસીસ બીસેને પિતાની ભૂલને સુધારો કરવો જોઈએ. શ્રી મહાવીર પ્રભુના સમયમાં ચાર વેદો હતા એમ કલ્પસૂત્રથી સિદ્ધ થાય છે. શ્રી મહાવીર પ્રભુએ અગીયાર મહા સમર્થવિદ્વાન તમાદિ બ્રાહ્મણોને વેદના સૂત્રોના આધારે સમ્યમ્ અર્થ સમજાવી સંશય ટાળીને તેમને માલીસસે બ્રાહ્મણ સહિત દીક્ષા આપી પિતાને અગીઆર ગણધરો બનાવ્યા હતા. શ્રી મહાવીર પ્રભુના વખતમાં ગૌતમબુદ્ધનો મત ચાલતો હતો. નેપાલની તલેટીમાં આવેલા કંપિલપુરના શુદ્ધોદન રાજાને પુત્ર ગતભબુદ્ધ હતો. તેની માતાનું નામ માયા હતું. સ્ત્રીનું નામ યશોધરા હતું અને પુત્રનું નામ રાહુલ હતું. મગધ દેશમાં શ્રી મહાવીર પ્રભુ ઉપદેશ દેતા હતા તે વખતે ગાતમબુદ્ધ પણ મગધ દેશના અન્ય નગરોમાં ઉપદેશ દેતો હતે. ગતિમ ત્રણ થયા છે. એક બુદ્ધ ધર્મના ચલાવનારા ગતમબુદ્ધ, બીજા શ્રી મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમ સ્વામી અને ત્રીજા સોળ પદાર્થની પ્રરૂપણ કરનાર તમ. થી હમ નિર્ધાતુ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) सागर कोटीनां पंचाशतालक्षः श्री अजित निर्वाणं ततश्च त्रिवर्षार्ध नवममासाधिक द्विचत्वारिंश द्वर्षन्यूनपाशत् कोटिलः सागरैः श्री वीरनिवृतिस्ततो नवशताशीतिवर्षा तिक्रमे पुस्तकवाचनादि (कल्पसूत्रे). શ્રી રૂષભનિર્વાણથી પચાસ લાખ કોટિ સાગરેપમે શ્રી અછત નાથ નિર્વાણ તેવાર પછી ત્રણ વર્ષ સાડા આઠ માસ અને બેતાલીશ હજાર વર્ષ જૂન એવા પચાસ લાખ કરોડ સાગરોપમે શ્રી મહાવીર નિર્વાણ થયું તે ઉપર નવસેને એંશી વર્ષે પુસ્તકની વાચના થઈ. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ પૂર્વે કેટલાંક પુસ્તકોમાં જણાવ્યું હતું કે બુદ્ધ ધર્મમાંથી જૈનધર્મ નીકળે છે પણ હવે તેઓ જાણું શક્યા છે કે એમ કહેવામાં ભૂલ થઈ છે. યુરોપના પ્રોફેસર હર્મન જેકોબી, દાક્તર સ્વાલી વગેરે વિદ્વાનોએ હવે કબૂલ કર્યું છે કે બુદ્ધ ધર્મ કરતાં જૈનધર્મ જુદો છે અને બોદ્ધ ધર્મ કરતાં જૈનધર્મ પ્રાચીન છે. બદ્ધ ધર્મ તો શ્રી મહાવીર પ્રભુના વખતમાં ઉત્પન્ન થયો છે. બૌધ ધર્મનાં પુસ્તકોમાં સાત પુત્ર વધમાન અર્થાત મહાવીર પ્રભુ સંબંધી લખાણ છે. શ્રી જ્ઞાત પુત્ર વર્ધમાનનો અમુક શ્રાવક હતો તે બુદ્ધનો રાગી થયો વગેરે. શ્રી મહાવીર પ્રભુના વખતમાં જૈન ક્ષત્રિય રાજાઓને મેટો ભાગ જૈનધર્મ પાળતા હતા. વિશાલા નગરીના ચેડા રાજા અને ચંપાનગરીના કણકની મહાભારત લડાઈ થઈ હતી અને તે બન્ને રાજાઓ જૈનધર્મ પાળતા હતા. વિશાલા નગરીના ચેડા મહારાજ શ્રી મહાવીર પ્રભુના મામા થતા હતા. શ્રી મહાવીર પ્રભુના વખતમાં કેશીકુમારે નાસ્તિક એવા પ્રદેશ રાજાને પ્રતિબંધ દેઈ જૈનધમ બનાવ્યો હતો. શ્રી રૂષભપુરના ભદ્રનંદિ રાજપુત્ર શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. શ્રી વીર પ્રભુની પાસે રાજાના પુત્ર અતિમુક્તકુમારે બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી તેમજ શ્રેણિકના પુત્રો-મેઘકુમાર-નંદિષણ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ). અભયકુમાર વગેરેએ દીક્ષા લીધી હતી. શ્રી મહાવીર પ્રભુના માતા અને પિતા બન્ને શ્રી ત્રેવીસમા પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય સાધુના શ્રાવક અને શ્રાવિકા તરીકે હતા. શ્રી વિરપ્રભુથી પૂર્વે થનાર શ્રી પાર્શ્વનાથના પિતાશ્રી અશ્વસેન એ કાશીદેશના રાજા હતા તે વખતમાં જૈન ધર્મને ઘણું દેશમાં પ્રચાર હતો. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સર્પલંછન હતું તેથી ગણા દેશના લેક તેમજ પૂજક તરીકે પિતાને તાáવંશી જણાવતા હતા. શ્રી પાર્શ્વનાથ પ્રભુના પહેલાં તેમનાથ પ્રભુ થએલા છે તેમણે જૈનધર્મને સારી રીતે પ્રચાર કર્યો હતો. ખંભાત શ્રી સ્તંભન પાર્શ્વનાથ છે તેને બિંબને પાછલા ભાગમાં આ પ્રમાણે લેખ છે. नमेस्तीर्थकृते तीर्थे वर्षेद्दीक चतुष्ठये आषाढ श्रावको गौडो कारयेत् प्रतिमात्रयम् ॥ જૈન ઐતિહાસિક દષ્ટિ પ્રમાણે આ ચોવીશીના નમિનાથ તી. કરના શાસન પછી રરરર વર્ષ ગમે છતે આષાઢ નામને ગોડ દેશને વાશી શ્રાવક હતો તેણે ત્રણ પ્રતિમાઓ ભરાવી. નમિનાથ તીર્થકરના ૨૨૨૨ વર્ષ ગએ આ ત્રણ પ્રતિમાજી ભરાવ્યાં તેને હાલ ૫૮૬૬૬ર વર્ષ લગભગ થઈ ગયાં. આ ત્રણમાંની એક પ્રતિમા પાટણ પાસેના ચારૂપ ગામમાં છે, બીજી શ્રી પાટણમાં છે અને ત્રીજી ખંભાતમાં સ્તંભન પાર્શ્વનાથથી ઓળખવામાં આવે છે. શ્રી આત્મારામજી મહારાજે આ સંબંધી હકીકત તસ્વનિર્ણય પ્રાસાદમાં ( પત્ર પ૩૩૩૪) મામાં આપી છે મમ મહારાજશ્રીએ પ્રભાવક ચરિત્ર અને પ્રવચન પરીક્ષા બે ગ્રંથના આધારે હકીકત લખી છે. જેને પિતાના તીર્થકરોના સંવત્સરોને મૂર્તિની ઉપર લખે છે. આ પ્રમાણે પ્રતિમાના લેખ જતાં પાંચ લાખ છાસી હજાર છસેને બાસઠ વર્ષ પૂર્વે For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१६) જૈનધર્મ આ પાળતા હતા. એવું સિદ્ધ થાય છે. જૈનધર્મની પ્રાચીનતા સંબંધી મથુરાના લેખો પણ ઘણી ઉપયોગી હકીક્ત પૂરી પાડે છે. मथुरानी जिनमूर्तिपरनो प्राचीन लेखा सिद्धं । सं० २० ग्रामा १ । दि १०+५। कोट्टियतोगणतो वाणियतो, कुलतो, वएरितो शाखातो, शिरिकातो, भत्तितो वाचकस्य अर्यसंघसिंहस्य निर्वर्त्तनंदत्तिलस्य........वि-लस्य कोठंबिकिय जयवालस्य देवदासस्य नागदिनस्य च नागदिनाये, च मातुश्राविकाये दिनाये दानं ।इ। वर्धमान प्रतिमा. સંવત ૨૦ ઉષ્ણકાલને પ્રથમ માસ મિતિ પુનમ કોટિક ગણ વાણિજ્યકુલ વિરી શાખા શિરિકા ભાગના આર્યસંઘસિંહની પ્રતિષ્ઠાપેલી શ્રી વર્ધમાન સ્વામીની પ્રતિમા છે. નંદિલ વિ. લક્ષ્ય કોટુંબિક જયપાલના દેવદાસના નાગદિનની નાગદિનાને માટે આ પ્રતિમા સ્થાપી છે. આ લેખમાં જે સંવત છે તે હિન્દુસ્તાન અને સિલીઆ દેશના મધ્ય ભાગમાં રાજ્ય કરી ગએલા કનિષ્ટ રાજાને છે એમ લાગે છે. બીજા શિલાલેખ નીચે પ્રમાણે છે – ___“ नमो अरहंतानं नमो सिद्धानं सं. ६०+२ ग्र, ३ दि. ५ एतायेपुर्वायेरारकस्य अर्यककसंघस्तस्य शिष्याआतये कोगहवरी यस्य निर्वतन चतुर्वर्नस्य संघस्य यादिनापडिमा (भो० १) ग. (११) वैहिकायेदत्ति" કનિક સંવત ૮ માં લખાયેલો શિલાલેખ सिद्धं महाराजस्य कनिष्कस्य राज्ये संवत्सरे नवमे ॥९॥ मासे प्रथ १ दिवस ५ अस्यांपूर्वाये कोटियतो गणतो वाणि For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) यतो कुलतो वइरितो शाखातो वाचकस्य नागनंदि सनिर्वर्तनं ब्रह्मधूतुये भटिमित्तस्स कुटुंबिनिये विकटाये श्री वर्धमानस्य प्रतिमा कारिता सर्वसत्त्वानं हितसुखाये ॥ ઉપરનો લેખ શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા પર કોતરેલે છે. શ્રી મહાવીરની આઠમી પાટપર થએલા સુસ્થિત નામના આ ચાર્યો સુરિમંત્ર કટિવાર ગણુને કટિક નામના ગણુની સ્થાપના કરી હતી. તે ગણ ( ગચ્છ)ના પેટામાં ચાર કુલે થયાં કે જેમાં ત્રીજા વાણિજ્ય કુળની વૈરી શાખા હતી. કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં-વાણિજ્ય કુળ વૈરી શાખા, કટિકગણુ વગેરેની હકીકત આવે છે અને તેની સાથે મથુરાની ટેકરી પરથી ખોદતાં નીકળેલા લેખો મળતા આવે છે. તે ઉપરથી મથુરા વગેરે નગરીઓમાં પૂર્વે જૈનોની અપૂર્વ ઝાહેઝલાલી હતી તે આ ઉપરથી સિદ્ધ થાય છે. પૂર્વ દેશની નગરીઓમાં જૈન પ્રતિમાઓ પર પૂર્વે લેખો હતા તે મંદિરે અને પ્રતિમાઓનો નાશ થવાથી હાલ જૈન શિલાલેખો જોઈએ તેટલા મળી શકતા નથી. કારણ કે પટના વગેરે નગરીઓની ખરાબી જલ પ્રલય તથા ધર્મયુદ્ધ વગેરેથી થઈ છે તેથી તે નગરીઓના લેખો મળી શકતા નથી–કેટલીક નગરીઓ તે તણાઈ ગઈ છે અનેદટાઈ ગઈ છે. ખોદ કામ અને શોધ કામથી આગળ ઉપર ઇતિહાસ પર અજવાળું પડશે એમ સમજાય છે. હાલ જનના પ્રાચિન શિલાલેખોની શોધ ચાલે છે તેથી ભવિષ્યમાં જૈનધર્મની પ્રાચિનતાપર ઘણું અજવાળું પડશે એમ આશા રાખી શકાય છે. - શ્રેણિક રાજાને પહેલાં ગૈાતમબુદ્ધના ઉપદેશથી બોદ્ધ ધર્મની અસર થઈ હતી પણ પાછળથી એલણ રાણીના ઉપદેશથી અને શ્રી મહાવીર પ્રભુના ઉપદેશથી જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા બેઠી તેથી તે શ્રી વીરપ્રભુના For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) પૂર્ણ ભક્ત બન્યા અને જૈનધર્મનો ફેલાવો કરવા તેમણે ઘણો પ્રયત્ન કર્યો હતો. શ્રી વીર પ્રભુની પાસે અનેક ક્ષત્રિય રાજાઓએ અને રાજપુત્રોએ દીક્ષા અંગીકાર કરી હતી. અંબડ તાપસે પાંચસે તાપસે સહિત શ્રી વીરપ્રભુની પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો. મ્લેચ્છ આÁ દેશના આદ્રકુમાર યુવરાજે શ્રી વીરપ્રભુ પાસે આવીને જન સાધુ દીક્ષા અંગીકાર કરી હતી. મેતાર્ય ચંડાલે દીક્ષા શ્રી વીરપ્રભુ પાસે અંગીકાર કરી હતી. તાતાર વગેરે દેશ તરફથી હિન્દુસ્થાન પર સ્વારીઓ લાવનાર સિધિયન (શક) લોકોએ પણ જનધર્મ અંગીકાર કર્યો હતો. શ્રી વીરભુના વખતમાં શક રાજાઓએ પણ જનધર્મ અંગીકાર કર્યો હતો. અરબસ્તાન, ઈરાન, ગ્રીસ, મીસર, અને તુર્કસ્તાન વગેરે દેશો તરફ જૈનધર્મ ફેલાયો હતો. શ્રેણિક રાજાના પુત્ર ઉદાયિ રાજાએ શ્રી વીરપ્રભુનું પિતાના નગરમાં મોટામાં મોટું સામૈયું કર્યું હતું એમ ઉવવાઈ સુત્રથી માલુમ પડે છે. શ્રી મહાવીર પ્રભુએ દેહોત્સર્ગ કરતી વખતે સોળ પ્રહર સુધી ભારતવાસીઓને, દયા, સત્ય, બ્રહ્મચર્ય, પુણ્ય, અને પાપ વગેરે અનેક બાબતો પર ઉપદેશ દીધું હતું. શ્રી વીરભુએ ચારે વર્ણને મનુષ્યને દીક્ષા આપીને સાધુઓ બનાવ્યા હતા તથા ચાર વર્ણની સ્ત્રીઓને દીક્ષા આપીને જૈન સાધ્વીઓ બનાવી હતી. તેમના વખતમાં ચારે વર્ણ જનધર્મ પાળતી હતી. નાત જાતના ભેદને ધર્મમાં ગણવામાં આવતો નહોતો. ગમે તે વર્ણને મનુષ્ય જનધર્મ પાળ હતો. ચાલીશ કરોડ જેને શ્રી વીરપ્રભુના સમય લગભગમાં અને તેમની પાછળ બે ત્રણ સૈકા સુધી જનની ચાલીશ કરોડની સંખ્યા હતી. શ્રી વીરપ્રભુ પછી સુધર્માસ્વામી પટ્ટધર થયા તેમની પાટપર જંબુસ્વામી થયા. રાજગ્રહી નગરીમાં રૂષભ અને ધારિણીના પુત્ર જંબુસ્વામી થયા. તેમણે આઠ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ). કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું હતું. તેમને ત્યાં ચોરી કરવા આવેલા પ્રભવા ચોરને ચારસે નવાણુ ચોર સહિત અને આઠ કન્યાઓ તથા તેમનાં માતા પિતાઓ તથા પિતાના માતા અને પિતાની સાથે પાંચસે સત્તાવીશ સાથે નવાણુ કરેડ સોનૈયાનો ત્યાગ કરીને તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. તેમની પટ્ટ પરંપરાએ આર્ય સુહસ્તિસૂરિ થયા. આર્ય સુહસ્તિસૂરિના વખતમાં સંપ્રતિ રાજા થયો. સંપ્રતિના પિતાનું નામ કુણાલ હતું અને કુણાલના પિતાનું નામ અશક હતું. શ્રેણિકનો પુત્ર કેણુક હતું તેણે રાજ્યગ્રહીને ત્યાગ કરીને ચંપા. નગરીમાં રાજ્યગાદી સ્થાપી. કણકને પુત્ર ઉદાયી થયો તેણે પટના શહેર વસાવ્યું અને તેણે ત્યાં રાજ્યગાદી સ્થાપન કરી-કેણિક અને ઉદાયી જૈન રાજાઓ હતા. અને ઉદાયીની ગાદી પર પટન શહેરમાં નવનંદ રાજાઓ થયા અને નવનંદની ગાદી પર જૈન ચંદ્રગુપ્ત રાજા થયો અને તેની ગાદી પર અશોક રાજા બેઠે. પહેલાં અશોક રાજા શ્રાદ્ધ હતે, પાછળથી તે જનધર્મ થયો હતો. પ્રખ્યાત ચિનાઈ મુસાફર હ્યું એન્સાંગ લખે છે કે, અશોકે કોતરાવેલા ગાંધારના એક શિલા લેખમાં એવું જણાવ્યું છે કે અગાઉ અહીં અસંગબોધિ સત્વ, મરહિતબધિ સત્ત્વ, શ્રી પાર્શ્વનાથ તીર્થકર બોધિ સત્ત્વ થએલા છે તક્ષ શિલાના અશોકના શિલા લેખમાં જૈનોના ત્રેવીસમા પાર્શ્વનાથનું નામ આવે છે. લંબાણથી જોવા ઈચ્છનારે લોર્ડ કનીંગહામની અંગ્રેજી ભાષામાં રચેલી પ્રાચીન ભૂગોળ જેવી. આર્યસુહસ્તિના ઉપદેશથી ઉજજયિનીમાં સંપ્રતિરાજાએ જૈનધર્મ સ્વીકાર્યો. પોતાના પિતામહની પાછળ સંપ્રતિરાજાએ હિન્દનું સાર્વભામત્વ સ્વીકાર્યું. સંપ્રતિરાજાએ હિન્દુસ્થાનની બહાર જનસાધુઓને ઉપદેશ દેવા માટે શ્રી આર્યસુહસ્તિને વિનંતિ કરી. પ્રથમ અનાર્ય દેશમાં વિહાર કરવા માટે અને અનાર્ય લેકને આર્ય કરવા માટે વીર પુરૂને સાધુઓને વેષ પહેરાવી તથા સાધુઓનો For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२०) पाया२ शिमवी, २५॥निस्तान, धरान, तुरतान, श्रीस, २१२०५२तान, ટીબેટ, બ્રહ્મદેશ અને તાતાર વગેરે દેશોમાં મોકલ્યા. તેઓએ ત્યાં જઈ અનાર્ય લોકોને જૈનધર્મનો ઉપદેશ દઈને ખરા આર્ય તરીકે બનાવ્યા અને તેથી ત્યાંના લેકે જનસાધુઓની ભક્તિ કરવા લાગ્યા તથા ધર્મના આચાર અને વિચારમાં કુશલ થયા. પ્રભાવક ચરિત ગ્રંથમાં આ સંબંધી ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ નવતત્વ ભાષ્યમાં આ સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખ છે. એક દિવસ સંપ્રતિ રાજા રાત્રીના ચરમ પ્રહરમાં સુખે ઉડીને ધર્મ જાગરિકામાં આ પ્રમાણે વિચારવા લાગ્યા. प्रवर्तयामि साधूनां सुविहारविधित्सया । अन्ध्राद्यनार्य देशेषु यतिवेषधरान् भटान ।। ५८ ।। येन व्रतसमाचारवासनावासितोजनः । अनार्योप्यन्नदानादौ साधूनां वर्तते सुखम ।। ५९ ।। चिन्तयित्वेत्थमाकार्यानार्यानेवमभाषत । भो यथा मद्भटा युष्मान् याचन्ते मामकं करम ॥१६॥ तथादद्यात तेऽप्यूचुः कुर्म एवं ततोनृपः । तुष्टस्तान् प्रेषयामास स्वस्थानं स्वभटानपि ॥ १६१ ।। सत्तपस्विसमाचार-दक्षान् कृत्वा यथाविधि । प्राहिणोन्नृपतिस्तत्र बहूँस्नद्वेषधारिणः ।। १६२ ।। ते च तत्रगतास्तेषां बदन्त्येवं पुरः स्थिताः अस्माकमन्नपानादि प्रदेयं विधिनामुना ॥ १६३ ।। द्विचत्वारिंशता दोषैविशुद्धंयद्भवेन्नहि । तन्नैवकल्पतेऽस्माकं वस्त्रपात्रादि किञ्चन ॥ १६४ ॥ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२१) आधाकर्मादयश्चामी दोषा इत्थं भवन्ति भोः। तच्छु द्वमेव नः सर्व प्रदेयं सर्वदैव हि ॥ १६५ ॥ न चात्रार्थे वयं भूयो भणिष्यामः किमप्यहो। स्वबुद्धया स्वत एवो वैर्यतध्वं स्वामितुष्टये ॥ १६६ ।। इत्यादिभिर्वचोभिस्ते तथा तैर्वासिता दृढम् । कालेन जज्ञिरेऽनार्या अप्यार्येभ्यो यथाधिकाः ॥ १६७ ।। अन्येधुश्च ततोराज्ञा सूरयो भणिता यथा । साधवोऽन्ध्रादिदेशेषु किं न वो विहरन्त्यमी ॥१६८ ॥ सूरिराह न ते साधु-समाचारं विजानते । राज्ञोचे दृश्यतां तावत् कीदृशी तत् प्रतिक्रिया ॥१६९।। ततोराजोपरोधेन सूरिभिः केऽपि साधवः प्रेषितास्तेपु ते पूर्व वासनावासितत्त्वतः ॥ १७० ॥ साधूनामन्नपानादि सर्वमेव यथोचितम् । नीत्या संपादयन्तिस्म दर्शयन्तोऽतिसंभ्रमम् ॥ १७१ ।। सूरीणामन्तिकेऽन्येद्युः साधवः समुपागताः। उक्तवन्तो यथानार्या नाममात्रेण केवलम् ॥ १७२ ॥ वस्त्रान्नपानदानादि-व्यवहारेण ते पुनः । आर्येभ्योऽभ्यधिका एव प्रतिभान्ति सदैव नः ॥ १७३ ।। तस्मात् सम्प्रतिराजेनाऽ नार्यदेशा अपि प्रभो । विहारयोग्यतां याताः सर्वतोऽपि तपस्विनाम् ।। १७४ ।। For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) श्रुत्वैवं साधुवचनमाचार्य सुहस्तिनः । भूयोऽपि प्रेषयामासुरन्यानन्यस्तिपस्विनः ॥ १७५ ॥ ततस्ते भद्रका जाताः साधूनां देशनाश्रुतेः । तत्प्रभृत्येव ते सर्वे निशीथेऽपि यथोदितम् ॥ १७६॥ समणभउभाविएस तेसुं देसेसु एसणाइहिं । साहूसुहं विहरिया तेणंते भद्दया जाया ( निशीथचूर्णी ) एवं सम्प्रतिराजेन यतीनां संप्रवर्तितः । विहारोऽनार्यदेशेषु शासनोन्नतिमिच्छता ।। १७७ ॥ ( નવતત્ત્વમાÈ ) આજથી ખાવીસ વર્ષ પૂર્વે થએલ-ઉપર્યુક્ત સઘ્ધતિરાજાની શાસ નાતિની પ્રવૃત્તિ વાંચીને કાના મનમાં સમ્મતિ રાજા અને આર્યસુહસ્તિ સરિત ધન્યવાદ દેવાના વિચાર નહિ આવે. અન્ય વગેરે અનાર્ય દેશેામાં વિહાર કરવા માટે સમ્મતિ રાજાએ સગવડતા કર્યા બાદ ખરા સાધુ એનાં ટાળેટાળાં વારવાર અનાર્ય દેશમાં વિચરવા લાગ્યાં અને અના હવે તે। આર્યાં કરતાં અધિક ઉત્તમ છે એવા તેમણે સરની આગળ ઉદ્ગારા કાઢયા. જૈનોની સંખ્યા શ્રી સંપ્રતિ રાજાના સમયમાં ચાલીશ કરોડની હતી એમ ઇતિહાસકારા જણાવે છે. સંપ્રતિ રાન્તના સમયમાં મહમદ અગર ઈશુના જન્મ નહેતા. બ્રહ્મદેશ આસામટીએટ-અફગાનિ સ્તાન-ઈરાન-તુર્કસ્તાન-અરબસ્તાન અને લંકા વગેરેમાં પ્રસરેલા જન ધર્મથી જૈતાની સંખ્યા ચાલીસ કરાડની હોય એમાં કષ્ટ આશ્રર્ય નથી. ટોડ રાજસ્થાનમાં ટૅાડ સાહેબ જેનાને યુદ્ધ તરીકે ઓળખાને ખુહુના નામથી કેટલુંક લખે છે. ટાડ સાહેબ જો જૈનધર્મ અને મુદ્દ ધર્મના ભેદ જાણતા હોત તે તેએ જૈનધર્મને અને તીર્થંકરને યુદ્ધ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) તરીકે ઓળખાવત નહીં. તેમણે જ્યાં ખુદ્દની વ્યાખ્યા આપી છે ત્યાં જૈનધર્મની વ્યાખ્યા સમજીને તેમના પુસ્તકમાંથી કેટલાક ઉતારા આપવામાં આવે છે. આ સીથીયન લેાકેા જૈનધર્મને પૂજતા હતા. ટાડે મુધર્મને પૂજતા હતા એવું લખ્યું છે કે તે દેશામાં જૈનધર્મ ફેલાયલે! હોવાથી જૈનધર્મને પૂજતા હતા. પત્ર ૬૪.-ગેટે, તાક્ષક, આસી, કાઠી, રાજપાલી, હુન્સ, કામારી, કામનીઆ ઇન્દુસાઇથીક જાતેાની ચડાએથી ઈન્દુ અથવા ચંદ્રવંશના મુદ્દે ( તીર્થંકર ) ની ભક્તિ દાખલ થઇ. જે જાતીઓએ હિન્દુસ્થાનપર ચઢાઇ કરી તે જાતીએમાં શ્રી પાર્શ્વનાથ અને વીરપ્રભુના વખતથી તીર્થંકરની ભક્તિના ઉપદેશ દાખલ થયા હતા. (ટાડ રાજસ્થાન. ) પત્ર ૬૬આ સમય છેલ્લા મુદ્દ અથવા મહાવીરના છે. આમ ટાડ સાહેબ લખે છે તે ઉપરથી ખ્યાલ આવે છે કે ટાડ સાહેબ શ્રી પાર્શ્વનાથ, વીરપ્રભુ તીર્થંકરાને ખુદ્દ તરીકે ઓળખે છે; પણ તેમાં તેમની ભૂલ થઈ છે વળી આપણે તે જણાવવાનું એટલું છે કે તેમના મત પ્રમાણે મલાકાની સામુદ્રધુનીથી તે કાસ્પીયન સરેવર સમુદ્ર સુધી પહેલાં જૈનધર્મ હતેા. પશ્ચાત્ જૈનધર્મની પાછળ મુદ્દધર્મ પણ દાખલ થએલો જણાય છે. પૂર્વ દેશના આસિ. તાક્ષક અને ગેટ લોકો ખુદ્દની તીર્થંકરની પૂજા કરતા હતા. તેવી રીતે આસિ. ગેટ વગેરે લેાકા પેાતાના વશના સ્થાપનાર તરીકે સત્ય ભાવાર્થમાં તીર્થંકરાને પૂજતા હતા. tr આ સધળા ઇન્દુ સાઇથીક ચડાઇ કરનારા બુધર્મ (તીર્થંકર ધર્મ) પાળતા હતા. અને તેથી કરીને સ્કાન્ડીનેવીયન અથવા જર્મન જાતા અને રજપૂતા વચ્ચે રીતભાત અને દેવકથાનું એક સરખાપણું For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) તેઓની વીરરસ કવિતાઓ સરખાવવાથી વધી જાય છે.” પૂર્વે એ જાતેમાં જૈનધર્મ ફેલાયો હતે. તેઓ જૈનધર્મના પૂજક હતા. પાછળથી જૈનધર્મ પાળનાર તરીકે તેઓ ઉપદેશના અભાવે રહી શકયા નહીં. હિન્દુસ્થાનની ક્ષત્રિય જાતે પહેલાં જૈનધર્મ પાળતી હતી. સર્વે તીર્થકર ક્ષત્રિય જાતમાં અવતરેલા હતા. અગ્નિકૂળના રાજાઓ જૈનધર્મી હતા–રાઠોડમાંની ધાંદુલ, ભા. ડાઇલ, ચાક્રીટ, દુહુરીયા, બેકા, બહુરા ચાજીરા, રામદેવ, કાછીયા, હાડિયા, ભાલાવાત, સુણ્ય, કાટાઈચા, મુહલી, ભોગદેવ, મહાઈચા, જેશીંગા, મુરસીયા, જેસીયા, જોરાવર વગેરે શાખાઓ જૈનધર્મવશી હોઈ શકે છે, એમ ટૌડ સાહેબ કહે છે. અમારે તો માનવું એવું છે કે શ્રી વીરપ્રભુના સમયમાં તથા શ્રી પાર્શ્વનાથના સમયમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ જનધર્મ પાળતા હતા. શંકરાચાર્ય થયા બાદ ધીમે ધીમે ચાહાણ વગેરે રાજાઓ હિન્દુ ધર્મ પાળવા લાગ્યા. હાલમાં જે વણિક જૈનો છે તેમાંના કેટલાક ચોહાણ વંશના છે. કેટલાક પરમાર અને શિશોદિયા રજપૂતે છે. કેટલાક ચાવડા રજપુત છે. એ ઉપરથી સમજી શકાશે કે જ્યારે જૈનધર્મની પડતીનો પ્રારંભ થયો ત્યારે જૈનાચાર્યોએ ક્ષત્રિયો કે જે જનધર્મમાં ચુસ્ત રહ્યા હતા તેઓને તેમાંથી જૂદા પાડયા અને તેઓએ વણિગ વૃત્તિથી પિતાની આજીવિકા શરૂ કરી. હાલ તેથી તેઓ જૈન વાણિયા તરીકે ઓળખાય છે. ઓશવાળ વગેરે જાતે રજપુત જેનો છે. જ્યારે મહમદ પિગંબરની અરબસ્તાનમાં ઉત્પત્તિ થઈ તે પહેલાં અરબસ્તાનના મક્કા શહેરમાં જૈન મૂર્તિઓ હતી અને તેમાંની કેટલીક પ્રતિમાઓને મહુવામાં લાવવામાં આવી હતી. એમ સમકિત પરીક્ષાના ટબમાં જણાવવામાં આવ્યું છે. તક્ષશિલા-ગીઝનીમાં શ્રી ઋષભદેવને સ્તંભ હતો એમ મથુરા તથા વિશાલા નગરીના સ્તૂપ પ્રસંગે For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) આવશ્યકની ટીકા વગેરેમાં જણાવવામાં આવ્યું છે. ટીએટ તરફ્ પણ જૈનાચાર્યાં ગયા હતા . અને જ્યેાતિર્વિધા વગેરેની શેાધખાળ કરતા હતા એમ પ્રતિ ભાસે છે. અન્ય દેશમાં જૈન મૂર્તિએ નીકળે છે તેનું કારણ એ છે કે પૂર્વે ત્યાં જૈનધર્મ પ્રવર્ત્તતા હતા. શ્રી હરિભદ્ર સૂરિના એ શિષ્ય ટીમેટમાં ગયા હતા એમ પ્રભાવક ચરિત્રમાંથી હકીકત મળી આવે છે. કાશ્મીરમાં પૂર્વે જૈનધમ હતા એવું ઐતિહાસિક કથાએથી સિદ્ધ થાય છે. શ્રી સુદર્શનાનું ચરિત્ર વાંચતાં માલુમ પડે છે કે સુદર્શના એ લંકાના રાજાની પુત્રી હતી અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું તેથી તેણે જૈનધર્મ સ્વીકાર્યાં હતા. નેપાળમાં ભદ્રબાહુ કે જે ચૈાદ પૂર્વની વિધા જાણતા હતા તે મહાપ્રાણાયામનુ ધ્યાન સિદ્ધ કરવાને ઘણા વર્ષ સુધી ત્યાં રહ્યા હતા તેથી નેપાલ, ભૂતાન વગેરેમાં જેનેા હતા અને તેમનાં મદિરે હતાં એમ ઐતિહાસિક વૃત્તાંતથી સિદ્ધ થાય છે. શ્રી વીરપ્રભુ પશ્ચાત્ ૨૧૪ બસે તે સૈાદ વર્ષે આષાઢાચાર્યના શિષ્ય અવ્યક્તવાદી નિશ્ર્વ થયા તે વખતે રાજગૃહી નગરીમાં જૈનધર્મી બલભદ્ર રાજા રાજ્ય કરતા હતેા તેણે અવ્યકતવાદીને પકાવી ઠેકાણે આણ્યા. નેપાલની આજુબાજુના પ્રદેશમાં ભદ્રબાહુ સ્વામીના વખતમાં હિંગ પાર્શ્વનાથનું મંદિર હતું તેથી ભદ્રબાહુ - સ્વામીએ વિંગમંત્ર પૂર્વોક્ત પાર્શ્વનાથના નામથી બનાવ્યે હતા. હિમાલયમાં જૈન તીર્થ છે કે તત્ સબંધી નીચેના શ્ર્લોકથી નિર્ણય થાય છે. चित्रेशैलेविचित्रे यमकगिरिवरे चक्रवाले हिमाद्रौ । श्रीमतीर्थकराणां प्रति दिवसमहं तत्रचैत्यानि वन्दे ॥ २ ॥ હિમાલય પર્વતમાં નેપાલમાં પૂર્વે જિનમન્દિર હતાં એમ સિદ્ધ થાય છે. હાલ તે છે કે નહીં તેની શેાધ કરવાની જરૂર છે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ તીર્થકલ્પ નામના ગ્રન્યમાં લખ્યું છે કે હિમાથે છાયાપા મન્નાધિરાન: શ્રી હિમાલયમાં છાયા પાર્શ્વનાથ. મંત્રાધિરાજ અને કુલિંગ પાર્શ્વનાથનું તીર્થ હતું. બૃહતક૫ વગેરે ગ્રોથી સિદ્ધ થાય છે કે ખાસ અપવાદ કે જેનું આગમમાં વર્ણન કરવામાં આવ્યું છે તેવા કારણોએ જૈન સાધુઓ અનાર્ય દેશમાં પણ વિચારી શકે છે. ટૌડ રાજસ્થાન પત્ર ૨૧૩.-જ્યારે વલ્લભીપુર નગરપર ધાડ પડી ત્યારે તમામ વસ નારા નાસી ગયા. અને વાલી સંદરાય અને નાદોલ વગેરે ગામે ભરૂધર દેશમાં સ્થાપ્યાં? આ શહેરો હજી પણ જાણવાજેગ છે અને તે બધામાં જિનધર્મ હજી સુધી છે. તે જૈનધર્મ વલ્લભીપૂરમાં જ્યારે જંગલી લોક હલો કરીને આવ્યા ત્યારે ત્યાં મુખ્ય ધર્મ હતો. જેને લોકોએ બચાવી રાખેલા હેવાલ પ્રમાણે આ બનાવ સને પર૪ માં બન્યું હતું. ૨૨૪.-“વલ્લભીપુર પર હલ્લો કરવામાં આવ્યો ત્યારે એકસો (જૈન) મંદિરવાળા, આ શહેર ને ત્રીશહજાર કુટુંબ છોડી ચાલ્યા ગયા અને તેમને આગેવાન એક જૈન ધર્મગુરૂ હતો. તેમની પાછળ પિતાના ધર્મનું રક્ષણ કરવાને તેઓ ભરૂધર (મારવાડમાં) ગયા. ત્યાં તેઓએ સંદેરાય અને બાલહી નામનાં શહેર બંધાવ્યાં. વલ્લભી અને વિદેશ ગમન કરનારાઓનો જનધર્મ હતો.” વલ્લભીપુરમાંથી નાસેલા રાજાઓએ મેરી ૧ ટીંટોઈ પાસે સામળાજી છે અને તેની પાસે બે ત્રણ ગાઉથી મેરી શહેરના ખંડેરનાં ચિન્હો શરૂ થાય છે. મોરીમાં એક હાથની લાંબી અને પાણા મણના આશરાની એક એકેક ઇંટ ખેદતાં નીકળે છે. ટીંટોઈ ગામમાં મારી પાર્શ્વનાથની પ્રતિમા છે તે અસલ મેરી ગામમાં હતી. મારી ગામ ઘણું પ્રાચીનકાલનું હતું. શાહબુદ્દીન ગોરી વગેરે બાદશાહના વખતમાં For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) નામનું શહેર વસાવ્યું અને તે રાજાના વંશમાંથી બાપા રાવળની ઉત્પત્તિ થઈ. વલ્લભીપુરમાં બે ત્રણ વખત હુમલાઓ થયા છે એમ સિદ્ધ થાય છે. તે વલ્લભીપુરમાંથી નાસીને મોરીમાં ગયેલા રાજાઓ જૈનધર્મ પાળતા હતા. આ બાબતને ઈતિહાસ જૈનગ્રન્થોમાંથી નીકળી આવે છે. સંદરાયના પંચાંગમાંથી અને જેનગ્રન્થોમાંથી આ બાબતની ઘણું હકીકત મળી શકે તેમ છે તે સંબંધી હજી ઘણી તપાસ કરવાની જરૂર છે. બાપા રાવળના વંશજોએ ચિતોડપર રાજ્ય કર્યું હતું. ચિતોડમાં શ્રી હરિભદ્રસૂરિ રહેતા હતા તે વખતમાં ત્યાંને રાજા જૈનધર્મ પાળતો હતો. પાછળથી વેદધર્મીઓનું જોર વધતાં બાપા રાવળના વંશજેમાં વેદધર્મ પગ પેસારે કર્યો તે પણ તેમના શિરોદિયા વંશના ઉદેપુરના રાણાએ વગેરે રજપુતસ્થાનના રાજાઓએ જૈનાચાર્યોને માન આપવામાં કચાશ રાખી નથી. હાલ પણ ઉદેપુરના રાણું તરફથી જૈન સૂરિઓને સારી રીતે માન મળે છે. બાપા રાવળના વંશ અસલ જૈનધર્મી હતા એમ જૈન ગ્રોથી સિદ્ધ થાય છે. તેના પર હુમલો આવવાથી તેનો નાશ થયો છે એમ કિંવદન્તીઓથી જણાય છે. મુરાસરિકા-વંકા એ જગચિંતામણિના ચૈત્યવંદનમાં જણાવેલા પાશ્વનાથ તે મોરી અર્થાત મુહરી ગામમાં હતા એમ કેટલાક વિદ્વાન જણાવે છે. એમ પણ બન્યું હોય કે વલ્લભીપુરથી નાસેલા ક્ષત્રિય રાજવંશી જેનોએ પર્વતમાં આવેલા મહુરી ગામને આશ્રય કરીને સમરાવ્યું હેય અને ત્યારથી તેમણે સુધરાવ્યાથી તેમનાથી ખ્યાતિ વધી હોય ગમે તેમ હોવ પણ મહુરી (મેરી)માં ક્ષત્રિય જૈન રાજાઓ રાજ્ય કરતા હતા એ સિદ્ધ થાય છે. તેની પાસે આવેલું શામળાજીનું દેહરું જેનોનું હતું. એમ જેન મન્દિરની શિલ્પકલાના વિધાનથી સિદ્ધ થાય છે. તેમાં થોડાં શતકપર વૈષ્ણવોએ મૂર્તિ બેસાડી છે. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) મેરી (મેરીમાં થએલા) રાજાની પછી મેવાડમાં ગેહલોટી વંશની સ્થાપના થઇ હતી તે વંશમાં પણ પૂર્વે જૈત રાજાએ થઈ ગયા છે. અને તેમનાં અધાવેલાં મેવાડની પાલેામાં હાલ પણ જૈનમન્દિરાનાં ખડીયા છે.” "" પત્ર ૬૫૫ માગલના તેમજ હિન્દુઓના ઇતિહાસમાં પ્રખ્યાત થયેલા ધારૂલ ખૈરની સરહદમાં આવી અજાયબીઓ છે. ચૈાહાણાની દંતકથાને ટેકા આપનારા શિલાલેખા મેળવવાને મેં ઘણી મહેનત કરી પણુ તે નકામી ગઇ. આટલું છતાં ભાગ્યયેાગે મને જુના રાજાએના સિક્કા મળી આવ્યા હતા. જે ઉપર યુદ્ધ અને જતની નિશાનીએ માલમ પડતી હતી. આ ઉપરથી સમજી શકાય છે કે પૂર્વે ક્ષત્રિય રાજાએ જૈનધર્મ પાળતા હતા. પૂર્વ અનેક બ્રાહ્મણા જૈનધર્મ પાળતા હતા. ચેારાશી જાતના વાણિયા ગણાય છે. તેમાંથી ઘણી જાતના વાણિયાની સ્થાપ ના કરનારા જૈનાચાર્યાં હતા. સિન્ધ અને સાવીર દેશના રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યાં હતા એમ કલ્પસૂત્રથી સિદ્ધ થાય છે. દશાણું. ભદ્રરાજાએ શ્રી વીરપ્રભુનું મેટું સામૈયું કર્યું હતું અને તેણે સાધુપણું અંગીકાર કર્યું હતું. વિહાર દેશ તે! તેની જાહેાજલાલીવાળા દેશ હતા. આસામ, જાવા, બ્રહ્મદેશ, એઢીયા વગેરે દેશમાં પડેલાં જૈનધર્મ હતે. કયા કયા દેશમાં પૂર્વે જૈનધમ હતા તે તીર્થંની સિદ્ધિથી નક્કી થાય છે માટે તે જણાવવાને નીચે પ્રમાણે ક્ષેાકા લખવામાં આવે છે. श्रीमाले मालवेवा मलयजनिखिले मेखले पीछलेवा । नेपाले नाहलेवा कुवलयतिलके, सिंहले मैथलेवा ॥ डाहाले कौशलेवा विगलीतसलिले जंगले वातिमाले । श्रीमतीर्थकराणां प्रतिदिवसमंतत्र चैत्यानि वन्दे ॥ ५ ॥ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) अंगेबगेकलिङ्गे सुगतजनपदे सत्प्रयागे तिलङ्गे । गौडेचौडे मूरींडे वरतरद्रविडे उद्रियाणे च पौढ़े ॥ आद्रमाद्रे पुलींद्रे द्रविडकुवलये कान्यकुब्जे सुराष्ट्रे । श्रीमतीर्थकराणां प्रतिदिवसमहंतत्र चैत्यानि वन्दे ॥ ६ ॥ પાંચમા અને છ લોકથી જે જે દેશોમાં તીર્થો જણાવ્યાં છે તે તે દેશમાં પૂર્વે જૈનધર્મ હતું અને કરડે મનુષ્ય જૈનધર્મ પાળતાં હતાં એમ સિદ્ધ થાય છે. આર્ય સુહસ્તિના વખતમાં તો ઉત્સર્ગ માર્ગે અનાર્ય દેશોમાં જૈન - સાધુઓ વિચર્યા હતા એવું પૂર્વ જણાવવામાં આવ્યું છે. દક્ષિણ દેશમાં જન રાજાઓનું શ્રી વીરપ્રભુ અને તેમની પાછળ વિક્રમના સાત આઠ સૈકાઓ સુધી પુષ્કળ જોર હતું. શ્રી વિક્રમના પહેલા, બીજા અને ત્રીજા સૈકા સુધી તો જેનું પુષ્કળ જેર હતું. જેનોની સાથે તે વખતમાં સ્પર્ધા કરે એવા બેઠે હતા પણ બદ્ધા કરતાં જેનોની વસ્તી ઘણું હતી અને તેમજ જનધર્મી રાજાએ પણું ઘણુ હતા. | મીસીસ એનીબેસન્ટ જૈનધર્મ સંબંધી પિતાના ભાષણમાં જ વે છે કે “આગળ જણાવ્યા પ્રમાણે દ્વીપકલ્પ (હિન્દ) ના આખા દક્ષિણ ભાગમાં થઈને નીચે પ્રસરતા જેને દક્ષિણ હિન્દુસ્તાનમાં આવી પહોંચ્યા. મદુરા, ત્રિચીનોપલી અને દક્ષિણ હિન્દુસ્થાનના બીજા ઘણું દેશોને તેઓએ રાજા પૂરા પાડ્યા છે.” આ પ્રમાણે ઐતિહાસિક રષ્ટિથી જોતાં જેનું પૂર્વ ઘણું જેર હતું એમ સિદ્ધ થયા વિના રહેતું નથી. જ્યારે હિન્દુસ્થાનપર સીથીયન લોકોની સ્વારીઓ આવી તે વખતે હિન્દુસ્થાનમાં ઘણું જેન રાજાઓ હતા. કાઠીયાવાડમાં વલ્લભીપૂરીના ભંગ પૂર્વ ઘણું જેન રાજાઓ હતા. કાઠિયાવાડમાં For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) વલ્લભીપૂરીમાં જનનાં ત્રણસેનેસાઠ દેરાં હતાં અને એક વખતે સર્વ દેરાસરમાં ઘંટ વાગતા હતા. વિક્રમ સંવતની પૂર્વે ગુજરાતમાં પંચાસર અને વડનગર એ બે જૂનાં નગર હતાં અને ત્યાં થનારા રાજાએ જનધર્મ પાળતા હતા. વિક્રમ સંવત પાંચસે તેવીસમાં ગૂજરાતની ગાદીના વડનગરમાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતો હતો. ધ્રુવસેનરાજા જૈનધર્મ હતો. તેને પુત્ર મરણ પામવાથી તેને શોક થયો. તેને શેક ટાળવાને વિ. સં. પર૩ માં ધ્રુવસેનરાજાની સમક્ષ કલ્પસૂત્રની સભા મધ્યે વાચના શરૂ થઈ એમ કહપસૂત્રમાં લખ્યું છે. વિક્રમ સંવતની પૂર્વે ભદ્રબાહુ થયા અને તેમજ વિકમની પિલી સદિમાં વજીસ્વામી થયા વજીસ્વામીના વખતમાં મહાપુરીને રાજા બાદ્ધપક્ષમાં હતો તેને શ્રી વજીસ્વામીએ જૈનધમ બનાવ્યો હતો. માળવા, મારવાડ વગેરે દેશના રાજાઓ વિક્રમ સંવત્ પૂર્વે ઘણું જૈનધર્મ પાળતા હતા. ધર્મદાસગણિ મહારાજ કે જે શ્રી વીર પ્રભુના વખતમાં વિદ્યમાન હતા. તે રાજાના પુત્ર હતા. તેમના દેશમાં જૈનધર્મ પ્રસર્યો હતો. કાલિકાચાર્યના વખતમાં માળવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, લાટ અને દક્ષિણ દેશના રાજાઓ ન હતા એમ તેમનાં ચરિત્રથી સિદ્ધ થાય છે. કાલિકાચાર્ય ત્રણ થયા હોય એમ સમજાય છે. ગર્ભિત રાજા કે જે ઉજજયિની નગરીમાં રાજ્ય કરતો હતો અને જેણે કાલિકાચાર્યની એન કે જે સાધ્વી થઈ હતી તેને ગર્દભિલ રાજાએ પિતાના અન્તઃપરમાં (જનાનખાનામાં) રાખી હતી તેથી કાલિકાચાર્ય ઇરાન, તુર્કસ્થાનના શાહિઓને બોલાવી સોરઠ દેશમાં થઈ લાટદેશ અર્થાત ભરૂચ તરફના દેશના રાજાઓને જીતીને ઉજજયિનીના ગર્દશિવરાજાને હરાવીને ગાદીપરથી ભ્રષ્ટ કર્યો હતો. તે વખતથી હિન્દમાં શાખી દેશના રાજએ અર્થાત શક રાજાઓનું જોર વધી પડ્યું. કેટલાક કાળે વિક્રમ રાજાએ શક વંશનો ઉચછેદ કરી સાર્વભૌમ રાજ્યની સ્થાપના કરી. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧). શ્રી કાલકાચાર્યે દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપુરમાં જેનરાજા શતવાહનની સમક્ષ પાંચમની સંવત્સરી હતી તેની ચુથની સંવત્સરી કરી. પ્રભાવક ચરિત તથા નિશીથચૂર્ણમાંથી આ બાબતના પાઠે મળી આવે છે. આપણે અત્ર એટલું વિચારવાનું છે કે કાલિકાચાર્યના વખતમાં દક્ષિણ દેશની રાજધાનીભૂત પ્રતિષ્ઠાનપૂરમાં જન રાજા હતો અને દક્ષિણ દેશમાં જનધર્મ પ્રવર્તતો હતો. શ્રી પાદલિપ્ત પ્રભુના મૂળમાં સ્કંદિલાચાર્ય થયા તેમણે દેશમાં વિહાર કર્યો ત્યાંના મુકુંદ નામના બ્રાહ્મણને દીક્ષા આપી. તે વૃદ્ધ હતા. વિહાર કરતા કરતા તે લાટ દેશના લલાભભૂત ભરૂચમાં આવ્યા. તે ઉંચે સ્વરે ગેખતા હતા તેથી એક યુવાન સાધુએ મશ્કરી કરી કે આ હવે વૃદ્ધાવસ્થામાં ગોખીને શું મૂશળ લાવશે. વૃદ્ધ મુકુંદ મુનિએ એકટિવંશ દિવસ સુધી સરસ્વતિની આરાધના કરી અને દેવીની કૃપાથી વૃદ્ધવાદી તરીકે પ્રસિદ્ધ થયા. તેમની સાથે કાત્યાયન ગાત્રીય દેવપિતા દેવશ્રીમાતાને પુત્ર સિદ્ધસેન બ્રાહ્મણ વાદ કરવા આવ્યા. વૃદ્ધ વાદિએ સિદ્ધસેનને હરાવી દીક્ષા આપી કુમુદચંદ્ર એવું નામ આપ્યું. તેમણે સકલ સિદ્ધાંતને અભ્યાસ કર્યો અને ઉજજયિની નગરીના વિક્રમાદિત્ય રાજાને પ્રતિબોધ આપીને જેનધમ બના વ્યો. જન થએલા એવા વિક્રમાદિત્ય રાજાએ શ્રી સિદ્ધાચળને સંધ કહાયો હતો. સિદ્ધસેન દિવાકરસૂરિ ઉજજયનીથી વિહાર કરીને ભરૂચમાં આવ્યા હતા તે વખતે ત્યાં બળામત્ર રાજાને પુત્ર ધનંજય રાજા રાજ્ય કરતો હતો. તેણે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની પાસે દીક્ષા અંગીકાર કરી હતી. વિક્રમ સંવતના પહેલા સૈકા સુધી તે ક્ષત્રિય જૈન રાજાઓ દીક્ષા અંગીકાર કરતા હતા એમ પ્રભાવક ચરિત્રથી સિદ્ધ થાય છે. સિદ્ધસેન દિવાકરસૂરિ દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપૂરમાં સ્વર્ગગમનને પામ્યા. શ્રી સિદ્ધસેન દિવાકરના સમય સુધી તો જેનેની પૂર્ણ જાહેજલાલી હતી તેમના વખતમાં ઘણા ક્ષત્રિય રાજાઓ ઉત્તર હિંદુસ્થાન તથા For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) દક્ષિણ હિન્દુસ્થાનમાં જૈનધર્મ પાળતા હતા. શ્રી વાસ્વામીના વખતમાં હિન્દુસ્થાનમાં ઘણું જૈન રાજાઓ હતા. શ્રી વાસ્વામીના વખતમાં ભાવડના પુત્ર જાવડશાહે શ્રી શત્રુંજ્ય તીર્થને ઉદ્ધાર વિક્રમ સંવત ૧૦૮ માં કરાવ્યો હતો. જાવડશાના વખતમાં કાઠીયાવાડ વગેરે દેશપર ગ્રીસ, તુર્કસ્તાન, ઈરાન વગેરે દેશના શ્લેષ્ઠ લેકોની ઘણું સ્વારીઓ આવી હતી. પરદેશીઓ ઘણું જેનોને પકડી પોતાના દેશમાં લઈ ગયા હતા અને ત્યાં ગુલામગીરી કરાવતા હતા. જાવડશાહે જનોને પરદેશમાંથી પાછા આપ્યા હતા. ટૌડ રાજસ્થાન નામનું પુસ્તક વાંચવાથી આ બાબત * જાવડશા સંબંધી શત્રુંજય માહાત્મમાં નીચે પ્રમાણે લેખ છે. ભગવાન મહાવીર સ્વામી ઇદ્રને કહે છે કે હે ઇદ્ર ! મારા પછી વિકમ રાજા થશે અને તે વિક્રમ સંવત ૧૦૮ ની સાલમાં જાવડશા વજસ્વામીની સહાયથી સિદ્ધાચળનો ઉદ્ધાર કરશે. એક વખત ઘોડા ખેલાવવા નિકળેલ જવડ ગુરૂની વાણીથી અને સાધનારી આશાવેલમાં દોરાશે અને કેટલોક વખત વહી ગયા પછી ભાવડ સ્વર્ગવાસી થશે એટલે જાવડ પોતાના શહેરનું ધર્મની પડે પ્રતિપાલન કરશે પછી દુષમકાળના માહાસ્યથી મલેછાનું લશ્કર પોતાના બળથી જાવડના ગામોને તાબે કરી લેશે અને ગાયો, ધન, ધાન્ય, છોકરાં, બરાં તથા ઉત્તમ મધ્યમ અધમ લોકોને સેર, કચ્છ અને લાટ વગેરે દેશમાંથી લઈ જઈ પોતાના મુલકમાં તે મલેછો ચાલ્યા જરો. ત્યાં તે મલેછે બધા વને પિતા પોતાના લાયક કામમાં જોડી દેઇ બહુજ ધન આપી પોતાના મુલકમાં રાખશે. તે વખતે ત્યાં પણ સઘળી ચીજોના વ્યાપારમાં હશિયાર જાવડ ધન પેદા કરશે અને આર્ય દેશની પેઠે જ અનાર્ય દેશમાં પણ પોતાની જ્ઞાતિને એકઠી કરી વસાવી ધર્મવંત રહી ત્યાં પણ અમારું દેહરૂ બંધાવશે. આર્ય અનાર્ય દેશમાં વિહાર કરતા મુનિવરે અનુક્રમે આનંદસહિત ત્યાં પધારશે એટલે જાવડ તેમને વાંદરો અને વખાણ સાંભળતી વેળાએ સિદ્ધાચળના મહિમા ઉદય પ્રસંગે “પાંચમા આરામાં વડ નામને એક તીર્થને For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) સંબધી સારૂં અજવાળું પડે છે. વાસ્વામીના વખતમાં આર્યાવર્તમાં ચારે વર્ષાં જૈનધર્મ પાળતી હતી તેમજ તે વખતે જૈન રાજા હોવાથી આર્યદેશમાં રાજકીય જૈનધર્મ ગણાતા હતેા. શ્રી મલવાદીના ઉધ્ધાર કરનાર થશે.' એવું મુનિ મુખથી સાંભળી જાવડે આન સહિત મુનિરાજને પુછશે કે હે ગુરૂ ! જે તીર્થના ઉદ્ધાર કરનાર જાવડ થશે તે જાવડ ખીો કે હું જ ! ઉપયોગ ઇ ગુરૂ કહેશે કે જ્યારે પુડરીકગગરના અધિષ્ટાચકા જીવધાત કરશે, દારૂ માંસ ખાશે અને તે ચક્ષા સિદ્ધાચળ આસપાસ પચાસ યેાજન (૨૦૦ ગાઉ ) સુધી ઉજડ કરી નાંખશે. કર્દિ કાઈ માણસ તે સીમાને વલેાટી અદર દાખલ થશે તેા તેને મિથ્યાત્વી બની ગએલા કપ ચક્ષ બહુ ગુસ્સા લાવી મારી નાંખશે. ભગવંત યુગાદિ પ્રભુ પણ અપૂજ્ય રહેવા લાગશે તેવા ખારીક વખતમાં તે સિદ્ધાચળના ઉદ્ધાર કરવાને તું પાતેજ ભાગ્યરસાળી થઇશ. માટે બાહુબળીએ ભગવાનના કથનથી કરાવેલા યુગાદિ પ્રભુની મૂર્તિને તું ચક્રેશ્વરી દેવીની ભક્તિ કરીને તેમની પાસેથી માગી લે, આવી રીતે મુનિ વચનાને સાંભળીને ગુરૂને નમી રાજી થતુા જાવડ પેાતાને ઘેર જઇ તરત પ્રભુની પૂજા કરી બળિ વિધાન સહિત હલકા દેવાને સ’તેાષી મનમાં ચક્રેશ્વરી દેવીનું ધ્યાન ધરતા સમાધિસRs મહિનાના તપને અંતે ચક્રેશ્વરી પ્રસન્ન થઇ પ્રત્યક્ષ થઈ મહાપુરૂષને કહેશે કે હું જાત્રુડ ! તું તક્ષશિલા (ગિજની) એ જા અને ત્યાંના જૈન રાજા જગમલ્લને કહે એટલે તેના બતાવવાથી ધર્મચક્રની આગળ તે અરિહંત પ્રભુની મૂતિને તું દેખીશ. પછી પ્રભુએ કહેલા અને સુભાગ્યથી નહેરમાં આવનારા તું મારી કૃપાથી સઘળી રીતના ધર્મમાં સારરૂપ તીર્યના ઉદ્ધાર કરીશ. અમૃત સરખાં વચન સાંભળી યમાં તેનું સ્મરણ કરતા તે તરત તક્ષશિલાએ જશે અને ઘણા ભેટગુટે ત્યાંના રાજાને પ્રસન્ન કરી દેવીએ અડાવેલી પ્રતિમાને વાસ્તે પ્રીતિ સહિત પ્રાર્થના કરશે, પછી રાજાની પ્રસનતા કેળવી ધર્મચક્ર નજીક જઈ ભક્તિપૂર્વક પ્રદક્ષિણા કરીને સમ હિતપડે જાવક તેના ફન્ન કરશે. કેટલેક વખત વહી ગયા પછી ઉજ્જવળ, સુંદર અને જેના કરનારી શ્રી માદિ મુની મૂર્તિ પ્રગટ થશે. પછી તે ભૂત For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) સમયમાં વલ્લભીપૂરી નગરીને રાજા શિલાદિત્ય જનધર્મી હતા. વી. સ. ૭૮૪ અને વિ. સંવત્ ૩૧૪ માં મઘવાર્ત્તિએ શિલાદિત્યની સભામાં માદ્દાના પરાજય કર્યાં. વીર સં. ૮૪૫ અને વિક્રમ સ. ૩૭૫ માં વલ્લભીપુરીને ભંગ થયેા. વિ. સં. ૪૭૭ માં વલ્લભીમાં શિલાદિત્ય ને પંચામૃતવડે સ્નાન કરાવી, પૂજી રથમાં સ્થાપી ઉત્સવ સહિત તત્ક્ષશિલામાં લઈ જશે, પછી રાજાની મદ્ય મેળવી ત્યાં રહેલા પેાતાના ગેાત્રીઆને સાથે લેઇ એકારાણા કરતા જાવડ શત્રુંજય તીર્થની સ્હામે તે પ્રતિમાને લેઇ જશે. રસ્તામાં ઠેકાણે ઠેકાણે ધરતીકંપ, મહાધાત, નિત, અગ્નિ કાપ વગેરે મિથ્યા દૃષ્ટિવંત જીવાનાં કરેલાં વિધ્નાને દુર કરતા કેટલીક મુદ્દતે સેરઠમાં જશે અને મહુવે પહાંચી ગામને ગાંદરે ઠેરશે. એ વખતે અગાડી કરીયાણાં ભરી જે વહાણા જાવડે ચીણુ મહાચીણુ ( ચીન અને મહાચીન ) તથા ભાટ દેશભણી હૂ'કારેલાં હતાં, તે પવનથી તાફાનમાં ફસાઈ જતાં સ્વર્ણ દ્વીપે જશે. અગ્નિના દાહથી ખલાસી લેાકેા તેની અંદર સાનાની ખાતરી કરી તે અઢારે વહાણ સેાનાથી ભરી દેશે; અને જાવડના સારા નશીબને લીધે મહુવામાં પ્રવેશ કરવાના મુહૂર્ત વખતેજ ત્યાં આવી પહેાંચશે. એ વખતે એક પુરૂષ તેની પાસે આવી વધામણી દેશે કે અહીં શહેરની નજીકના વનમાં શ્રી વજ્રસ્વામી નામના મુનિ પધાર્યા છે.' એટલામાંજ ખીને પુરૂષ આવીને વધામણી આપરો કે પહેલાં માર વર્ષે અગાઉ હંકારેલાં વહાણા કે જે ગુમ થવામાંજ ખપ્યાં હતાં તે વહાણા કુશળખેમે સેાનું ભરી અહીં આવી પહેાંચ્યાં છે.' આ બન્ને વધામણીએ મળતાં શેઠ એ વિચારમાં પડયેt કે • એ બેમાંથી પહેલું કયું કામ કરે ? ' એમાં સરઢાળ કરી છેવટ એ નિશ્ચય પર આવ્યેા કે પાપથી પેદા થનારી લક્ષ્મી ક્યાં ? અને પુણ્યથી મળનારા પાવન મુનીશ્વર ક્યાં? માટે પહેલાં મુનીશ્વરનાં દર્શન કરી તેમની દેશના સાંભળી પછી વહાણની ખબર લઇશ.’ આવા વિચાર કરી ધન્ય આત્માવત જાવડે મહાત્સવવડે સ્વજત સહિત વનમાં જઇ ગુરૂને વાંશે અને તેમના મુખની સન્મુખ બેશી ગુરૂ સુખને જોશે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) રાજાના ઉપરાધથી ધનેશ્વરસૂરિએ શત્રુંજય માહાત્મ્યની રચના કરી. તેના વખતમાં આધે અને જૈને વચ્ચે મેાટા શાસ્ત્રાર્થ થયા અને તેમાં મલ્લવાદિએ મહેાને હરાવ્યા તેથી પ્રતિજ્ઞા પ્રમાણે માને દેશપાર થવું પડયું. વિક્રમ સંવત પછી ૧૩૭ એકસા સાડત્રીશ વર્ષ સુધી તે તેમાં શ્વેતાંબર અને દિગંબર એવા બે પક્ષ પડયા નહોતા, વિક્રમના છઠ્ઠા શતક સુધી તેા જતાનુ પુષ્કળ જોર હતું, એમ મુક્ત કંઠે કહેવું પડે છે. વિક્રમ સંવત્ના છઠ્ઠા સૈકા સુધી પણ હિન્દુસ્થાનમાં જૈનધર્મ સાર્વભોમ ધર્મ તરીકે રહ્યા હતા. જોકે જેનેાની સામે બદ્દે પ્રતિસ્પર્ધી તરીકે હતા તે પણ તેના કરતાં જતેનુ પુષ્કળ જોર હતું. વિક્રમ સંવત્ના છઠ્ઠા સૈકામાં તેમાં શ્રી હરિભદ્રસૂરિ, શ્રી દેવર્ધિગણિ ક્ષમાક્ષમણ જેવા મહા વિદ્વાન્ આચાર્યાં થયા. શ્રી દેવાધગણિ ક્ષમાક્ષમણે વલ્લભીપૂરમાં વિક્રમ સ. ૧૬૦ માં જૈનાગમાના ઉદ્ઘાર કર્યાં. વિક્રમ સંવતના સાતમા-આઠમા-નવમા-દશમા અને અગિયારમા સૈકામાં દક્ષિણ દેશમાં તો રાજાએ રાજ્ય કરતા હતા. પશ્ચાત્ દક્ષિણ દેશમાં લિંગાયત ધર્મતી સ્થાપના થઇ તેથી દક્ષિણુ દેશમાં જૈનરાજાએ ઘટવા લાગ્યા. વિક્રમ સંવતના નવમા સૈકામાં કાન્યકુબ્જ ( કનેાજ દેશ ) ની ગાદીપર માર્ય વશમાં થયેલા ચંદ્રગુપ્ત રાજાના ગાત્રતા યશેાવમાં નામે રાજા હતેા. તેને આમ નામના પુત્ર હતા તે ગુજરાતના મેઢેરા ગામમાં સિદ્ધસેનસૂરિના ઉપાશ્રયે આબ્યા અને સિદ્ધસેનસૂરિના શિષ્ય અપ્પભટ્ટ સાથે રહેવા લાગ્યા. યશેાવ મરી ગયા બાદ તેની ગાદીપર આમ રાજા થયા તેણે બપ્પભક્રિસૂરિને કનેાજ દેશમાં ખેલાવી પોતાના ગુરૂ તરીકે થાપ્યા. સિદ્ધસેનસૂરિએ બપ્પભટ્ટિને વિ. સ. ૮૧૧ માં ચૈત્ર વદિ આમના દિવસે આચાર્ય પદવી આપી. તે વખતે ગાડ દેશના લક્ષણાવતી નગરીમાં શ્રી જૈન ધર્મરાજા રાજ્ય કરતે For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતે તે રાજને બપ્પભટ્ટસૂરિએ ઉપદેશ આપીને જિનભક્ત બનાવ્યું હતા. બપ્પભદિના ઉપદેશથી આમ રાજા પદ્ધ જૈન થયો. તેણે ગોપગિરિ પર્વત પર કાન્યકુન્જમાં-સતારક નગર અને મોઢેરામાં જૈનમંદિર બંધાવ્યાં હતાં. મોઢેરાના મઢવાણીયાઓ જૈનધર્મી હતા. આમ રાજાના પુત્ર ભોજરાજાએ જૈનધર્મ પાળીને જૈનધર્મની ઉન્નતિ કરી હતી. તે વખતમાં ગુજરાતમાં વનરાજ ચાવડે જૈનધર્મી હતો. તે ચૈત્યવાસિ શીલગુણિસૂરિને પિતાને ગુરૂ તરીકે માનતે હતો. વનરાજ ચાવડે પાટણની ગાદી પર બેઠે તેણે જનધર્મની સારી રીતે ઉન્નતિ કરી. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં વનરાજ ચાવડાની મૂર્તિ છે. પંચાસર નગરમાંથી પંચાસરા પાર્શ્વનાથને પાટણમાં લાવનાર વનરાજ હતું. વનરાજ ચાવડાના વડુઆએ શિલાદિત્ય વગેરે જૈનધમાં હતા. પાટણની ગાદી પર આવનાર વલ્લભીના રાજાના વંશ ચાવડાવંશ તરીકે ગણાવા લાગ્યા. તેના વંશમાં માણસા અને વરસોડાના ઠાકોરો હાલ વિદ્યમાન છે. ગુજરાતમાં છેલ્લામાં છેલ્લો સોલંકી કુમારપાળ જૈન રાજા થયો. ગુજરાતમાં વસ્તુપાળ અને તેજપાળ એ બે દશાશ્રીમાળી જૈન મહા પ્રધાને થયા. વિક્રમની તેરમી સદી સુધી ગુજરાતમાં અને દક્ષિણ દેશમાં જેન રાજાઓ વિધમાન રહ્યા પશ્ચાત્ જેનધર્મ પાળનાર રાજઓ રહ્યા નહિ. જેનેથી ઉદ્દભવેલી ભાષાઓ તથા ખેડાયેલી ભાષાઓ. જેનાથી માગધી ભાષાને ઉદ્ભવ થયો છે. માગધી ભાષામાં લખાયેલાં હાલ હજારો પુસ્તક મળી આવે છે. પિસ્તાલીશ આગમ પ્રકરણ ગ્રન્થો અને ચરિત્ર વિગેરે હજાર જૈન ગ્રન્થોને માગધી ભાષામાં લખાયેલા દેખીને કેને આનન્દ ન થઈ શકે. આર્યાવર્તમાં જ્યાં સુધી માગધી ભાષાના ગ્રન્થ રહેશે ત્યાં સુધી જૈનાચાર્યોની કીર્તિ રહ્યા કરશે. જેથી પિશાચી, શાસે, ૮ માઓ વગેરે ઉત્પન્ન For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭). થઈ છે. ગુજરાત દેશમાં ચાલતી ગુજરાતી ભાષાના પ્રવર્તકે જ છે એમ ઐતિહાસિક દષ્ટિથી સિદ્ધ થાય છે. સંસ્કૃત ભાષામાં પ્રાચીનમાં પ્રાચીન જૈન શાકટાયન વ્યાકરણ છે તેથી સંસ્કૃત ભાષામાં જેને પ્રથમ હાથ છે એમ સિદ્ધ થાય છે. જેનેએ સંસ્કૃત ભાષામાં હજારો ગ્ર લખ્યા છે તે જેસલમેર, પાટણ, ખંભાત, અમદાવાદ વગેરેના જૂના ભંડારો જેવાથી માલુમ પડે છે. જૈનધર્મ સાહિત્ય સંબંધી મીસીસ એનીબેસન્ટ નીચે પ્રમાણે કહે છે કે “જૈનધર્મ રાજાઓ પૂરા પાડ્યા એટલું જ નહિ પણ તેઓ તામીલ ભાષાના સંસ્થાપક હતા. તામીલ ભાષાનું વ્યાકરણ જે સરસ હયાત વ્યાકરણોમાં બહુજ શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે લખેલું છે તે પણ જેની કૃતિ છે. પવનન્દીનું કપ્રિય વ્યાકરણ નમાલ તેમજ લાદીયર જનોનાં છે પ્રખ્યાત કવિ તીરૂવલુવરનું કુલ જે દરેક દક્ષિણ હિન્દુસ્થાનના રહેવાશીને જાણીતું છે તે જૈનેનો ગ્રન્ય છે એમ કહેવાય છે અને તેનું કારણ એ છે કે તે જનોના શબ્દ વાપરે છે. તે અહતે વિષે લખે છે. અને જેનોના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરે છે અને તેટલા માટે તે જૈનધર્મને હેય એમ માનવામાં આવે છે.” આ ઉપરથી સિદ્ધ થાય છે કે નાગધી, પ્રાકૃત, તામીલ-કાનડી કેનેરી, શારસેના, પિશાચી, અને ગુજરાતી વગેરે ભાષાઓ જેનાથી ઉદ્દભવી છે. સસ્કૃત ભાષાને જનોએ વ્યાકરણ આદિ બનાવીને સારી રીતે ખેડીને આર્યાવર્તની ભાષા સાહિત્યની ઉન્નતિ કરી છે શા કટાયન જેનેન્દ્ર, સિદ્ધહેમ, બુદ્ધિસાગર, વગેરે જૈનેનાં સંસ્કૃત વ્યાકરણો છે. પાણિનિ વ્યાકરણના પહેલાંનું હાલમાં જનોનું શા ફટાયત વ્યાકરણ ગણાય છે. વિક્રમ સંવત્ તેની સાલથી જ એ ગુજરાતી ભાષા ખેડવા માંડો છે. ગુજરાતી ભાષામાં જેનોના સેંકડો રાસાઓ વગેરેનાં પુસ્તક મળી આવે છે. તેમજ ગુજરાતી ભાષામાં લખાયેલા જૈનોના ગદ્ય ગ્રન્થો For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) પશુ સેકડા મળી આવે છે. જૈતાએ અનેક ભાષામાં અનેક વિષયેાને ચર્ચીને સાહિત્ય ગ્રન્થાને રચ્યા છે તે હવે ઈંગ્લીશ સરકારના શાન્ત રાજ્યમાં શાન્તિના સમયે બહાર પ્રકાશમાં આવવા લાગ્યા છે. કેનેડી ભાષાને જેનાએ ખાસે વર્ષ સુધી ખીલવી હતી અને તેમની કેનેડી ભાષાપર વિક્રમ સંવત્ પૂર્વેની સત્તા હતી. તૈલંગી ભાષાના સાહિત્યમાં વધારા કરવાને જતાએ પૂર્વે સારા ભાગ આપ્યા છે. જગભાય તરફના દેશમાં જૈનેતુ પહેલાં રાજ્ય હતું અને એવું સાંભળવામાં આવ્યું છે કે જગન્નાથપૂરીમાં પહેલાં જૈનતીર્થ હતું. શ્રી સ્થૂલિભદ્રના વખતમાં નંદરાજા થયા ત્યારે જતેનુ તેર આખા હિન્દુસ્થાનમાં હતું. નંદરાજાએ જૈન ધર્મ પાળતા હતા. દિગબરાચાર્યએ અનેક પુસ્તકો લખ્યાં છે. મુંબાઈ પાસે આવેલા વસઇ તરફના પર્વતેની હારમાં પૂૐ જતાનાં મદિર હતાં તે ખમ્ભર્ કુલમાં શ્રીપાલ રાજા ઉતરેલા તે વખતના ઇતિહામથી સિદ્ધ થાય છે. પૂર્વે ગિરનાર પર્વતપુરની પ્રતિમા શ્રી કાશ્મીર તરફથી લાવવામાં આવી હતી. શ્રી શત્રુંજય માહાત્મ્ય ગ્રન્થ વાંચવાથી માલુમ પડે છે કે જૈતા આર્યવતમાં ઘણા કાળથી રહે છે. સખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ કે જે ધણી પ્રાચીન ગણુ વામાં આવે છે અને જે શ્રી કૃષ્ણ અને શ્રી તેમનાથ પ્રભુના વખતમાં વિધમાન હતી તે પ્રતિમાપરથી જેનેાની પ્રાચીનતા સહેજે સિદ્ધ્ થાય છે. કેશરીયાજીની પ્રતિમા હાલ મેવાડદેશમાં આવી છે. અને જે પ્રતિમાનું ઉજ્જયિની નગરીમાં શ્રીપાલ રાજા અમ મયણાસુંદરીએ વૃજન કર્યું હતું. તે ઉપરથી પણ જૈનધર્મની ઘણી પ્રાચીનતા સિદ્ધ થાય છે. “ જેનાએ સાહિત્યમાં આપેલા મેટા ભાગ. ” જનેએ માગધી, તામીલ, કાનડી, પિશાચી, પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને હિન્દુસ્થાની વગેરે ભાષાઓમાં અનેક વિષયાના ગ્રન્થા For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮). બનાવ્યા છે. તેમજ જૈને એ તત્ત્વજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, કથાઓ, જીવનચરિત્ર, ઐતિહાસિક વૃત્તાંત, મંત્ર, તંત્ર, યંત્ર, રસાયન, જ્યોતિષ વ્યાકરણ, ન્યાય, અલંકાર, છંદ, દ્રવ્ય, ચરણનુયોગ, ગણિતાનુયોગ, ચારિત્ર અને વ્યાપાર વગેરે અનેક બાબતોના ગ્રન્થો લખ્યા છે. કેટલાંક શતક ઉપર ચોરાશી આગમાં હતાં. હાલ પિસ્તાલીશ આગમો છે. પિસ્તાલીશ આગમો અને તેની ટીકાઓ, વૃત્તિ, ભાળ્યો, ચૂર્ણિા અને નિર્યુક્તિયો વગેરેને અવકવામાં આવે તે ભારતમાં જૈનધર્મને ધન્યવાદ આપ્યા વિના અન્ય દેશીઓથી પણ રહેવાય નહિ. જૈનધર્મ સાહિત્યના પ્રત્યે હાલ અન્ય દર્દીનીઓના ધર્મ ગ્રન્થો કરતાં ઘણું છે. જનધર્મને પ્રતિપાદન કરનારાં સૂત્ર તથા ગ્રન્થ ઘણું સરસ છે. હાલમાં પાશ્ચાત્ય વિદ્વાનોએ મોટા ભાગે વેદ ધર્મ અને બદ્ધધર્મન પુસ્તક બહાર પડવાથી તે તરફ લક્ષ આપ્યું છે પણ જ્યારે જનધર્મના સંપૂર્ણ ગ્રન્થ બહાર પ્રકાશમાં આવશે અને તે તરફ પાશ્ચાત્ય વિદ્વાનનું લક્ષ ખેંચાશે ત્યારે જૈનધર્મની પ્રસંશાનો અવાજ સર્વ દેશમાં ગાજી ઉઠશે. શ્રી ભદ્રબાહુએ સૂપર નિર્યુક્તિ રચી છે. શ્રી ઉમાસ્વાતિ વાચક તત્ત્વાર્થ સૂત્ર વગેરે પાંચસે ગ્રન્થો રચ્યા છે તત્ત્વાર્થ સૂરપર વેતાંબર અને દિગબરના આચાર્યોએ અનેક ટીકાઓ કરી છે તેમને ઘણું ગ્રન્થોનો નાશ થએલો દેખવામાં આવે છે. શાકટાયન વ્યાકરણ કે જેની પ્રશંસા દક્ષિણ હિન્દુસ્થાનમાં એકી અવાજે થાય છે તેને બનાવનાર જૈનાચાર્ય છે. જેનેન્દ્ર વ્યાકરણ જૈનનું છે. શ્રી હેમચંદ્ર પ્રભુએ રચેલું સિદ્ધ હૈમવ્યાકરણ હાલ પ્રસિદ્ધ છે અને તેની પ્રશંસા ચારે ખડના વિદ્વાન કરે છે. બુદ્ધિસાગર સૂરિએ વિક્રમ સંવત્ ૧૦૮૦ ની સાલમાં બુદ્ધિસાગર વ્યાકરણ બનાવ્યું છે. મલવાદી, સિદ્ધસેન દિવાકર સૂરિએ ન્યાય વિષયના ઉત્તમ પ્રો લખ્યા છે. ભારતવર્ષની પ્રાચીન જાહોજલાલીનું જેમાં સારી રીતે વર્ણન છે એવો શ્રી શત્રુંજય For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ). માહામ્ય નામનો ગ્રન્થ છે કે જેના કર્તા શિલાદિત્ય રાજાથી પૂજિત શ્રી ધનેશ્વર સૂરિ છે. શ્વેતાંબર જૈનાચાર્યોએ અને મુનિએ ધર્મ સંબંધી ઘણા ગ્રન્થો રચ્યા છે તે સંબંધી અજવાળું પાડનાર જનાગમલીસ્ટ કે જે જન વેતાંબર કોન્ફરન્સ તરફથી બહાર પડયું છે તેનું અવલોકન કરવું. સિકંદર અને તેની પછીની સિથિયન–મુસલમાન વગેરેની સ્વારીઓથી ઘણું જૈનગ્રન્થો નષ્ટ થયા છે. ધર્મયુદ્ધ વખતે ઘણું ગ્રન્થ નષ્ટ થયા છે અને ઘણા ગ્રન્થ ભંડારોમાં છર્ણ થઈ સડી ગયા છે. જન દિગંબરેમાં પણ ઘણું જનધર્મ સંબંધી પુસ્તકો છે. તેમનામાં પુરાણો છે. જનધર્મીઓએ રચેલા પુસ્તકો બહાર પડશે ત્યારે જૈનેતર વિધાને જનધર્મની ઉત્તમતા જાણવા ભાગ્યશાલી બનશે. તી. જૈન શાસ્ત્રમાં અનેક પવિત્ર તીર્થોનું માહાસ્ય જણાવવામાં આવ્યું છે. સર્વ તીર્થોમાં સિદ્ધાચલ તીર્થની શ્રેષ્ઠતા સ્વીકારવામાં આવી છે. તીર્થકલ્પ, વિવિધ તીર્થકલ્પ વગેરે ગ્રન્થોમાં જૈન તીર્થોની યાદી આપવામાં આવી છે. શત્રુંજય, ગિરનાર, તલાજ, આબુજી, તારંગા, રાણકપુર, સંખેશ્વર, ભોયણી, પાનસર, કેશરીયા, અંતરિક્ષ, મક્ષીજી, મારવાડની પંચતીથ, પાવાપુરી, વૈભારકિરિ, અશ્વાવબધ તીર્થ, અને સમેતશિખર વગેરે અનેક તીર્થો જેમાં હાલ વિદ્યમાન છે જેનેનાં હાલ આશરે નાનાં મોટાં છત્રીસ હજાર દેરાં છે એમ સંભળાય છે. જૈન તીર્થોમાં પ્રભુની ભક્તિ કરવા માટે જેને જાય છે. તીર્થગાઈડ નામનું પુસ્તક વાંચવાથી જન તીર્થો સંબંધી પ્રકાશ પડે છે. કહેવાને સારાંશ એ છે કે જેનેનાં તીર્થોથી જેનેની પ્રાચીનતા, મોટાઈ અને તેઓની ઉન્નતિને ખ્યાલ આવી શકે છે. જેનેએ જિન મન્દિર બંધાવાને શિલ્પકળાને ઘણું ઉત્તેજન આપ્યું For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) છે. જેનેની પ્રાચીનકાલમાં અપૂર્વ જાહેાજલાલી હતી તે હાલમાં વિદ્યમાન. તીર્થોમાં રહેલાં જૈન મંદિરેથી પાશ્ચાત્ય વિદ્યાના જોઇ શકે છે. ભારતવર્ષના ઐતિહાસિક વૃતાંત્તમાં જેનાએ ઘણું ફાળા આપ્યા છે. હિન્દુઓના યજ્ઞમાં પૂર્વે પશુએ હોમાતાં હતાં તે અધર્મ રીવાજતે હઠાવીને ધ્યાને ફેલાવે! કરનાર જૈનાચાર્યા હતા. શિષ્ય—જૈનધર્મની ચડતી ( ઉન્નતિ ) ઉપર પ્રમાણે અવલેાકતાં માલુમ પડે છે. નાની પડતીના આરંભ કેવા રીતે થયા તે કૃપા કરી જણાવશે ગુરૂ—હે શિષ્ય ! ચડતી અને પડતીનાં કાલચક્ર દુનિયામાં સર્વ વસ્તુઆપર છે. જેની ચડતી છે તેની પડતી છે. એક વખત આર્યાવ્રત યાને હિંદુસ્તાન દેશમાં રાજકીય ધર્મ તરીકે જેન ધર્મ ગણાતા હતા. સર્વ રાજાએ અને ચારે વર્ષાં જૈનધર્મની આરાધના કરતી હતી તે જૈનધર્મનેા હવે પ્રાયઃ વૈશ્ય વ્યાપારી વાણિયા તરીકે ગણાતી જાતિ પાળે છે. જે ધર્મની પડતીને આરબ વિક્રમની બીજી સદીથી દિગમ્બર પક્ષમત નીકળતાં આરભાયે જેનામાં શ્વેતાંબરા અને દિગબરા એ બે પક્ષના સામાસામી ક્લેરા થવા લાગ્યા. તેથી જનાચાર્યાનું બળ ઘટવા માંડયું તેમજ આન્તરિક ધર્મભેદ વિગ્રહથી તેઓએ અન્ય ધર્મીઓની ધાર્મિક હિલચાલ સંબધી અલ્પલક્ષ આપ્યું. વિક્રમ સત ચારસે ખારમાં જનામાં ચૈત્યવાસ નામના પક્ષ ઉભા થયા. શ્રીહિ ભદ્રસૂરિજીના સમયમાં ચૈત્યવાસની વિદ્યમાનતા હતી. વિક્રમ સંવત્ બરમાં ચૈત્યવાસનું જોર વિશેષ પ્રકારે હઠવા લાગ્યું. ચૈત્યવાસીઓએ નિગમપર વિશેષ પ્રેમ દેખાડયા. ચૈત્યવાસીએએ આગમાને ભડારામાં દાખી રાખ્યાં હતાં. ચૈત્યવાસી આચાર્યા અને તેના સામા ચૈત્યવાસીએથી વિરૂદ્ધ એવા આ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) ચાર્યાં વચ્ચે ઘણા વિવાો થયા. જૈનધર્મરૂપ ધરમાં આ પ્રમાણે મતભેદ થવાથી જૈનધર્મીઓને સર્વત્ર એક સરખી રીતે ઉત્સાહ શ્રદ્ધા વગેરેના ઉપદેશ મળવા લાગ્યા નહિ. ચૈત્યવાસીએના સામા રહીને પોતાના મૂળ માર્ગનું રક્ષણુ કરવામાં જૈનાચાર્યાંનુ ઘણું બળ વપરાઇ ગયુ. વનરાજ ચાવડાના વખતમાં ચૈત્યવાસીઓનુ ઘણું જોર હતું અને તે વખતે તે લેાકાએ ચૈત્યવાસીની પ્રબલતા વધારવાને રાજાઓને પણ પેાતાના પક્ષમાં લીધા હતા. લગભગ એક હજાર વર્ષ સુધી ચૈત્યવાસીઓનું જોર રહ્યું તેમના વશમાં માલદેવ મહાત્મા, લાડેલને મહાત્મા, મુજપુરના મહાત્મા, વાંકાનેરના મહાત્મા અને વાંકાનેરની જતણાઓ વગેરે ગણાય છે. આ પ્રમાણે પરસ્પર મતભેદ વિશ્રહમાં જૈનાચાર્યાનું બળ ક્ષીણુ થવા લાગ્યું. આવી જેનાચાર્યો અને જૈનસાધુએની દશા દેખીને બ્રાહ્માએ વેદધર્મના પ્રચાર ફરવા પ્રબળ ઉપાયે યેાજ્યા. હિન્દુસ્થાનપર અન્ય દેશીઓની સ્વારીએ આવવાથી હિન્દુસ્થાનના લેાકેામાં અશાન્તિ વધતી હતી. હિન્દુસ્થાનના રાજાઓમાં પરસ્પર કુસપ વધવા લાગ્યો. કલ્યાણીના ભુવા રાજાએ વલ્લભીના જયશિખરની સાથે યુદ્ધ કર્યું ત્યારથી જ્યાં ત્યાં પરસ્પર લડાઇએ શરૂ રહેવા લાગી. દેશમાં અંધાધુંધી પ્રસરવા લાગી. ગુજરાતની ગાદી પર વિક્રમ સંવત ૮૦૨ ની સાલમાં પાર્ટમાં વનરાજ ચાવડા બેઠા તે વખતે ગુજરાત, કાઠીયાવાડ, લાટ, માળવા, મેવાડ, કાન્યકુબ્જ, મારવાડ વગેરે દેશેામાં જતેનું પુષ્કળ જોર હતું. વિક્રમ સંવત્ ૮૦૫ માં દક્ષિણમાં શકરાચાર્યને જન્મ થયા. તેણે વેદધર્મના પ્રચાર કરવા આરભ કર્યો. વિક્રમ સંવત્ આઠની સ લમાં દક્ષિણ દેશમાં કુમારિલે જૈનધર્મનુ ખંડન કરવા લક્ષ આપ્યું. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩ ) કુમારિલ અને શંકરાચાર્યના સામા ધર્મયુદ્ધમાં જૈને ઉભા રહ્યા તે પણ તેણે માળવાના રાજાને પક્ષમાં લીધા અને લેાકામાં વેદ ધર્મતે પ્રચાર થાય તેવી રીતે તે વખતના લેાકેાની આગળ ઉપદેશ શૈલીના આરંભ કર્યાં. શકરાચાર્યે કોઇ જૈનાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યાં નહિ પણ તેણે વેદધર્મના પ્રચાર થાય એવાં પુસ્તકા તથા શિષ્યા ઉભા કર્યા. જૈનાચાર્યાંન ચાર તરફ લક્ષ દેવું પડતું હતું. એક તા વેદધર્મી આચાર્યાંની સામે, બીજી તરફ આર્ભેિ સાધુએટની સામે, ત્રીજું પરસ્પરના મતભેદાની સામે. અને ચેાથું પેાતાના ધર્મ પ્રચાર કરવા ખાબત. આ પ્રમાણે ચાર ઠેકાણે લક્ષ રાખીને જૈનાચાર્યએ પેાતાના ધર્મની સરક્ષા કરવા માટે ઉપાચા ચાલુ રાખ્યા. વેદધર્મીઓના ઉપદેશથી કેટલાક રાજાએ ખુલ્લી રીતે શિવના ઉપાસક થયા. જૈનધર્મના શુદ્દાચાર ઉત્તમ નિયમેા તરફ કેટલાક તામસ ગુણી રાજાઓને! પ્રેમ ઘટવા લાગ્યા. દારૂ માંસની છૂટી વગેરેને તે વિશેષ પ્રકારે ઇચ્છવા લાગ્યા તેથી રજોગુણી વાસનાઓની તૃપ્તિ થાય તે તરકે તેઓનું ચિત્ત ખેંચાયું. કેટલાક રાજાએ જૈનધર્મ પાળવા લાગ્યા તેા કેટલાક વેદધર્મને માન આપવા લાગ્યા. શંકરાચાર્યે વેદના કર્મકાંડના વિષય હવે જૈને અને આધે જ્ઞાનમાર્ગના સામા માન નહિ પામે એવું સમજી કર્મકાંડની ઉપેક્ષા કરી ઉત્તરમિમાંસાના માર્ગ પકડયા. શંકરાચાર્યે ઔદુધર્મમાંથી કેટલાંક તત્ત્વે ગ્રહણ કર્યા અને ઉપદેશ દેવા શરૂ કર્યાં તેથી તેની પાછળ થનાર રામાનુજ આચાયૅ શંકરના અદ્વૈત મત ઉપર શત દૂષણી નામના ગ્રન્થ રચ્ચે અને શંકરાચાર્યને પ્રચ્છન્ન ઔદ્દ કહ્યા. શકરાચાર્યે જૈનાચાર્યાની સાથે વાદ કર્યાં હોય એવું સિદ્ધ થતું નથી. શકર દિગ્વિજયમાં દિગંબર સાધુનુ પાત્ર મૂકયું છે, તે ખાટું છે. કારણ કે તે શ્વેતાંઅર વા દિગંબર સાધુ સિદ્ધ થઈ શકતા નથી. તેમજ શાંકર ભાષ્યમાં શંકરાચાર્યે જૈનતત્વનું ખંડન કરવા પ્રારંભ કર્યો છે પણ તે For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનતત્વને જાણી શકયા નથી તેથી તેઓએ જૈનશાસેથી જનત સમજ્યા વિના ઉપર ટબકે જનતનું ખંડન કરવા મિથ્યા પ્રયાસ કર્યો છે. શંકરાચાર્યની પાછળ દક્ષિણ દેશમાં ઈ. ૧૧૧૮ માં દ્રવિડમાં ભૂતપૂરીમાં રામાનુજ આચાર્ય જમ્યા હતા. રામાનુજે શંકરાચાર્યના મતનું ખંડન કર્યું અને કેટલાક રાજાઓને પિતાના પક્ષમાં લીધા. જનધર્મ પાળનારા કેટલાક રાજાઓને તેણે પિતાના ધર્મમાં દાખલ કર્યા. જેન રાજાઓ જનધર્મ તજીને વિષ્ણુધર્મમાં દાખલ થયા, તેનું કારણ એ હતું કે તેઓ જૈનધર્મનાં તોને સમજી શક્યા ન હતા અને તે વખતમાં જૈનાચાર્યોમાં પરસ્પર સંપ અને ધર્મ જુસ્સો પ્રગટાવવા માટે ઉપદેશ પદ્ધતિ જોઈએ તેવી તેમને બેસતી આવે એવી ન હોવાથી વેદધમઓનું જોર ફાવવા લાગ્યું તેથી ચારે વર્ણમાંથી ઘણા મનુષ્ય હિન્દુધર્મ પાળવા તરફ વળ્યા અને તેથી જનધર્મ પાળનારાઓની સંખ્યામાં ઘટાડો થવા લાગે. વિક્રમની અગિયારમી સદીમાં લિંગાયત નામનો નવો ધર્મ સ્થાપનાર બસવ નામનો એક બ્રાહ્મણ હતો. તે વખતે દક્ષિણમાં બિજલ નામને જનધર્મી રાજા રાજ્ય કરતો હતો. જનધર્મી બિજલ રાજાને ત્યાં બસવ મંત્રી હતો તેણે લિંગાયત ધર્મની સ્થાપના કરી તે વખતે બ્રાહ્મણ તથા જેમાં ધર્મ સંબંધી ટંટે ચાલતો હતો. શાલીવાહનના અગીયારમા સૈકામાં બેસવે લિંગાયત ધર્મની સ્થાપના કરી અને જૈનધન બિજલ રાજાને ગાદી પરથી ઉઠાડવા પ્રયત્ન ર્યો. ભીના નદીના કાંઠે બસ જનધર્મી બિજલ રાસીન ખોરાકમાં ઝેર દીધું તેથી તે રાજા ત્યાંજ મરણ પામ્યો શાલીવાહન શક ૧૦૭૭માં. જે વખતે દક્ષિણ દેશમાં જૈનધર્મી બસવ રાજા રાજ્ય કરતે હતો તે વખતે ગુજરાતમાં જનધર્મી જૈનાચાર્યોને સાહાધ્ય કરનાર સિદ્ધરાજ રાજા રાજ્ય કરતો હતો. બિજલ રાજાના વખત સુધી દક્ષિણ દેશમાં જૈનોનું પુષ્કળ જેર For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) હતું અને દક્ષિણમાં જૈતાનીજ મુખ્ય વસતિ હતી. વિક્રમ સ’વતની તેરમી સદી સુધી ગુજરાત અને દક્ષિણમાં જૈન રાજાએ થયા. આ ઉપરથી આપણે સમજવાનું કે રાજકીય ધર્મ તરીકે જૈનધર્મ વિક્રમની તેરમી સદી સુધી રહ્યા. દક્ષિણમાં મૈસુર તરના ભાગમાં તે પારમી સદી લગભગ સુધી જૈનધર્મજ રાજકીય ધર્મ તરીકે ગણાતા હતા. મુસલમાનેાના હિન્દુસ્થાનપરના હુમલાથી લેાકેામાં અજ્ઞાન બહુ પ્રસર્યું અને તેથી લેાકેામાં રજોગુણુ અને તમાગુનું જોર ફેલાવા લાગ્યું તેથી લેાકામાં હિંસા વગેરેના પ્રવેશ થયા અને તેથી જૈનધર્મનાં સૂક્ષ્મ તત્ત્વા તરફ લોકાનુ ચિત્ત ચેોંટી શકયું નહિ અને તે સમયના લાભ લેઇને વેદધર્મી વૈષ્ણુવા શંકરાચાર્યા વગેરે પેાતાના ધર્મમાં લેાકાને બધ એસતા ઉપદેશ દેશને પેાતાના ધર્મ તરફ વાળવા લાગ્યા. આવી દશામાં પણ જૈનાચાર્યા પેાતાનું બળ વાપરવા માટે અને જૈનધર્મનું સંરક્ષણ કરવા માટે ઘણા પ્રયત્ન કરતા હતા. વિક્રમની તેરમી સદી સુધી કર્ણાટકના રાજાએ જૈનધર્મ પાળતા હતા. વિ. બારમી સદીમાં શ્વેતાંબર અને દિગબરાચાર્યાંના પાટણમાં સિદ્ધરાજ રાજાના દરબારમાં શાસ્ત્રાર્થે થયા હતા અને તેમાં દિગબરાના પરાજય થયા હતા. દિગંબર આચાયાએ જો દક્ષિણ દેશમાં અન્ય ધર્મીઓની સાથે શાસ્ત્રાર્થ કરવામાં આત્મબળ વાપર્યું હોત તે સારું ગણાત. પરસ્પર બન્ને કામના આચાર્ચાએ પરસ્પરનું ખંડન કરવામાં આત્મબળને ઉપયાગ કર્યો તેથી વેદ ધર્મીઓની સાથે ઉભા રહેવામાં અને તેમની સાથે આત્મ વીર્યને ઉપયાગ કરવામાં તે વખતમાં જૈનોએ લક્ષ દીધું નહિ અને તેવી બન્નેની હાનિ થવા લાગી. શ્વેતાંબર આચાયોએ પૂર્વ ચેતવાસીએ સામે બાથ ભીડી હતી. તે વખતનો લાભ લે તે વૃદ્ધની વ્યાસ મ વધુ કર્યું હતું વિના વારમાં ર, For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) વડગચ્છ, તપાગચ્છ, પુનમીઆ, આગમિક, ચૈત્રવાલ આદિ ધણા ગચ્છે! ઉત્પન્ન થયા અને તે વખતે દરેક ગચ્છના આચાર્યે સ્વમત પ્રતિપાદનમાં પેાતાનું આત્મબળ વાપર્યું પણ તેઓએ સપ કરીને અનેક ઉપાયેાથી અન્ય ધર્મીઓ સાથે ઉભા રહેવું એ તરફ લક્ષ દીધું નહિ. તેરમા સૈકામાં અર્થાત વિક્રમ સંવત ખારસેની સાલમાં ઘણા ગચ્છા ઉત્પન્ન થયા તે વખતે વર્તમાનકાલપર દૃષ્ટિ દેનાર સર્વ આચાર્યંમ શ્રેષ્ઠ, કલિકાલસર્વજ્ઞ, મહા પ્રભાવક શ્રી હેમચદ્રાચાર્ય હતા. તેમણે સાડા ત્રણ ક્રેડ ક્ષેાકની રચના કરી. તેમણે શ્રી કુમારપાલ રાજને જૈનધર્મી બનાવ્યા. તેમણે જૈનધર્મના પુનરૂદ્ધાર કરવાના અને રાજ ફીય જૈનધર્મ બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યાં હતા. જનધર્મમાંથી અન્ય ધર્મમાં ગએલા રાજાએાને તેમણે પુનઃ જૈન ધર્મી બનાવવા ઉદ્યાગ કર્યો અને તેમાં તે કુમારપાલ રાજા વગેરેને જૈનધર્મી બનાવી ઘણા અંશે ફાવ્યા. તેમના આત્માને કરેડ કરાડ વાર વન થાઓ. પૂર્વની પેઠે ક્ષત્રિય રાજાએ સદા જૈન રાજા તરીકે રહે અને રાજાઓના વંશમાં થનાર રાજાની પર પરામ જૈનધર્મે સદાકાલ રહે એવી શ્રી હેમચંદ્ર પ્રભુની ધારણા હતી પણ તે તેમની પાછળ ખર આવી નહિં. શ્વેતાંબરામાં સર્વે આયાર્યોમાં ગચ્છની માન્યતાના ભેદે સંકુચિત દૃષ્ટિહાવાથી અને તેમજ દિગબામાં મૂલસંધ, કાળસધ્ધ, માથુરીસંધ, વગેરેના મતભેદથી એક બીજાના ખંડનમાં આત્મશક્તિના વ્યય થવા લાગ્યા અને પરસ્પર સંપીને જૈન ધર્મમાંથી ભ્રષ્ટ થનાર લેાકેાને જેનધર્મમાં પુનઃ લાવવાના વિચાર કરવાને સર્વ ગચ્છના આચાર્યાંની મહા સભા મળી શકી નહિ અને તેથી વિક્રમની ચૈાદમી સદીમાં જૈનધર્મ તે રાજકીય ધર્મ તરીકે રહ્યા નહિ. હાય !! કેટલી અધી ખેદની વાત. વિક્રમ સવત તેરની સાલમાં વસ્તુપાળ અને તેજપાળ એ એ જૈન પ્રધાના થયા તેમણે જૈન ધર્મની જયપતાકા દૂ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭ ) કાવી, વિક્રમ સંવત સેાળસેની સાલમાં શ્રી હીરવિજયસૂરિ મહારાજ થયા. તેમણે અકબર બાદશાહને પ્રતિષેધ આપ્યા. તેમના વખતમાં શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાયે ખરતર આદિ અન્ય ગચ્છનું ખંડન કર્યું હતું તેથી ખરતર તપાગચ્છ આદિ ગચ્છાના આચાર્યો તથા શ્રાવકાને પરસ્પર સારી રીતે સંપ તથા સબંધ રહી શક્યા નહિ. જૈનાચાર્યાં પેાતાના જૈનધર્મ રૂપ ધરમાં ગચ્છના ભેદે પરસ્પર વિવાદ કરીને પેાતાના આત્મવીર્યને ક્ષય કરવા લાગ્યા. પેાતાની ધર્મ સત્તાને કેટલે બધા વિસ્તાર હતા તે સંબધી પરસ્પર સપના અભાવે જૈનાની મહાસભા ભરીને જૈનચાર્યું અને સાધુએ વિચાર કરી શક્યા નહિ તાપણ તેઓએ જૈનધર્મનું સાહિત્ય વધારવા જે આત્મભાગ આપ્યા છે તેને તે કદિ ઉપકાર ભૂલી શકાય તેમ નથી. આપણા પૂર્વાચાર્યાએ જે જે શુભ કાર્યો કર્યા છે. તે આપણે કદિ ન ભૂલવાં જોઇએ પણ જે બાબત સંબંધી તેમણે લક્ષ ન દીધું, ( ગમે તે કારણેાથી ) તે તે બાબતને તે જણાવવી જોઇએ. દિગંબર જૈતાનુ દક્ષિણમાં ઘણું જોર હતું. આખા હિંદુસ્થાનમાં કુલ વસ્તી ત્રીશ કરાડની ગાય છે તેમાં મદ્રાસ ઇલાકાની વસ્તી ત્રણ કરોડની છે. ઈસ્વીસનના પહેલા સૈકાથી તે દશમા સૈકા સુધી મદ્રાસ ઇલાકામાં જૈનોની પુષ્કળ વસ્તી હતી. જૈનાએ મદુરા પાંડય વગેરે દેશને રાજા પૂરા પાડયા છે. ઇ. સ. ના દશમા સૈકામાં શૈવ અને જેતે વચ્ચે ધર્મ સબધી સ્પર્ધા ચાલી. આજની માફક કૈવલ ધર્મ ચર્ચા ચાલતી હતી એમ નહિ પરન્તુ તે વખતે યુરેાપીયન દેશામાં બન્યું છે તેમ મદ્રાસ ઇલાકામાં પશુ તે ધર્મયુદ્દો ખુનખાર થયાં હતાં. શૈવ અને જેના વચ્ચે ધર્મયુદ્ધો થયાં અને તેનુ પરિણામ એ આવ્યું કે તે ભાગમાં વસનારા હજારા જૈતાને રીબાવી રીબાવીને મારવામાં આવ્યા અને જેમનું મનેાખલ નિર્મલ હતું તેમે અન્ય For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) ધર્મમાં (શૈવધર્મમાં) વટલાઈ ગયા અને બાકી રહ્યા તેમને દાસ - નાવવામાં આવ્યા. અને આવા દાસ જેવા ખનેલા અસલના જૈના કે જે હાલ ફક્ત તેમાંના કેટલાકો નવકાર જાણે છે અને પેાતાના અસલ જૈનધર્મ છે એમ જણાવે છે. આ લોકાને પેરીઆ કહે છે અને તેમની મદ્રાસ ઇલાકામાં સાડલાખના આશરે સખ્યા છે. આ બાબતને ઇતિહાસ શા પુરાવા આપે છે તે આપણે તપાસીએ. હાલાસ્ય માહાત્મ્ય નામના પ્રાચીન તામીલ ગ્રન્થના ૬૮ મા પ્રકરણમાં આ પ્રમાણે જાવવામાં આવ્યું છે કે જ્ઞાનપૂર્ણ નામના એક યુવાન શૈવ સંન્યાસીએ આઇ હજાર કાવીડ જૈન સાધુઓને પેાતાના મતમાં આ પ્રમાણે લીધા. પાંડય દેશના રાજાની રાણી અને મુખ્ય પ્રધાન કુલબધન તે યુવક સન્યાસી પાસે જઇને કહેવા લાગ્યા કે જૈન સાધુઓને ઉખેડી નાખા. કારણ કે તેએ નગ્ન જાય છે. તેઆના હાયમાં મેાર પીંછીઓ રાખે છે અને વેદેશની નિન્દા કરે છે. તે સંન્યાસી બન્ને જણુને ચિત્ર મંદિરમાં લેઇ જાય છે તે મૂર્તિને ઉદ્દે શીતે કાંઇક કહે છે અને શિવની શી ઇચ્છા છેલે જણાવવાને વિનતિ કરે છે. તે નગ્ન જૈન સાધુએ સાથે વાદવિવાદનુ કહેણુ સ્વીકારે છે. તે રાજા પાસે જાય છે. પોતાના ગ્રન્થેાના પવિત્રપણાની અગ્નિ અને જલથી કસેાટી કાઢવાની શરત કબુલ કરે છે તેમાં તે હારી જાય છે અને તેનું પરિણામ ભાગવવું પડે છે. ધણા જૈન સાધુએને કાપી નાખવામાં આવે છે. કેટલાકનાં માથાં ધાણીમાં પીલવામાં આવ્યાં અને બીજાએાની ચામડી શિયાલ, લોંકડી, કુતરાએ અને શિકારી પક્ષીઓના લક્ષ્ય તરીકે ફેકવામાં આવ્યાં. જે નિર્બલ મનના હતા તેએ આ કસોટીમાંથી બચવાને હિન્દુ થઇ ગયો. આ ખામત મદુરામાં આવેલા મૈનાક્ષી નામના મંદિરને લગતા પવિત્ર સરાવરની દિવાલા ઉપર ચવેલી છે. તેમાં બિબર આચાર્ય For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯ ) એ શલી પસંદ કરી છે અને તે શૈલીપર તેઓ મરી ગયા છે અને કેટલાક તે ધાણીઓમાં પીલાઇ મુઆ છે. ખાકી રહેલા મદ્રાસના જેના એકદમ અત્યારના જેવી અધમ દશાએ આવી પહોંચ્યા ન હતા. પણ વખત જતાં ત્યાંના અસલી જૈને સાથેના સબધ ઉચ્ચ કામના હિન્દુ ધર્મના કારણથી બંધ કરવા લાગ્યા. અને આ સ્થિતિ લાંબા વખત સુધી ચાલવાથી તેઓ દાસ જેવા પેરીઆ જાત તરીકે ઓળખાવવા લાગ્યા. આજે તે ઘણી દયાજનક સ્થિતિમાં પોતાના દહાડા પસાર કરે છે. હિંદુસ્થાનનું ઇમ્પીરીયલ ગેઝેટીયર લખે છે કે છેલ્લા સૈકાના અંત સુધી તેઓ ઉંચી જાતના દાસ તરીકે રહેતા આવ્યા છે. એક ખ્રીસ્તિ લેખક લખે છે કે કેટલાક સૈકાના જુલમથી તેમનામાંથી મનુ ઘ્યપણું કાઢી નાખવામાં આવ્યું છે. એવી સ્થિતિ થઇ છે. તેમાંના હજારોને ખ્રીસ્તિ ધર્મમાં વટલાવવામાં આવ્યા છે, તે જૈન હતા એમ જણાવે છે. હાલ તેની આવી સ્થિતિ થઇ છે. અસલથી દક્ષિણુ દેશમાં પૂર્વે ચારે વર્ષાં જૈનધર્મ પાળતી હતી તેમાંની પેરીઆ નામની કોઇ પહેલાં ચાર વર્ણ પૈકીની વર્ણ હતી તેમેને હિન્દુઆએ નીચ તરીકે ગણ્યા. હાલ તેને સુધારીને અસલની પેઠે ખરા જૈને! તરીકે બનાવવા પ્રયત્ન કરવાની જરૂર છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય અને વલ્લભાચાર્યના પ્રયત્નથી નિર્બળ મનના અજ્ઞાન ના પોતાના ધર્મનું જ્ઞાન નહીં હાવાથી હિન્દુધર્મમાં ભળી જવા લાગ્યા. વલ્લભાચાર્યના પુન્યમાં જે વૈષ્ણુવ વાણિયાએ છે તેઓના વશો અસલ જૈનધર્મ પાળતા હતા. વીક્ષાઓશવાળ, દશાશ્રીમાલી, વિશાશ્રીમાલી, પારવાડ વગેરે ચેારાશી જાતના વાણિયાની સ્થાપના જૈનેાના આચાર્યાંથી થઇ છે.તેમનાં નામ નીચે પ્રમાણેએશવાળ, શ્રીમાલી, શ્રી શ્રીમાલ, લાડ, દશાપેારવાડ, વીશાપેારવાડ, For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦ ) દશાદેશાવાડ, દેશાવાડ, અગ્રવાલ, ગુર્જર, ભાગરવાલ, દીંદુ, પુષ્કરવાલ, ઐતિવાલ, હરસોરા, સુરરવાલ, પીલીવાલ, ભુંગડા, ખંડાઈલવાલ, લાડવાણિયા, લાડવા, દહીલવાલ, કેહદરવાલ, સોહારવાલ, જાએલવાલ, માનતવાલ, કાટીવાલ, કોટવાલ, ચહેરાવાલ, સોની, સોજતવાલ, નાગર, માડ, મોઢ, જુલહેરા, કપોલ, ખડાયતા, બરૂરી દશોરા, બાંભડવાલ, નગુદા, કરવેરા, બીવરા, મેવાડા, નરસિંગપુરા, ખાતરવાલ, ઝરણુવાલ, ભાગરવાલ, આરચિતવાળ, બાબરવાલ, શ્રીગોડ, ઠાકરવાલ, પંચમવાલ, હુનરવાલ, સીરકેરા, બાઇસ, સ્તુખી, કવાલ, વાયડા, તેરાટા, બાતબરગી, લાડીસાકા, વેદના, ખીચી, ગુસાર, બહાર, જાળા, પદમોરા, મેહેરી, ધાકરવાલ, મંગોરા, ગોલવાડ, તેરોટા, કાકલિયા, ભારીજા, અંડારા, સાચોરા, ભુંગરવાલ, મંડાહુલ, બ્રામમા, બાગ્રીઆ, ડીંડારીયા, બરવાલા, હારવાલ, નાગોરી, વડનગરા, માંડલિયા, અને પાંચા વગેરે ચોરાશી જાતના વાણિયાઓ ઘણુંખરા તો પિતાના ગામ, ગોત્ર, સાખ વગેરેના નામથી પ્રસિદ્ધ ગણાય છે. શા નગરીમાં રહેનાર ક્ષત્રિય હતા તે જૈન થયા ત્યારે ઓશવાળ ગણાયા. શ્રી જિનદત્તસૂરિએ સવાલાખ રજપૂતને જન બનાવ્યા. શ્રી જિનદત્તસૂરિએ મોઢેરાના દશહજાર રજપૂતને જૈન બનાવ્યા. જેઓ મોટેરાના હતા તેઓ પરદેશમાં જવાથી મોઢ વાણિયા ગણવા લાગ્યા. જિનદત્તસૂરિના પહેલાં મોઢેરામાં મઢ વાણિયા જૈની હતા. વિક્રમ સંવત ૨૧૭ બસત્તરમાં લોહાચા અહી નગરના લોકોને જૈન ધર્મમાં લીધા તેઓ અગ્રેહા નગરના રહેવાસી હોવાથી અગ્રવાલ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. હિન્દુસ્થાનમાં અગ્રવાલ વાણિયાની વિશેષ વસ્તિ છે. તેમાંના કેટલાક જૈન છે અને કેટલાક બસો વર્ષ લગભગથી વૈષ્ણવ વગેરે ધર્મમાં દાખલ થયા છે. વિશા શ્રીમાલી વાણિયા પૂર્વે મારવાડમાં શ્રીમાલનગર અને માઘ કવિના વખતથી ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધ પામેલા નગરમાં ર For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) હેતા હતા. શ્રીમાલ પુરાણમાં વીશા શ્રીમાલી વગેરેની ઉત્પત્તિ આપી છે તે જાહી છે. મહાલક્ષ્મી શ્રીમાળીએની કુળદેવી હતી પણ લક્ષ્મીદેવીની જમણી બાજુમાંથી ઉત્પન્ન થયા તે વીશા અને ડાબી બાજુમાંથી ઉત્પન્ન થયા તે દશા વગેરે ગપ્પ પુરાણુ લખીને લેાકેામાં ખાટી માન્યતા ફેલાવવા પ્રયત્ન કર્યા છે. કારણ કે દશાશ્રીમાલીની ઉત્પત્તિ વસ્તુપાલના વખતથી થઇ છે. શ્રીમાલનગરના રાજા અને ક્ષત્રિયાને જૈનાચાર્યે પેાતાના જૈત ધર્મમાં દાખલ કર્યો ત્યારથી તેએ શ્રીમાલ નગરના નામે શ્રીમાલિ વાણિયા તરીકે પ્રસિદ્ધ પામ્યા. આ બાબતમાં જૈન ગ્રન્થા સારૂ અજવાળું પાડે છે. વસ્તુપાલના વખતમાં વસ્તુપાલ અને તેજપાલના પક્ષમાં રહેનારા વીશા શ્રીમાલિ વાણિયા, દશા શ્રીમાલી તરીકે ગણાવા લાગ્યા તેની જૈન ગ્રન્થથી સાખીતી થાય છે. શ્રીમાલ નગરને છોડીને કેટલાક શ્રીમાલી વાણિયા મંડાવડમાં ગયા ત્યાં ભટ્ટી, ચડુવાણુ, ઘેલેાટ, ગાડ, ગોહીલ, હાડા, જાદવ, મકવાણા, પરમાર, રાઠોડ અને થરાદરા રજપુતે ને જૈનાચાર્યાએ પ્રતિમાધી જૈન મનાવ્યા અને તે પણ શ્રીમાલી વણિક વગેરે તરીકે વ્યાપાર કરવાથી ગણાવવા લાગ્યા. પૂર્વે ક્ષત્રિયા જૈન હતા. અને ક્ષત્રિયેાજ વ્યાપાર કરવાથી વાણિયા ગણાવા લાગ્યા. ક્ષત્રિયાનાં કેટલાં કુલ છે તે અત્ર સંબધયેાગે પ્રસંગાપાત્ત કહેવામાં આવે છે. છત્રાશ કુલમાં ક્ષત્રિયાને સમાવેશ થાય છે—તથા ૧ સૂર્યવંશી, ૨ ચંદ્રવંશી, ૩ જાદવ, ૪ કચ્છવાહા, પ પરમાર, ૬ તુવાર, છ ચહુવાણ, ૮ સેલંકી, ૯ હિંદુ, ૧૦ સીલાર, ૧૧ આભાવર, ૧૨ દાહિમા, ૧૩ મકવાણા, ૧૪ ગરૂમ (ગાહીલ), ૧૫ ગહીલાત, ૧૬ ચાવડા, ૧૭ પરિહાર, ૧૮ રાવરાઠોડ, ૧૯ દેવડા, ૨૦ ટાંક, ૨૧ સિંધવ, ૨૨ અનિ,૨૩ યાતિક, ૨૪ પ્રતિહાર, ૨૫ દૃધિખટ, ૨૬ કારટપાલ, ૨૭ કાટપાલ, ૨૮ હુગુ, ૨૯ હાડા, ૩૦ ગાડ, ૩૧ કમાટે, ૩૨ જટ, ૩૩ યાનપાલ, ૩૪ નિકલવર, ૩૫ રાજપાલ, ૩૬ કાલછર, એ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 42 ) પ્રમાણે ક્ષત્રિયેાનાં છત્રીશ કુળ છે. તેમાં ધણાં કુળા પૂર્વે જૈનધર્મ પાળતાં હતાં. પાછળથી વેદ ધર્મનું જોર થતાં તેમાંથી બચેલાઓને જૈનાચા[એ અલગ કર્યાં અને તે વ્યાપાર કરવાથી વાણિયા ગણાવા લાગ્યા. પરમારની શાખા પાંત્રીસ, રાઠોડની શાખા તેર, જાદવની શાખા વીશ, ચહુવાણની ચેાવીશ શાખા, સેાલકીની સાત શાખા વગેરે કુલાની શાખાઓ જાણુવી. 73 . ઉપરના છત્રીશ કુળામાં હુન અને જય જાતિના ક્ષત્રિયા માટે કેટલાક વિદ્યાનેાના એવા અભિપ્રાય છે કે હુન જાત અસલ હિન્દુસ્થાનની બહાર રહેતી હતી. હન લેાકેાએ હિંદુસ્થાનની બહારથી આવી કેટલાંએક વર્ષે કાશ્મીરમાં રાજ્ય કર્યું તેમજ તેમાંના કેટલાક યુરોપ જઇ વસ્યા. તેમને ત્યાં પણ અગ્રેજીમાં હન અથવા હુન કહે છે તેમજ તેમનેા વસાવેલા પ્રાંત હુનગરી ’’ અથવા હું ગરી તે નામે આસ્ટ્રિયા દેશમાં હાલ પ્રખ્યાત છે. તેમજ જટ લાકા યુરેટ૫માં જઈ વસ્યા તેને જટલાંડ એટલે જટ દેશ નામ આપ્યું. આ બાબતમાં અમે પૂણ વિચાર કર્યા વિના અમારા મત આપી શકતા નથી પણ એટલું તે શત્રુજય માહાત્મ્ય વગેરે પ્રાચીન જૈન ગ્રન્યાના આધારે કહેવું પડે છે કે ક્ષત્રિય લેાકા પૂર્વે હાલમાં મનાતા હિંદુસ્થા નની બહારના દેશેાપર રાજ્ય કરતા હતા. શ્રીઋષભદેવના પુત્ર ભરતનું હાલમાં હિન્દુસ્થાન તરીકે પ્રસિદ્ધ દેશમાં રાજ્ય હતું અને તેમની અયેાધ્યામાં ગાદી હતી. તેમના પુત્ર સૂર્યયશા રાજા થયા ત્યારથી અયાખ્યામાં સૂર્યવ’શની સ્થાપના થઈ. ઇરાન, અરબસ્તાન, આફ્રિકા, યુરૈાપ, તુર્કસ્થાન અને અસ્ગાનિસ્થાનને પહેલાં બહુલી દેશ કહેવામાં આવતા હતા અને ત્યાં શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલીનું રાજ્ય હતું. શ્રીઋષભદેવના પુત્રા પૈકી કેટલાકનું વૈતાઢય પર્વતપર રાજ્ય થયું. અયેાધ્યાની ગાદીપર સૂર્યવંશી રાજાએ રાજ્ય કરવા લાગ્યા અને તેમની ગાદીપર અપેાધ્યામાં શ્રી k For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 43 ) મુનિસુવ્રતના વખતમાં દશરથ રાજાના રામ પુત્ર થયા. શ્રી ખાવીસમા નેમિનાથ જાદવવંશમાં થયા. નાતવંશનામના ક્ષત્રિય કુલમાંથી મહાવીર પ્રભુ થયા. શ્રીઋષભદેવ વગેરે તીર્થંકરેાના ઇશ્વાકુ વંશ હતા. પૂર્વે સર્વ તીર્થંકરા ક્ષત્રિયેાના કુલમાં જન્મ્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે ધણા ક્ષત્રિય રાજાએ હાલના ગણાતા હિન્દુસ્થાનની બહાર રહેતા હતા એમ જૈનમહાભારતથી સિદ્ધ થાય છે તેથી કાલાંતરે કેટલીક જાતા યુરેપ તરફ ગઈ હોય તે તે બનવા ચેાગ્ય છે. હાલ જ્યાં આટલાંટિક મહાસાગર છે ત્યાં પૂર્વે દેશ હતા. જલના ઠેકાણે થય થાય છે અને થલના ઠેકાણે જલ થાય છે આવા નિયમ ભુસ્તર શાસ્ત્રથી સિદ્ધ થાય છે તેથી પૂર્વના વખતના દેશે!માં ઘણું! ફેરફાર થઈ ગયા છે. હતા. ભરત રાજા થયા પછી આ દેશને ભારતખંડ તરીકે કહેવાની રૂઢિ ચાલતી હતી. ભારતખંડમાં આર્ય દેશ અને અનાર્ય દેશેા હતા. ભારતખંડમાં અનાર્ય દેશેા ધણા હતા. આર્ય દેશમાં રહેનારને આર્ય કહેવામાં આવતા હતા. અસલથી આર્યાં આ દેશમાં વસતા તેઓ કઇ અન્ય દેશમાંથી આ દેશમાં આવ્યા નથી પણ અસલથી આ દેશમાં રહેતા હતા એમ જૈનશાસ્ત્રાના આધારે સિદ્ધ થાય છે. આર્ય દેશપર અન્ય દેશના લોકે ચઢી આવ્યા તેઓ પણ આર્ય હતા અને કેટલાક અનાર્ય હતા. આ પ્રમાણે અમારી માન્યતા છે. હવે વિચારવાનું એટલું છે કે છત્રીશ કુલના ક્ષત્રિયા વગેરે ચારે વ વિક્રમના નવમા શતક લગભગ જૈનધર્મ પાળતી હતી પણ શંકરાચાયૅ પશ્ચાત્ વેદધર્મીઓનું નવમા સૈકા પશ્ચાત્ જોર વધવાથી ચારે વર્ગો વેદધર્મ પાળવા લાગી અને વિક્રમના પન્નરમા સૈકા પછી વેદ ધર્મીએનું ઘણું જોર વધવાથા વેદધર્મ તે હિન્દુસ્થાનના રાજકીય ધર્મ તરીકે ગણાવવા લાગ્યા તેથી મુસલમાન વગેરે સર્વ હિન્દવાસીઓને મેટા For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪). ભાગ વેદધર્મી હવાથી વેદધર્મને હિન્દુધર્મ તરીકે કહેવા લાગ્યા. હિ ન્દુસ્થાનના ઘણું લેકમાં વેદધર્મ પળાતો હોવાથી વેદધર્મ તે પન્નરમા સિકા લગભગથી હિન્દુધર્મ તરીકે પ્રસિદ્ધ થયે પણ તે વેદધર્મ પૂર્વે હિન્દુધર્મ તરીકે ઓળખાતો હતો. કારણ કે વિક્રમના છા સૈકા સુધી તે હિન્દુસ્થાનના સર્વ લેકેને મુખ્ય ધર્મ જૈનધર્મ હોવાથી જૈનધર્મ તેજ હિન્દુઓને મુખ્ય ધર્મ ગણતો હતો અને જૈનધર્મજ હિન્દુસ્થાનનો આર્યધર્મ ગણાતો હતો. જૈનશાસ્ત્રમાં સાધુને પ્રાર્થ અને સાધ્વીઓને માર્યા તરીકે કહેવાનો સૂત્રોના આધારે રીવાજ હતો. સ્થાનકવાસીઓમાં સાધ્વીઓને હાલ પણ ના કહેવાને રીવાજ છે. જેને પૂર્વે આર્ય દેશના વાસી હોવાથી શાર્ક તરીકે ગણાતા હતા. ક્ષત્રિય રાજાઓ અને ક્ષત્રિયોમાં વેદધર્મનો ઘણો પ્રચાર થયા બાદ જૈનાચાર્યોએ જૈન રહેલા ક્ષત્રિયોને વેદધર્મિક્ષત્રિયથી જુદા પાડયા અને તેઓ વ્યાપાર કરવાથી વાણિયા ગણાવવા લાગ્યા. કહેવાને સારાંશ એ છે કે વિશા શ્રીમાલી વગેરે પૂર્વ રજપુતો હતા. વીશા શ્રીમાલીમાંથી દશા થયા અને દશામાંથી પાંચા વાણિયા થયા છે. ક્ષત્રિયોને વેદધર્મી બનાવવામાં બ્રાહ્મણોએ તેઓને માંસ દારૂ પીવા વગેરેની છૂટ આપી અને એટલા સુધી કહેવા લાગ્યા કે માંસનું ભક્ષણ કરવું. મૃગયા રમવા એ તે ક્ષત્રિયોને ધર્મ છે. હિન્દુસ્તાનમાં પરદેશીઓના હુમલાથી અજ્ઞાન ઘણું પ્રસર્યું તેથી ક્ષત્રિય અને ક્ષત્રિય રાજાઓને જોઈતું હતું અને વૈદે કહ્યું તેની માફક બ્રાહ્મણોએ મુકેલી થી ઘણા ક્ષત્રિય રાજાઓ અને ક્ષત્રિયએ વેદ ધર્મ સ્વીકાર્યો અને તેથી જેનાચાર્યોએ જૈન તરીકે રહેલા ક્ષત્રિયને માંસભક્ષી દારૂપાની ક્ષત્રિયથી ભિન્ન સમાજ તરીકે કર્યા, તેમાં ઘણાં કારણે હશે કારણકે તે વખતે તે કેવી સ્થિતિમાં મૂકાયા હશે તેને હાલ ગમે તેટલાં અનુમાનથી વિચાર કરીએ તો પણ તેને પૂર્ણ ખ્યાલ આવી શકે નહિ. જૈનાચાર્યોએ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫ ) ક્ષત્રિયો અને ક્ષત્રિય રાજાઓને જન ધર્મની શ્રદ્ધામાં સ્થિર કરીને દારૂપાન માંસાહારી છતાં શ્રેણિક રાજાની પેઠે અવિરતિ સમ્યગદષ્ટિ જ તરીકે રાખ્યા હોત તો ક્ષત્રિય અને ક્ષત્રિય રાજાઓ જન તરીકે કાયમ રહ્યા હેત પણ આ બાબતમાં તેમણે શા માટે લક્ષ્ય ન દીધું તેનું કારણ સમજી શકાતું નથી. શ્રી નેમિનાથના વખતથી ચારે વર્ષોમાં જન ધર્મ અને વેદધર્મ એ બે ધર્મ પ્રવર્તતા હતા. વેદધર્મીઓએ જેને ઉપર શંકરાચાર્ય વગેરેના વખતમાં જુલ્મ ગુજારવામાં બાકી રાખી નથી એમ શંકરદિગવિજય વગેરેથી માલુમ પડે છે. ધર્મના નામે જન રાજાઓએ અને જૈન ક્ષત્રિયોએ કદિ અન્ય ધર્મીઓ સામે તરવાર ઉગામી નથી એમ ઇતિહાસથી સિદ્ધ થાય છે. વેદધર્મીઓનું જોર થવાથી મારવાડ વગેરેમાં રહેલા ક્ષત્રિય જેનેને વ્યાપારી કોમ તરીકે ફેરવી નાખવામાં જૈનાચાર્યોએ તે વખતને અનુસરીને લાભ દેખ્યો એમ તેમના કૃત્ય ઉપરથી માલુમ પડે છે. કદાપિ એમ પણ બની શકે કે ક્ષત્રિય જૈનોએ પિતાની મેળે વ્યાપાર કરીને ઇંગ્લીશાની પેઠે શાંત જીવન ગુજારવા વણિવૃત્તિ સ્વીકારી હોય. કેટલાક અણસમજુ વિદ્વાનો કહે છે કે જૈનાચાર્યોએ ક્ષત્રિયોને વાણિયા બનાવી દીધા તેથી મુસલમાનોનું જોર ફાવ્યું અને વળી વિશેષમાં કયે છે કે-જે વેદધમને પાછે ઝુંડો ન ફરક હોત તે જૈનાચાર્યોની દયાના ઉપદેશથી બાયલા બનેલા ક્ષત્રિો મુસલમાનોની સાથે દેશનું રક્ષણ કરવા - મર્થ થાત નહિ. આ સંબંધી પ્રખ્યાત ગુર્જર કવિ દલપતરામ ડાહ્યાભાઈ પિતાના જ્ઞાતિનિબંધ નામના પુસ્તકમાં લખે છે કે – આગળની વખતમાં ઘણા રાજાઓ. જૈનધર્મી થયા હતા. તે ઘણી જીવદયા મનમાં લાવીને પિતાનું રાજ્ય જતે પણ લડાઈ કરવા હાતા નહિ. પછી પરદેશીઓએ આવીને તેઓની જમીન દબાવી For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬). લીધી ત્યારે જૈનધર્મી રાજાઓની ઘણું નિન્દા થવા લાગી તથા જૈનધર્મને પણ નુકશાન લાગ્યું. (જે ગામમાં હિંસાની મના હતી ત્યાં થવા લાગી ) પછી પ્રજા તથા રાણીઓએ રાજાઓને બાળપણથી જૈનધર્મથી દૂર રાખવાની તદબીર કરી અને લડાઈ કરવાથી ક્ષત્રી ઉપર પરમેશ્વર પ્રસન્ન થાય એવું જે ધર્મમાં લખેલું હોય તે (વેદધર્મ) રાજાને યોગ્ય છે એવું સોએ ધાર્યું. ત્યારે ક્ષત્રીના હાથમાં કાંઈ પણ મૂલક રહ્યા.” આ ઉપરનો કાવ દલપતરામનો ફકરો વાંચવાથી લોકોમાં એવી માન્યતા ફેલાય છે કે જેને પિતાનું રાજ્ય જાય તો પણ દયાથી તે જવા દે છે અને લડાઈ કરતા નથી, પણ કવિ દલપતરામ તથા મહીપતરામ વગેરેની જૈનો માટે કરેલી કલ્પના આ જૂઠી છે અમે નીચે પ્રમાણે દૃષ્ટાંત આપીને કવિ દલપતરામની જૂઠી કલ્પનાને હવામાં ઉડાવી દેવા તૈયાર છીએ. પ્રથમ શ્રી મહાવીર સ્વામીના વખતમાં અરાઢ દેશના વગેરે ઘણું ક્ષત્રિય રાજાએ જેનધન હતા. શ્રી મહાવીરના મામા ચેટક રાજા કે જે વિશાલા નગરીના રાજા હતા. તેમણે શ્રાવકનાં બારવ્રત ધારણ કર્યા હતાં. તેઓએ જૈન કેણિક રાજાની સાથે બાર વર્ષ સુધી મહાભારત યુદ્ધ કર્યું હતું. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે ક્ષત્રિય રાજા કારણુપ્રસંગે યુદ્ધ કરે તેને આ મહાવીર સ્વામીના વખતને દાખલે જણાવ્યું. તેમજ શ્રી મહાવીર સ્વામીના વખતમાં ચુસ્ત જૈનધર્મી શ્રેણિક અને ઉજજયિનીના ચંડ પ્રદ્યતન જૈને રાજા વચ્ચે યુદ્ધ થયું હતું તે વખતે લાખો ક્ષત્રિયો યુદ્ધ કરતા હતા. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે યુદ્ધ કરનારા તેઓ જૈને હતા. હવે વિચાર કરો કે કવિ દલપતરામનું કહેવું કેટલી બધી ભૂલથી ભરેલું છે. અશોક રાજા છેવટે જૈન થયું હતું તેના પુત્ર કુણાલે પણું કારણ પ્રસંગે ક્ષત્રિય ધર્મ પ્રમાણે યુદ્ધ કર્યા હતાં. જૈનધર્મ સંપ્રતિ રાજાએ પણ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પ૭ ) ક્ષત્રિય ધર્મ પ્રમાણે કારણ પ્રસંગે યુદ્ધ કર્યા હતાં. ઉપર પ્રમાણે જણાવેલા જૈન રાજાઓનું જનધર્મ પાળવાથી ક્ષત્રિયપણું ચાલ્યું ગયું નહોતું. કુમારપાળ રાજા પરમ જેની હતો. તેણે મુસલમાન બાદશાહ વગેરેની સાથે યુદ્ધ કર્યા હતાં. શિલાદિત્ય રાજા જૈની હતો તેણે પરદેશીઓના હુમલા સામે યુદ્ધ કરી સ્વદેશનું રક્ષણ કર્યું હતું. શિલાદિત્યની ગાદીએ આવનાર જયશિખરી રાજા પાછળથી શિવધર્મી થયે હતો, તેણે વલભીપુરનું રાજ્ય ખોયું હતું, અને તેને પુત્ર વનરાજ હતો, તેણે શીલગુણસૂરિ નામના ચૈત્યવાસી મુનિ પાસે જૈન ધર્મની તાલીમ લીધી અને તેના પ્રતાપે ગુજરાતનો રાજા થયો. આ શું બતાવી આપે છે!!! શીલગુણસૂરિના ઉપદેશથી તે જન રાજા થયે. “જે રાજાઓ જનધન થાય તે લડે નહિ અને બાયલા થાય” એવું ઉપરનાં દષ્ટાંતે આપવાથી હવે કોઈ માની શકે તેમ નથી. ગુજરાતના પ્રધાન વસ્તુપાલ અને તેજપાલ વાણિયા હતા. તેઓ પ્રભુની પૂજા કરીને પિતાના દેશના રક્ષણ માટે યુદ્ધ કરતા હતા. તે વખતે જૈનાચાર્યો ઘણું હતા. હવે વિચાર કરે કે જન ધર્મથી ક્ષત્રિયોએ રાજ્ય જોયું એમ કેવી રીતે કહી શકાય? અલબત્ત કઈ રીતે કહી શકાય નહિ. જનક્ષત્રિય રાજાઓ અને ક્ષત્રિય જ્યાં સુધી જૈનધર્મ પાળતા હતા ત્યાં સુધી તેઓએ કદી પિતાનું રાજ્ય જોયું નથી, કારણકે તેઓ અપ્રમાદી ઉસ્તાદ, સદ્ગુણી, અને નિર્બસની રહેતા હતા. પૃથુરાજ ચૌહાણ અને જયચંદ રાઝ વેદધર્મી હતા. તેમના વખતમાં મુસલમાનોએ હિન્દુસ્થાનનું રાજ્ય લીધું પણ જૈન રાજાઓના વખતમાં કોઈની જમીન ગઈ એવું પ્રાયઃ ઈતિહાસથી સિદ્ધ થતું નથી. આટલું લખવાનું કારણ એ છે કે જૈન ધર્મથી ક્ષત્રિય અને ક્ષત્રિય રાજાઓ નિ:સત્વ બન્યા હતા એ કવિ દલપતરામે જે આક્ષેપ કર્યો હતો અને તેથી જિનધર્મને કલંક લાગવાને પ્રસંગ મળતો હતો તેને પરિહાર કર્યો. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૮ ) જન ધર્મમાં પૂર્વે ચાર વર્ષે હતી તે ચારે વણે પિતાના ગુણકર્માનુસાર પ્રવૃત્તિ કરતી હતી અને જૈન ધર્મને યથાશક્તિ પાળતી હતી. શ્રી આત્મારામજી મહારાજ સ્વકૃત તત્વનિર્ણય પ્રાસાદ નામના ગ્રન્થમાં જણાવે છે કે બ્રાહ્મણ જેનેએ ધર્મનું અધ્યયન કરવું અને અમુક મંત્ર ગણવો. ક્ષત્રિય જનોએ દેશધર્મના રક્ષણાર્થ ક્ષાત્ર ધર્મ પ્રમાણે વર્તવું અને અમુક મંત્ર ગણવા. વૈશ્ય જનોએ વ્યાપાર-હુન્નરકળા વગેરેથી આજીવિકા ચલાવવી અને અમુક મંત્ર ગણો, ઢેડ વગેરે જેનોએ અમુક મંત્ર ગણવા અને સેવાથી આજીવિકા ચલાવવી. આચાર દિનકર વગેરે પ્રાચીન ગ્રન્થોમાં ચારે વર્ણના જૈનોનાં કૃત્ય જણાવ્યાં છે. દક્ષિણ કર્ણાટકમાં કેટલાક દિગંબર જૈન બ્રાહ્મણે તરીકે હાલ વિદ્યમાન છે. ઉપદેશતરંગિણી નામના ગ્રન્થમાં ઘણા ઢેડ વગેરે નીચ શુદ્ધ જૈનોના સંઘો સિદ્ધાચલની યાત્રાએ આવ્યા હતા, તે સંબંધી ઉલ્લેખ છે. અમારા વાંચવામાં એક જૂનો ગ્રન્ય આવ્યા છે અને તેમાં લખ્યું છે કે ઢેડ વગેરે અત્યંત શક જેના જિનમન્દિરમાં ઉંચ વર્ણના જૈનોએ દર્શનાર્થે જવું કે નહિ એવો પ્રશ્ન છે તે ઉપરથી સિદ્ધ થાય છે કે. પૂર્વે કેટલાંક શતકપર શક જૈન હતા અને તેમણે બંધાવેલાં જૈન મંદિર હતાં પણ પાછળથી તેમની ઉપેક્ષા વગેરે અનેક કારણોથી તેઓ હિન્દુધર્મ પાળવા લાગ્યા અને શત હિન્દુઓ તરીકે હાલ તેમના વંશજો વિદ્યમાન છે. પ્રસંગોપાત્ત આ પ્રમાણે વિવેચન કરાયું. હવે મૂળ વિષય તરફ વળવામાં આવે છે. ચાર વર્ણમાંથી ક્ષત્રિ કે જેઓએ વખિ વૃત્તિ સ્વીકારી હતી. તેઓજ હાલ વિધમાન છે તેમાંથી એટલે ચોરાશી જાતના વાણિયાઓ પૈકી ઘણી જાતના વાણિયાઓ વૈષ્ણવ વગેરે ધર્મમાં બ્રાહ્મણે વગેરેના ઉપદેશથી દાખલ થયા. કપિલ, ખડાયતા, For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯) ગુજરવાલ, નાગર, જાળા, દિશાવાલ, પુષ્કરવાલ, મોઢ, લાડ, સોની, વડનગરા, અને પાંચા વગેરે વાણિયાઓ અસલ જૈન હતા. વડનગરના વાણિયાઓને નાગર વાણિયા કહેવામાં આવે છે. વિક્રમના છઠ્ઠા સૈકામાં વડનગરના નાગર વાણિયાઓ પરમ જૈન હતા. ભરૂચ તરફના દેશને અસલ લાટ દેશ કહેવામાં આવતું હતું. લાટમાંના નોડ થવાથી લાડ વાણિયા ગણવા લાગ્યા. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ તથા શ્રી હેમચંદ્ર વગેરેના વખતમાં લાડ વાણિયા જનધર્મી હતા. પાછળથી તેઓ વૈષ્ણવ ધર્મમાં ગયા. રાંદેર સુરતમાં લાડવા નામના વાણિયાઓ છે તે મારવાડના જૈન રજપુતા હતા. તેઓ દુકાલથી વટપદ્ર (વડોદરા) માં આવ્યા અને ત્યાંના કરોડાધિપતિ જૈનોએ તેઓને લાડવામાં મહેરો ઘાલીને જમાડયા તેથી તેઓ લાડ જૈન વાણિયા તરીકે પ્રસિદ્ધ થયા. કેટલાક કહે છે કે તેઓ હજામમાંથી જૈન થયા છે પણ એ વાત સત્ય લાગતી નથી. તે પન્નરમા સૈકા લગભગ માં જૈન ગ્રંથોમાંથી તેમની જાતિનું નામ નીકળે છે. પન્યાસ શ્રી આનંદસાગરજીએ વૃન્દારવૃત્તિની એક પ્રતિ લાડુવા વાણિયાએ ત્રણસો વર્ષ પૂર્વે લખાવી એવો પુરા રજુ કર્યો છે. તે લોકોની સાથે જમણમાં કેટલાક ઓશવાળ વગેરે લોકો સુરતમાં વાંધે લે છે પણ તે એગ્ય નથી એમ સુરતમાં ચોમાસું રહેલા સાધુ મંડલે સં. ૧૮૬૬ ની સાલમાં સંઘ સમક્ષ ઠરાવ કર્યો છે. સોનીવાણિયા અસલ જૈન હતા અને તેઓ મારવાડના શ્રીમાલ નગરમાં રહેતા હતા. જૈનાચાર્યો તેઓને જેનો બનાવ્યા હતા. તેઓ સુવર્ણ સંબંધી કાર્ય કરવાથી સોની કહેવાયા. તેઓએ જૈનધર્મનાં મન્દિર બંધાવ્યાં છે. પાલીતાણામાં સોનીની બંધાવેલી ટુંક હાલ વિદ્યમાન છે. સંગ્રામ સેનાએ સનાથી ભગવતી સૂત્રની પ્રત લખાવી હતી. ગુજરાતમાં થોડાં શતક પૂર્વે તેઓ જૈન હતા. પણ બસો વર્ષ લગભગથી તેઓ વૈષ્ણવ વગેરે For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૦ ) ધર્મમાં દાખલ થયા છે. ઈડર વગેરે શહેર-ગામમાં કેટલાક સોનીઓને હજી જૈનોની સાથે ધર્મ સંબંધી તથા ખાવાપીવા સંબંધી વ્યવહાર છે. મણિયાર વાણિયાઓ પણ પૂર્વે જૈન હતા પણ પાછળથી વૈષ્ણવધર્મ પાળવા લાગ્યા. પાંચા વાણિયા તો દશા શ્રીમાલીમાંથી નાતરા વગેરેના કારણથી જુદા પડયા. દેશાવાળ વાણિયામાંથી સો વર્ષ પૂર્વ ઘણું જનધર્મમાં રહ્યા હતા. દિશાવાડ નામનું મારવાડમાં ગામ હતું ત્યાંના રજપુતોને જનાચાર્યોએ જૈન વાણિયા બનાવ્યા હતા. ભઠ્ઠી, ચહુવાણ, ગોહીલ, પરમાર, અને રાઠોડમાંથી જૈનાચાર્યોએ ભાવસાર બનાવ્યા તેઓને જૈનધર્મમાં ભાવ સારે તે માટે તે ભાવસાર ગણાયા. ( જાવડશાચરિત પરિશિષ્ટ). ' ઉપર પ્રમાણે જૈનાચાર્યોએ, ક્ષત્રિય અન્ય ધર્મોમાં બદલી જવાથી તેમાંથી કેટલીક ક્ષત્રિય જાતોમાંથી ક્ષત્રિયોને વણિક તરીકે બનાવ્યા અર્થાત વ્યાપાર કરીને ગુજરાન ચલાવનારા બનાવ્યા. સીસોદીઆ રજપુત તરીકે અમદાવાદના કેટલાક નગરશેઠીયાના વંશજો ઓળખાય છે તેની હકીકત શાંતિદાસ શેઠના રાસમાં છપાવવામાં આવી છે. એશીયા નગરી કે જે મારવાડમાં આવી છે તેમાં પહેલાં લાખો મનુષ્ય વસતાં હતાં. તે નગરીમાં શ્રી મહાવીર પશ્ચાત ઓગણસાઠ વર્ષે શ્રી રત્નપ્રભસૂરિ મહારાજ પધાર્યા. તેમના ઉપદેશાદિના પ્રતાપથી એશીયા નગરીને રાજા જૈનધર્મ થયો અને ત્યાંના ત્રણ લાખ અને ચોરાશીહજાર મનુષ્યએ જૈનધર્મ સ્વીકાર્યો. અને તે લેકે ઓશવાળ કહેવાયા. શ્રી રત્નપ્રભસૂરિજી એશીયા નગરીથી વિહાર કરીને લખી જંગલ નામના શહેરમાં ગયા અને ત્યાં દશ હજાર મનુબેને જેન બનાવ્યા. શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ શ્રી રત્નપ્રભસૂરિને બાવનમા વર્ષમાં આચાર્ય પદવી મળી. એશીયા નગરીમાં સંપ્રતિ રાજાના વખતની મૂર્તિ છે. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૧ ) રામાનુજાચાર્યના વખતમાં અને મધ્વાચાર્યના વખતમાં દક્ષિણ, દ્રાવિડ, કર્ણાટક વગેરેના ઘણું જૈનો વટલાઈને વૈષ્ણવ ધર્મમાં દાખલ થયા અને વલ્લભાચાર્યના વખતમાં ગુજરાતના ઘણું જેનો વટલાઈને વૈષ્ણવ ધર્મમાં દાખલ થયા. (રામાનુજ વલ્લભાચાર્ય વગેરેના ચરિતાથી આ વાત જાણવામાં આવે છે.) દશાલાડ, વીશાલાડ, ગુજર, મોઢ, દશાદેશાવાળ વગેરે ઘણું જાતના વણિકે પહેલાં જ હતા તેમને કેટલોક ભાગ હાલ વૈષ્ણવ તરીકે પિતાને ઓળખાવે છે. સં. ૧૮૬૬ ના ચૈત્ર માસમાં સુરતમાં વૈષ્ણવોની સભા મળી હતી તે વખતે માધવતીર્થ શંકરાચાર્ય સાથે વૈષ્ણને ઝઘડો ચાલતો હતો. તે વખતની સભામાં એક પંડિતે કહ્યું હતું કે “માધવતીર્થ શંકરાચાર્યું અમારી સાથે વિરોધ ન કરવો જોઈએ કારણ કે અમોએ કંઇ વેદધર્મીઓને વૈષ્ણવો બનાવ્યા નથી પણ હાલ જે ચાલીશ લાખ વિષ્ણવે છે તેઓનું મળ તપાસીએ તો પૂર્વે તે જ હતા. અમારા બાપદાદાઓએ જનાને વટલાવીને વૈષ્ણવો બનાવ્યા છે તેથી શંકરાચાર્યું તો ખુશ થવું જોઈએ. આ વચનથી અમારા જેન બંધુઓએ સમજવું જોઈએ કે આપણું જૈનાચાર્યોના ગચ્છના આદિ કલહ અને કુસંપથી આપણે કેટલા બધા જેને ખોયા છે તેનો ખ્યાલ કરો અને આપણી પડતીના કારણે તપાસીને તેઓને ત્યાગ કરે. મહેસાણામાં હાલ દશદેશાવાડ વાણિયાઓ છે તે પહેલાં જૈનો હતા. વિજાપુરમાં વેરાવાસણમાં જેટલા વણિક વૈષ્ણવો છે તે શ્રી રૂપસુંદરના ઉપાશ્રયના જૈન હતા. દશાલાડ વાણિયાઓ પહેલાં જન હતા. તેમની પટ્ટાવલિયો વા હકીકતો જૈન ગ્રન્થોમાંથી નીકળી શકે છે. અજમેર, જોધપુર અને ઉદેપુરમાં કેટલાક ઓશવાલાએ વૈષ્ણવ અને શંકરને મત સ્વીકારેલો છે. કાઠીયાવાડમાં કેટલાક દશાશ્રીમાલી જેનેએ બોટાદ વગેરેમાં લગભગ પચ્ચાસ વર્ષ પહેલાં સ્વામીનારાયણને ધર્મ સ્વીકાર્યો છે. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) રાજગ્રહી અને બંગાળા તરફના કેટલાક ગામેમાં હાલ કેટલાક વૃદ્ધ બ્રાહ્મણેા કહે છે કે અમારા બાપદાદાએ નમસ્કારમંત્ર ભણતા હતા. એક પંડિતે અમને કહ્યું હતું કે અપેાધ્યા તરફ હાલ જે વૈષ્ણુવા છે તે ત્રણચાર પેઢી પહેલાં જેના હતા. કાશીમાં કેટલાક વૈષ્ણુવા છે તે ત્રણચાર પેઢી પહેલાં જેતા હતા. જગત્પતિ શેઠનું કુટુંબ પૂર્વે જૈનધર્મ પાળતું હતું. હાલમાં અજીમગંજમાં તેના વંશજોએ બે પેઢીથા પ્રાય: વૈષ્ણવધર્મ સ્વીકાર્યાં છે. આ પ્રમાણે દેશેા દેશમાં જૈતા વટલીને ધણા વૈષ્ણવ ધર્મમાં દાખલ થયેલા છે. આ ઉપરથી જૈનબન્ધુએ જોઈ શકશે કે આપણા આચાર્યોંએ અને સાધુએએ પ્રમાદી બનીને ઘણું ખેાયું છે. અકબર આદશાહના રાજ્યમાં જેનેા કેટલા હતા તેને તિ હાસ તપાસવામાં આવે છે તેા કહેવું પડે છે કે તે વખતે ફક્ત અકબર બાદશાહના રાજ્યમાં સાડાત્રણ કરોડ ઉપ જેના વસતા હતા. આ બાબતના પુરાવે! લંડનમાં ગએલા તરામાંથી મળી શકે છે. અકબર બાદશાહના વખતમાં દક્ષિણુનું રાજ્ય, રાજપુતસ્થાન રાજ્ય, ખાનદેશ વગેરે દેશામાં ઘણા જૈને વસતા હતા તે સર્વે ભેગા ગણવામાં આવે તે જૈતાની લગભગ દશ કરેડ સખ્યા થાય. ફક્ત એક તપાગચ્છમાં શ્રી હીરવિજયસૂરિની સાથે બિહારમાં એક વખત પાંચસેા સાધુ હતા. તે ઉપરથી ખ્યાલ કરવાના છે કે તપાગચ્છ, ખરતર વગેરે અન્ય ગચ્છામાં હજારા સાધુએ હશે, અને દિગબશમાં પણ સેકડેય ભટ્ટારકા હશે. પૂર્વે જૈનાએ ઘણા સધ કાઢેલા છે અને તેમાં અન્ને રૂપૈયા ખર્ચ્યા છે. તે હાલનાં જૈનેાનાં છત્રીસ હજાર મર્દિશ ગણી શકાય છે. આર્યાવર્તમાં આટલાં લગભગ જિનમંદિરે છે તે ઉપરથી પૂર્વે જૈનેાની કેટલી બધી જાહેાજલાલી હતી તેના ખ્યાલ આવે છે. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ પ્રતિમાધેલા વિક્રમ રાજાએ શ્રી શત્રુંજય તીર્થને સંધ કહાડયેા હતેા તેમાં એકસાને અમને ત્તેર સુવઊનાં જિનમન્દિર હતાં. દાંત અને ચંદનનાં પાંચસે નિમન્દિર હતાં. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર આચાર્યા હતા. આ ઉપરથી ઉપાધ્યાયા, પડતા, સાધુએ અને સાધ્વીએ કેટલાં હશે તેને વિચાર કરવાની જરૂર છે. તેના સંધમાં ચાદ મુકુટબદ્ધ રાજા હતા, સાત લાખ તે શ્રાવકનાં કુટુંબ હતાં, એક કરેડ દશ લાખ અને નવ હજાર શકટ હતાં, અઢાર લાખ ઘેાડા હતા. વગેરે. કુમારપાલ રાજાએ સિદ્ધાચલના સધ કાઢયા તેમાં અઢારસે' સુમેતેર અધિક સુવણૅ અને રત્નનાં જિતમન્દિર હતાં. આભુએ સિદ્ધાચલના સંધ કહાડયા તેમાં સાતશે' જિનમન્દિર હતાં. એ ઉપરથી મનુષ્યા વગેરેના ખ્યાલ કરવાના છે. તેની યાત્રામાં બાર કરોડ સેસનેયાના ખર્ચ થયા હતા. સાધુ પેથડે સત્ર કહાડયા તેમાં અગીયાર લાખ ટકના વ્યય થયા. તેના સધમાં બાવન જિતમન્દિર હતાં અને સાત લાખ મનુષ્યા હતાં. વસ્તુપાલ અને તેજપાલે સાડીબાર યાત્રા કરી હતી અને તેમણે કરડા રૂપૈયા ખર્ચ્યા હતા. પેથડશાહે છપ્પન ધડી સુવર્ણતા ચઢાવા લેઇ ગિરનારમાં ઈંદ્રમાલા ધારણ કરી હતી અને યાચકાને ચાર ડી સેાનું આપ્યું હતું. કુમારપાલ અને વસ્તુપાલે કાઢેલા સધમાં હજારા આચાર્યાં, ઉપાધ્યાયા, સાધુઓ અને સાધ્વીએ હતી અને દિગંબર આચાર્યાં પણ સધમાં યાત્રાર્થે આવ્યા હતા. શ્રી વીરપ્રભુ પશ્ચાત્ સિદ્ધાચલ વગેરેના તીર્થાના સહ્યેાને વિચાર કરીએ તેા લાખા સધા નિકળ્યા છે એમ અનુમાન કરી શકાય છે. મેાતિશાહ શેઠે સિદ્ધાચલપર ટુંક બંધાવી તેમાં હાલના પ્રમાણે ખર્ચ ગણવામાં આવે તેા કરાડ રૂપૈયા ખર્ચ્યા છે એમ અડસટા આવે છે. શ્રી સંપ્રતિ રાજા કે જેમણે વીરસંવત્ ૨૨૨ બસે બાવીસમી For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (18) સાલમાં દીક્ષા લીધી. તેમણે સંપ્રતિ રાજાને પ્રતિાધ દીધા હતા. સંપ્રતિ રાજાને એવેશ નિયમ હતા કે દરરાજ એક નવા દેરાસરની પ્રતિષ્ટા શ્રવણુ કરીને દાતણુ કરવું. પ્રસેનજિતના પુત્ર શ્રેણિક રાજા અને શ્રેણિક રાજાના પુત્ર કાણિક અને કાણિકના પુત્ર ઉદાયિ અને ઉદાયિની પટનાનગરીમાં નવનદ રાજાએ થયા. તેમના પછી ચંદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત પછી તેના પુત્ર અશેક રાજા થયા. અશેકના પુત્ર કુણાલ અને કુણાલના પુત્ર સપ્રતિ રાજા થયા. સંપ્રતિ રાજાએ સવાલાખ જિનમંદિર કરાગ્યાં અને સવા કરોડ નવીન પ્રતિમા ભરાવી. છત્રીસ હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા. પંચાણુ હજાર પિતળની પ્રતિમાઓ કરાવી અને એક લાખ દાનશાળાએ કરાવી. હારે। પાંજરાપેાળા કરાવી. આ ઉપરથી જોઈ શકાશે કે પહેલાં જેનેાની કેટલી બધી ચડતી દશા હતી. આજીજીના દેરાસરામાં અજો રૂપૈયાનાં ખર્ચે થયાં છે. રાણકપુરના દેરાસરમાં ધન્નાપારવાડે લાખા રૂપૈયા ખર્ચ્યા છે. સિદ્ધાચલની નવટુંકામાં અબજો રૂપૈયા ખર્ચવામાં આવ્યા છે. પૂર્વે જેનેાની પાસે કરાડેા રૂપૈયા હતા. રાજસ્થાનમાં એગણીસમા સકા સુધી આશવાળા રાજાઓને ત્યાં પ્રધાનપદ વગેરે ભાગવતા હતા. હાલ જતામાં કાઈ કાઇ રાજાને ત્યાં પ્રધાનપદ પર પણ નથી તે કેટલી બધી દિલગીરીની વાત. ધન્નાપેારવાડની પાસે કરાડે રૂપૈયા હતા. તે રાણકપુરનું દેરૂં કરાવતા હતા તે વખતે સાંભળવા પ્રમાણે કુંભા રાણાએ કહ્યું હતું કે હારા દેરામાં મારીવતી એક થાંભલા કરાવજે. ધન્નાપારવાડે રાણા તરફથી એક થાંભલા કરાવ્યેા. તેમાં લાખ રૂપૈયા થયા, તેથી કુંભારાણા વિચારવા લાગ્યા કે અહેા, અહા! ધન્ના પેરવાડ તા ધનની ખાણુ છે. વિમલશાહની પાસે કરડા રૂપૈયા હતા. વિમલશાહનું ધન ગણી શકાતું નહોતું. તેણે આણુજીના પર્વત પર સેાનૈયા For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૫ ) પાથરીને દેરાસર બનાવવા પર્વતની જગ્યા લીધી હતી. આબુજીના દેરાસરોમાં વસ્તુપાલ અને તેજપાલે કરોડો રૂપિયા ખર્ચા છે. આબુજીના દેરાસરોની કારણું દેખીને સાહેબ કો માથું ધુણાવે છે અને કહે છે કે ચાર ખંડમાં આવી કારણ કોઈ ઠેકાણે નથી. શ્રી કુમારપાલે દિસે ચુંમાલીશ દેરાસર બંધાવ્યાં હતાં પણ હાલ તો તારંગાજીનું દેરાસર તેમની યાદી કરાવે છે. કુમારપાળ રાજાએ અબજો રૂપિયા દેરાસરો–નાન વગેરેમાં ખર્યા હતા. શ્રી કુમારપાલ રાજાએ શ્રી હેમચંદ્રસૂરિનું સામયું કર્યું તે વખતે સામૈયામાં પ્રાયઃ અઢારસો કરોડાધિપતિ જેને સામા આવ્યા હતા. આ ઉપરથી અન્ય શ્રાવકે કેવા હશે તેને ખ્યાલ કરવો જોઈએ. માંડવગઢમાં કરોડાધિપતિ જૈને વસતા હતા. માંડવગઢમાં ભેંસાશા નામને શેઠ રહેતા હતા. તેની પાસે પારસમણિ હતું. એક વખત તેની મા શ્રી શત્રુંજય યાત્રા કરવા ગઈ હતી. શત્રુંજય તીર્થમાં તેણે લાખો રૂપિયા ખર્ચા તેથી તેણે ધોળકામાં આવી ત્યાંના શેઠીઆઓ પાસે હુંડી સ્વીકારવા કહ્યું. ધોળકાને શેઠીયાઓ ભેંસાશાની મશ્કરી કરવા લાગ્યા. ભેંસાશાની માં માંડવગતમાં ગઈ અને તેણે જોળકામાં થએલી સર્વ વાત કહી, તેથી ભેંસાશાને રીશ ચઢી. તેણે હજારો ગુમાસ્તાઓને મોકલી અમુક મુદતનું ધી ખરીદવી ગુમાસ્તાઓને કહ્યું, અને શેઠીયાઓને કરોડો રૂપિયા પહેલાંથી આપી દીધા. જ્યારે મુદત આવી ત્યારે શેઠીયાઓ પાસે ધી માગ્યું અને જે જે ઘીનાં કુલ્લાં આવ્યાં તેને ધોળકાના તળાવમાં કાપવા માંડયાં અને તેથી ધીથી તળાવ ભરાઈ ગયું. ધોળકા વગેરે ગુજરાતના વ્યાપારી શેઠીયાઓ થી પુરું પાડી શક્યા નહીં તેથી પિતાની આબરૂ ન જાય તે માટે આજીજી કરવા લાગ્યા. ભેંસાશાહે ગુજરાતના શેઠીયાઓની કાછડીનો આગળનો છેડો છોડાવ્યા. ત્યારથી ગુજરાતમાં આવો રીવાજ થયે એમ કિંવદત્તી સંભળાય છે. આ વાત For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરથી આપણે એટલું સમજવાનું છે કે ભેંસાશા વગેરે શેઠીયાઓની પાસે પહેલાં કરોડો અબજો સોનેયા અને રૂપિયા હતા. તેના આગળ અમેરિકા વગેરેના કરેડાધિપતિ કંઈ હિસાબમાં નથી. ચાંપાનેરમાં પૂર્વે વીસહજાર ઉપર શ્રાવકનાં ઘર હતાં તે શહેરમાં કોઈ નવો શ્રાવક વસવા આવતો હતો તેને માટે એવો ઠરાવ હતો કે દરેક ઘરથી એક સેના અને એક ઇંટ આપવી આ રીવાજથી ત્યાં વાસ કરનાર શ્રાવક થોડા વખતમાં ધનવાન બનતે હતે. સાંભળવા પ્રમાણે માંડવગઢ વા અન્ય કોઈ પ્રાચીન નગર કે જેની યાદી રહી નથી તેમાં કોઈ શ્રાવકને ઘેર પુત્રને જન્મ થતાં દરેક શ્રાવકના ઘેરથી એક સોને ભેટણા તરીકે આવત. સર્વ ઘરેથી આવેલા સોનૈયા તે પુત્રના નામે જમે થતા હતા અને તેથી તે ભવિષ્યમાં ધનવાન તરીકે રહી શકતો હતે. પૂર્વના જેનો ઘણું ધનવાન હતા અને વિવેકી હતા તેથી ઉપર પ્રમાણે ઉત્તમ ઠરાવ કરી શકતા હતા. પ્રતાપ રાણાના રાજ્યમાં રહેનાર ભામાશા શ્રાવકની પાસે કેરોડો રૂપૈયા હતા. પ્રતાપ રાણે કંટાળીને સિન્ધ દેશ તરફ જતો હતો તે વખતે ભામાશાહે પ્રતાપ રાણુને કહ્યું કે તમે પાછા વળો અને હિમ્મતથી લશ્કરને ભેગું કરે. પ્રતાપ રાણાએ કહ્યું કે સૈનિકોને પગાર આપવા માટે હવે મારી પાસે ધન રહ્યું નથી. ભામાશાહે કહ્યું કે તમારા લશ્કરને બાર વર્ષ સુધી પગાર ખર્ચ વગેરે આપું તો પણ લક્ષ્મી ખૂટે નહીં એટલી લક્ષ્મી મારી પાસે છે. આ પ્રમાણે કહીને તેણે પ્રતાપ રાણાને પાછો વાળે અને છેવટે ભામાશાની લક્ષ્મી વડે પ્રતાપ રાણાએ પાછું રાજ્ય મેળવ્યું. પૂર્વે લાખે વર્ષપર જેને વહાણ વડે અન્ય દેશોની સાથે વ્યાપાર ખેડતા હતા અને પરદેશમાંથી લક્ષ્મી લાવતા હતા. સૌથી પહેલાં આર્યાવર્તમાં વહાણો બન્યાં હતાં એમ ન ગ્રન્થોથી સિદ્ધ થાય છે. ગુજરાતમાં છેલ્લામાં છેલ્લા વ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) હાણના વ્યાપારી તરીકે મોતિશા શેઠ પ્રસિદ્ધ છે. ભવિષ્યમાં શું થશે તે હાલ જણાય નહિ. બંગાલ દેશમાં પટના શહેરમાં પૂર્વે અનેક કરેડાધિપતિ જેને થઈ ગયા છે. રાજગૃહી નગરીમાં શાલીભદ્રની પાસે અબજે સૌનેયા હતા તેની ગણતરી થઈ શકતી નહોતી. એક વખત નેપાલ દેશમાંથી એક વણજારો સોળ રત્ન કંબલ લાવ્યો હતા. શ્રેણિક રાજા તે રત્ન કંબલ લેઈ શક્યો નહિ. શાલિભદ્રની માએ તે રત્ન કંબલે લીધી અને કકડા કરીને શાલીભદ્રની બત્રીશ વધુઓને વહેંચી દીધી. બત્રીશ વધુઓએ તે કકડાઓને પગ ધોઈને વાપીમાં નાખી દીધા. આ ઉપરથી સહેજે સુજ્ઞ બંધુઓ સમજી શકશે કે શ્રી વીપ્રભુના વખતમાં શ્રાવકેને ત્યાં અતુલ લમી હતી. ૧ શ્રી વિરપ્રભુનો આનન્દ શ્રાવક વાણિજ્ય ગામમાં રહેતો હતો. તેણે ચાર કરોડ સોના મહોરે પૃથ્વીમાં દાટી હતી. ચાર ક્રેડ સેના મહોરો વેપારમાં રોકી હતી. ચાર ક્રોડ સોના મહોરો વ્યાજે ફેરવતે હતા. તેનાં પાંચસે ગાડાં વ્યાપાર માટે પરદેશમાં ફરતાં હતાં. તેનાં પાંચસે ગાડાં ઘાસ અને લાકડાં લાવવામાં રોકાયેલાં રહેતાં હતાં. તેનાં ચાર મોટાં વહાણે વ્યાપાર માટે સમુદ્રમાં ફરતાં હતાં. દશહજાર ગાયોનું એક ગોકુળ થાય એવાં ગાયનાં ચાર ગોકુલ તેના ઘેર હતાં. ૨ કામદેવ શ્રાવક-ચંપા નગરીમાં કામદેવ શ્રાવક રહેતું હતું. કામદેવને છ કરોડ ના મહેરે ઘરમાં હતી. છ કરોડ સોના મ્હોરો વ્યાજે ફરતી હતી. અને છ કરોડ સોના મહેરો પૃથ્વીમાં દાટી હતી. દશહજાર ગાયનું એક ગોકુલ એવાં છે ગોકુળ તેના ઘેર હતાં. ચુલપિતા–વાણુરસી નગરીમાં ચુલપિતા નામને શ્રાવક રહેતો હતો. તેણે આઠ કરોડ સોનૈયા નિધાન તરીકે પૃથ્વીમાં દાટયા હતા. આઠ કરોડ સોનૈયા વ્યાજે મૂકેલા હતા. આઠ કરોડ સોનિયા વ્યાપારમાં રોક્યા હતા. તેના ઘેર ગાનાં આઠ ગોકુલ હતાં. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮ ) ૪ સુરાદેવ શ્રાવક–વાણારસી નગરીમાં સુરાદેવ શ્રાવક રહેતે હતું. તેણે વ્યાપારમાં છ કરોડ સોનૈયા (સના મહેરો) રોકી હતી, પૃથ્વીમાં નિધાનરૂપે છ કરોડ સોના હેરો દાટી હતી, વગેરે પૂર્વની પેઠે તેના ઘેર છ ગાનાં ગોકુલ હતાં. વાણારસીને જિનશત્રુરાજા શ્રી મહાવીરપ્રભુને શ્રાવક ભકત હતો. ૫ ચુલ્લકશતક શ્રાવક–આલંબિકા નગરીમાં ચુકશતક રહેતે હતો. તેણે છ કરોડ સોના મ્હોરો વ્યાજમાં રેકી હતી. છે કરોડ સોના મહેરો તેણે વ્યાપારમાં રોકી હતી. તેને ઘેર ગાયનાં છ ગોકુલ હતાં. કુંડકાલિક–કાંપિલ્યપુરમાં કુંડલિક રહેતો હતો. તેની છ કરોડ સોનામહોરો વ્યાજમાં ફરતી હતી. તેણે છ કરોડ સોનિયા વ્યાપારમાં રોક્યા હતા અને છ કરોડ સોનાલ્હેરેને નિધાનમાં દાટી હતી. અને તેના ઘેર છે ગોકુલે વગેરે ઘણી રૂદ્ધિ હતી. ૭ સદાલ પુત્ર–પિલાસપુરમાં સદાલ પુત્ર શ્રાવક રહેતા હતા. સદાલપુત્ર કુંભાર હતો, તે પૂર્વે ગોશાલાના મતને હતો. પશ્ચાત્ વીર પ્રભુને પ્રાવક થયો હતો. તે બહુ ધનવાન હતો. વ્યાજે એક કરોડ સોનૈયા, વ્યાપારમાં એક કરોડ સોનૈયા તે રોકત હતું અને ભૂમિમાં નિધાન રૂપે તેણે એક કરોડ સોનૈયા દાટયા હતા. સદાલપુત્રની ન. ગરની બહાર પાંચસે દુકાન વાસણની હતી. ૮ મહાશતક રાજગૃહ નગરીમાં શ્રી વીરપ્રભુનો મહાશતક નામને ધનવાન શ્રાવક રહેતો હતો. તેણે વ્યાપારમાં સાત કરોડ સોના હે રોકી હતી. વ્યાજમાં સાત કરોડ સોનામ્હારો અને નિધાનમાં સાત કરોડ સોનામહોરો રોકી હતી. તેના ઘેર ગાયોનાં આઠ ગોકુલ હતાં. તેના ઘેર દેવીઓને જીતે એવી રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓ હતી. રેવતી પિતાના પિતાને ઘેરથી આઠ કરોડ સોનામહેરોનાં For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯ ). ગાડાં ભરીને મહાશતકને ઘેર લાવી હતી. તેમજ ગાયોનાં આઠ ગોલ એટલે એંશી હજાર ગાયો લાવી હતી. ૮ નંદિનીપ્રિય શ્રાવક–સાવથ્થી નગરીમાં શ્રી નંદિનીપ્રિય શ્રાવક રહેતો હતો. તેણે ભૂમિમાં ચાર કરોડ સોનૈયા નિધાનરૂપે દાટયા હતા. બાદમાં ચાર કરોડ સોનામહોર અને વ્યાપારમાં ચાર કરોડ સેનામ્હોરે રોકી હતી. ગોકુલ વગેરે બીજી પણ ઘણું સમૃદ્ધિ તેની પાસે હતી. ૧૦ તેતલી પિતા શ્રાવક–સાવથ્થી નગરીમાં તેનલી પિતા નામને શ્રાવક રહેતો હતો. તેલી શ્રાવકે વ્યાજમાં, વ્યાપારમાં અને નિધાનમાં ચાર ચાર કરોડ સોનાલ્હેર રેકી હતી. તેના બે ચાર ગોકુલ હતાં. તેની પાસે બીજી પણ ઘણી સમૃદ્ધિ હતી. ભગવાનના દશ મુખ્ય શ્રાવકોની આ પ્રમાણે રૂદ્ધિ હતી. એક લાખને ઓગણસાઠ હજાર શ્રાવકે હતા તેઓ પણ ઘણી રૂદ્ધિવાળા હતા. તે પ્રમાણે અન્ય અવિરતિ શ્રાવકોની પાસે પણ કરોડો સેનેયા હોવા જોઈએ. શ્રી પાર્શ્વ પ્રભુના શ્રાવકે અને શ્રાવિકાઓ કરડે કરડે સોનેયાનાં આસામી હતાં. હાલમાં જેની પાસે તેવા પ્રકારની રૂદ્ધિ દેખાતી નથી અને આચાર્યો અને સાધુઓની પાસે તેવા પ્રકારની ચમત્કારશક્તિ પણ દેખાતી નથી. શ્રી હીરવિજયસૂરિના વખતમાં જૈનોના તીર્યમાં જેટલી વાર્ષિક આવતી હતી તેમાંનું હાલ કંઈ દેખાતું નથી. શ્રી હીરવિજયસૂરિના વખતમાં માર્યવંશી ચંદ્રગુપ્ત રાજાના વંશમાં થએલા વિમલસા અને તેના પેઢીધર મૂલચંદજીને અકબર બાદશાહે જે લેખ લખી આપ્યો છે તે લેખથી જેની ધનાઢ્યતાનો અને જૈનતીર્થોની ઉપજને ખ્યાલ લાવવા માટે તે લેખ અત્રે ઉતારવામાં આવે છે. For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 90 ) ફરમાન પત્રની નકલ. From, Akbar Jallaoddin Mahomed, MOGUL, KING OF DELHI. To, Mukutband Chaterpati Maharaja Dheeraj Bhai Mulchad Bhansali Kuchba Shahansa Puddunhazari. It has pleased me, by the grace of God, to enjoy peaceful possession of all my Kingdom and that your assistance to me given from time to time shall be ever remembered. It has pleased me before to give you that management of all my treasured throughout my possessions you being the fittest and the proper person for the management thereof. It has now pleased me to invest on you the office of Kazi and Dhokah, which offices you shall hence forth hold and perform in such sacred and proper manner as God shall be pleased to dictate to your conscience your generations will also hold the offices in the usual manner. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (0 ) Be it known that I grant your prayer that rest will always be given to your religion and that you shall ever remain the Kazi of the same, and your decisions on your religions matters will be final. The estates dedicatece for your family temples vis., that of Abu built by your predecessor Bamalsha yielding an annual income of 45,00,000 lacs of rupees will not be taxed as also the estates dedicated to the Moinda of Seedhachal Paleetana the annual income of which is to 2,00,000 lacs of Rupees and the estate dedicated to the Greenar Raneepora Moonders the income of which is 56,00,000 lacs of Rupees. The estates will as hither to fore remain to your possession and supervission. No ones concerned in the state will have anything to do with them nor shall interfere theirwith. 2481329141 અકબર જલાલુદીન મહમદ દીહીના મોગલ પાદશાહ, મુગટબંધ છત્રપતિ મહારાજાધિરાજ ભાઈ મુલચંદ ભણસાલી કુચબ શહેનશાહ પુદન હજારી. 01.11. પ્રભુની કૃપાથી હું મારું સઘળું રાજ્ય શાંતિથી ભોગવું છું. તમે For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) . મને જે વખતે વખત મદદ આપે છે તે હમેશને માટે કદી વિસ્મૃત થશે નહિ જ. તમે સંપૂર્ણ રીતે પુરા લાયક અને ... માણસ હોવાથી તમોને જે મારા તાબાની સદાલી ત્રીજોરી (ખજાના)ની વ્યવસ્થા સોંપવામાં આવેલી છે ને તે મને સંપુર્ણ રીતે સંતોષકારક છે ને તેથી હું બહુજ નિશ્ચિંત છું. કાઝી અને ધોખા (Dhokha) ની પદવી તમને એનાયત કરતાં મને ખુશી ઉપજે છે. જે પદવીઓ તમો હવે પછી ધારણ કરશો અને ખુદા રાજી રહે તેવી યોગ્ય અને પવિત્ર રીતે કામ કરશે. તેવીજ રીતે તમારા વંશજોને પણ તેવી ઓફિસો (પદવીઓ) આપવામાં આવશે. હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું અને તમારા ધર્મને હમેશાં વિશ્રામ (Rest) મળશે. અને તમો તેના હંમેશને માટે કાઝીની પદવી ભગવશે અને તમારા ધર્મની બાબતના ફડચાઓ (Divisions) સંપુર્ણ રીતે નિર્વિવાદ ગણાશે. જે એસ્ટેટે, દેવળે તમારા પૂર્વજોએ અર્પણ કરેલાં છે જેવાં કે આબુ તમારા વડુઆ “વિમળશા” એ બંધાવેલું જેની વાર્ષિક આવક રૂ. ૪૫૦૦૦૦૦) પીસ્તાલીસ લાખની છે તેને કરમાંથી મુક્ત કરવામાં આવે છે તેમજ વળી સિદ્ધાચળ પાલીતાણુને તે સંબંધીની સ્ટેટ કે જેની વાર્ષિક આવક રૂ. ૫૨૦૦૦૦૦ ) બાવન લાખની છે અને ગીરનારને તે સાથેની એસ્ટેટ કે જેની વાર્ષિક આવક રૂ. પ૬૦૦૦૦૦ ) છપ્પન લાખની છે તે પણું કરમાંથી મુક્ત કરવામાં આવે છે. તે એસ્ટેટ હવે પછી તમારા કબજે અને તમારી દેખરેખ નીચે રહેશે તે બાબતમાં કેઇ વચમાં હાથ ઘાલી શકશે નાહ અને તેની વચ્ચમાં કોઈ આવી શકશે પણ નહિ. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩ ). આ ઉપરથી જોઈ શકાય છે કે ઉપર પ્રમાણેનાં તીર્થોની વાર્ષિક ઉપજ ઉપર પ્રમાણે હતી. તેથી અનુમાન કરી શકાય છે કે તે વખતમાં જેનોમ ધનથી પૂર્ણ સુખી હોવી જોઈએ. અને કરોડોની સંખ્યામાં જેનો હોવા જોઈએ. પૂર્વે લક્ષ્મી તે જૈન કોમમાં હતી એમ સિદ્ધ થાય છે. શેઠ જગાભાઈ દલપતભાઈ તરફથી વિમલશાહના વંશજને અકબર બાદશાહે આપેલા લેખોમાં નીચે પ્રમાણે તીર્થોની વાસિક આવક હતી. સત્તરમા સૈકામાં ગુજરાતમાં શાન્તિદાસ શેઠ વગેરે તથા ઓગણીશમા સૈકામાં મોતિશાહ શેઠ, હેમાભાઈ શેઠ અને હઠીભાઈ શેઠ વગેરે પૈસાદાર થયા હતા અને તેમણે શુભ માર્ગમાં ધનનો વ્યય કર્યો હતો. બંગાલામાં જગત શેઠ થયા તેઓ કરોડો રૂપિયાની આસામી હતા. તેમના પલંગના પાયાઓ લીલા પાનાના હતા તેમજ પલંગમાં કરોડો રૂપિયાના હીરાઓ જડયા હતા. તેમને એક હકો પાંચ કરોડ રૂપિયાનો હતો એમ કહેવાય છે. તેઓ સરકારને કરડે રૂપૈયા ધીરતા હતા. તેમણે કસવટ્ટીના પત્થરનું મોટું જૈન દેરાસર બાંધ્યું હતું તેમાં અબજો રૂ પૈયા ખર્ચવામાં આવ્યા હતા. આ પ્રમાણે જ્યારે પૂર્વની સ્થિતિ અવલોકીએ છીએ ત્યારે જૈનની પૂર્વે ઝાહેઝલાલીને અપાર હતી એમ જણાય છે. વિ. ના ચૌદમા સૈકામાં થએલા જૈન જગડુશાહનું દાન નીચે મુજબ છે. જગડુશા. વિક્રમ સંવત ૧૪ ચાદના સૈકામાં કચ્છ દેશના ભદ્રેશ્વરમાં જગડુશા શેઠ થયો હતો. તેણે જૈનધર્મને સારી રીતે દીપાવ્યો હતો. તેની પાસે અબજો રૂપિયા હતા. તે અસ્તિાન ઇરાન વગેરે દેશની સાથે દરિયા માર્ગે વ્યાપાર કરતો હતો. સોળના પુત્ર જગડુએ હાથીઓ સહિત મોટા સૈન્ય સાથે અને ચતુર્વિધ સંધની સાથે સિદ્ધાચલને સંધ કહાડયો હતો. તેણે ભદ્રેશ્વરમાં એક મોટું દેરાસર બં For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૪) ધાવ્યું હતું. શ્રીમાલ કુલ ભૂષણ જગડુશાહે ભદ્રેશ્વરને ફરતે કોટ બંધાવવામાં લાખો રૂપિયા ખર્ચા હતા. વિક્રમ સંવત્ ૧૩૧૫ તેરસેપરમાં દુષ્કાળ પડયો તે વખતે તેણે હમીરનામના સિંધ દેશના રાજાને ૧૨૦૦૦ બારહજાર અનાજના મુડા આપ્યા. તેણે ઉજજયનીના રાજા મદનવનને ૧૮૦૦૦ અઢાર હજાર અનાજના મૂડા આપ્યા. તેણે દિલ્લીના બાદશાહ મોજઉદિનને ૨૧૦૦૦ એકવિસ હજાર ધાન્યના મૂડા આપ્યા. તેણે કાશીના રાજા પ્રતાપસિંહને ૩ર૦૦૦ બત્રીશ હજાર અનાજના મૂડા આપ્યા. ચક્રવર્તિરાજાની ખ્યાતિ પામેલા કંદહારના રાજાને તેણે ૧૨૦૦૦ બારહજાર અનાજના મૂડા આપ્યા. પાટણના રાજા વિસલદેવને તેણે ૮૦૦૦ આઠ હજાર મૂડી ધાન્યના આપ્યા. તેણે કહ૦૦૦ નવલાખ નવાણું હજાર ધાન્યના મડાઓ આપ્યા. તેણે ૧૧૨ એકસોને બાર દાનશાળાઓ માંડી. તેમાં દરરોજ પાંચ લાખ મનુષ્યો જમતાં હતાં. અરાઢકરડ દામ તેણે યાચકને દુકાળમાં આપ્યા. જગડુશાહે ૧૦૮ એકસો આઠ જૈન દેરાસર અને ત્રણવાર શત્રુંજ્યની સંધપૂર્વક યાત્રા કરી. ભદ્રેશ્વર કચ્છને પૂર્વ કિનારે હતું. હાલ તે નાશ પામ્યું છે. તેનાં કંઇક ખંડેરે રહ્યાં છે. વિશેષ હકીકત માટે જગડુ ચરિત વાંચવું. - સિદ્ધાચલને ઉદ્ધાર કરનાર અબજો રૂપિયાના માલીક સમરાશાહ અને કરમાશાહ થઈ ગયા. તેમના ઘેર અખૂટ લક્ષ્મી હતી. પરદેશમાં દરિયા માર્ગે વહાણ વડે તેઓ વ્યાપાર ખેડતા હતા. કુમારપાલ રાજાના વખતમાં શ્રી હેમચંદ્રાચાર્યે કેટલાક બ્રાહ્મણોને જૈનધર્મને ઉપદેશ આપી જૈન ભોજક તરીકે બનાવ્યા અને તેઓને ગામેગામ શ્રાવકોને સારંગી વગેરેથી જૈનધર્મ અને પ્રભુની સ્તુતિ ગાઈને જૈનધર્મ ફેલાવવાની યોજના કરી. ભેજકો જ્યાં જાય ત્યાં તેઓ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) શ્રાવકેના ઘેર જમે અને પ્રભુના ગુણ ગાય અને અનેક રસમય કથાઓ કહીને જેનોને જનધર્મમાં દઢ કરે તથા અન્ય દર્શનીઓને જૈનધર્મનો ઉપદેશ આપી જન બનાવે. તેઓ જન સાધુઓ પાસે અભ્યાસ કરીને વિદ્વાન બનીને જનધર્મનો ઉપદેશ આપે તે માટે તેમના જૈન ગૃહસ્થો પર કેટલાક લાગા રાખ્યા હતા. તે પેજના બહુ ઉતમ હતી, તેને કેટલાક અંશે લાભ થયો છે પણ હાલ ભેજ જૈનધર્મને પરિપૂર્ણ અભ્યાસ કરી વિદ્વાન બનતા નથી, તેમજ તેમની વિદ્વત્તાના અભાવે જેનોને તેમના પર પૂર્વની પેઠે ભાવ રહ્યો નથી. ભેજકે પોતાના છોકરાઓને નાટકમાં મૂકે છે તેના કરતાં તેઓ કાશી વગેરેની જૈન પાઠશાળાઓમાં મૂકે તો તેમની અસલની કીર્તિ જળવાઈ રહે અને તેઓ જનધર્મના ફેલાવવામાં સારો ભાગ લેઈ શકે. જૈનોએ પોતાના સાધર્મી બંધુ જન ભોજકોને ધાર્મિક કેળવણુ વગેરેમાં સારી રીતે સાહાસ્ય આપવી જોઈએ. ભોજકોની વસતિ ગુજરાતમાં ઘણું છે. તેઓ જે પુનઃ જનગુરૂઓ પાસે વા સંસ્કૃત પાઠશાળાઓમાં અભ્યાસ કરે તો અસલની સ્થિતિ પર આવી શકે. જન કોન્ફરન્સમાં ભોજકો વગેરે જે જે જાતે જૈનધર્મ પાળતી હોય તે તે સર્વ જાતને જૈન કોન્ફરન્સના આગેવાનોએ આમંત્રણ પત્ર મોકલવું જોઈએ અને જે તે આમંત્રણ ન મોકલે તો સમજવું કે તેઓ જૈનધર્માભિમાની છેજ નહિ. ફક્ત ઉપરની વાહવાહ કરીને કીર્તિના પૂજારી અને ધામધુમના પૂજારી બનવાજ આગેવાની ભર્યો ભાગ લે છે એમ સમજવું. જેન ભોજકોએ જૈનધર્મને ફેલાવો કરવા પિતાના અસલના વડુઆઓની પેઠે કમર કસવી જોઈએ. ગુજરાતમાં ભાવસાર લેકે જૈનધર્મ પાળે છે. ભાવસાર જાત એ અસલથી જનધર્મ પાળનારી વૈશ્ય જાત છે. ભાવસાર જાતની ગુજરાત દેશમાં ઘણુ વસતિ છે. જૈન ધર્મ પાળનાર ભાવસાર જેને બે ભાગમાં વ્હે For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૬) ચાઈ ગયા છે. કેટલાક ભાવસાર લેકે જન શ્વેતાંબર મૂર્તિ પૂજક ધર્મ પાળે છે અને કેટલાક સ્થાનકવાસી જૈનધર્મ પાળે છે. જૈન સાધુએના પરિપૂર્ણ ઉપદેશના અભાવે કેટલાક ભાવસારો વૈષ્ણવ વગેરે ધર્મના ઉપદેશકોના સંબંધે વૈષ્ણવ ધર્મમાં દાખલ થયા. છે. કપડવણજ વગેરે ગામમાં નેમાવાણિયાની સારી સંખ્યામાં વસતિ છે તેઓ અસલથી જૈનધર્મ પાળતા આવ્યા છે પણ હમણાં કેટલાંક વર્ષથી કેટલાંક ગામોમાં કેટલાક નેમાવાણિયા વૈષ્ણવ ધર્મ પાળવા લાગ્યા છે જૈનાચાર્યોએ આ બાબત તરફ લક્ષ દેઈ બનતું કરવું જોઈએ જ. જોધપુર-અજમેર વગેરે તરફ કેટલાક ઓશવાળ લોક વૈષ્ણવ ધર્મ પાળે છે. ઓશવાળ જાતિ અસલથી જૈનધર્મ પાળનારી છે પણ જેન સાધુઓની ઉપદેશ વગેરેની યોજનાઓની શિથિલતાથી કેટલાક એઓશવાળ જૈનો અન્ય ધર્મના અનુરાગી થયા છે. દશાશ્રીમાળી, વિશાશ્રીમાળી, દશાપોરવાડ, દશાલાડ, વીશાલાડ વગેરે જન વણિક જાતમાંથી કેટલાક લોકો વૈષ્ણવ વગેરે ધર્મના અનુયાયી થયા છે તેથી જૈનોની વસતિમાં ઘણે ઘટાડો થવા પામ્યો છે. મેહસાણાના દશાદેશાવાડ વણિકે પૂર્વે જન હતા અને તેઓના બાપ દાદાઓએ સિદ્ધાચળ વગેરે ઠેકાણે જૈન દેરાસર બંધાવ્યાં હતાં. હાલ તે લોકો વૈષ્ણવ ધર્મના અનુયાયી થયા છે. વડનગરમાં હાલ જે મેસરી વાણિયાઓ છે તે અસલ જૈન ધર્મ પાળતા હતા. તેઓને ચાલીશ વર્ષ પૂર્વે ગોસ્વામીએ નાત બહાર મૂકવા હુકમ કર્યો તે વખતે વડનગરને જૈન વાણિયાઓ અમદાવાદમાં પ્રેમાભાઈ શેઠની આગળ આવીને પિકાર કર્યો અને તેઓએ કહ્યું કે તમે અમારી સાથે કન્યા વ્યવહાર રાખે, કારણ કે અમો જૈનધર્મ પાળીએ છીએ તે અમારી જાતના અન્ય વૈષ્ણવ વાણિયાએ કન્યા લેવા દેવાને વ્યવહાર બંધ કરે છે. માટે અમને સાહાબ આપે તે વખતમાં વિધમાન સાધુઓ તથા શ્રાવકોએ આ બાબત For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ). તરફ લક્ષ ન આપ્યું તેથી હાલ તે લોકોએ વૈષ્ણવ ધર્મની કંઠી બાંધી. આવી બાબતમાં આગેવાન સાધુઓએ અને શ્રાવકોએ પૂર્વ લક્ષ રાખીને ધર્માભિમાન ધારણ કરી આત્મભોગ આપીને બનતું કરવું જોઈએ. ચતિના વખતમાં શિથિલતા વધવા માંડી અને ગામેગામ ઉપદેશને પ્રચાર કરવાના કાર્યમાં પ્રમાદ થયો અને યતિયો, સંઘાડા, ગચ્છ ક્રિયા વગેરેની બાબતમાં ખટપટમાં પડી સામાસામી કલેશનિન્દા વગેરેમાં પડી ગયા તેથી વલ્લભાચાર્ય વગેરેના અનુયાયીઓ ફાવવા લાગ્યા અને ઘણું વણિ જાતને પિતાના ધર્મમાં લઈ ગયા તોપણ તેઓ અસલ જૈન હતા અને ક્ષત્રિયોમાંથી વણિક તરીકે બનાવનાર જૈનાચાર્યો છે એવું જાણવાનાં જૈનોની પાસે સાધન છે. શ્રી હેમચંદ્રાચાર્યના પિતાના વંશના મોઢ લોકો અસલ શ્રી સિદ્ધસેનસુરિ અને બપ્પભટ્ટસૂરિના વખતમાં મેટેરામાં જૈન ધર્મી હતા. ત્યાંથી તેઓમાંના કેટલાક ધંધુકામાં વ્યાપારાર્થે ગયા અને ત્યાં પણ તેઓ જૈન ધર્મ પાળતા હતા અને હાલનું ત્યાં રહેલું જૂનું દેરાસર પણ મઢ જેનોએ બંધાવેલું છે પરંતુ બે શતકના આશરે મોઢ વાણિયો વૈષ્ણવ ધર્મ પાળતા થયા. હેમચંદ્ર સૂરિનું જ્યાં પારણું હતું ત્યાં કુમારપાળ રાજાએ કુમાર વિહાર દેરાસર બંધાવ્યું હતું પણ મુસલમાનોના વખતમાં મુસલમાનોએ તેને મજીદના આકારમાં ફેરવી નાખ્યું. અંકલેશ્વર પાસેના હાંસોટમાં જે વાણિયાઓ છે તે પચ્ચીસ વર્ષ પૂર્વે જૈન હતા અને તેમનું બંધાવેલું ત્યાં દેરું છે પણ સાધુઓ અને શ્રાવકોના ખરા ધર્મના ઉપદેશ જુસ્સાના અભાવે ત્યાંના વાણિયા જૈન મટીને વૈષ્ણવ થયા છે. દશાપોરવાડ અને વિશાપરવાડ બને જૈન ધર્મમાં આગળ પડતો ભાગ લેનારા છે. દશાપોરવાડમાં ઉવારસદ-વિજાપુર વગેરે ઠેકાણે કેટલાક જૈને પ્રાય: લગભગ પચીશ વર્ષથી વૈષ્ણવ થયા છે. દશાશ્રીમાળી નાત કે જેના આગેવાને For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) વસ્તુપાલ તેજપાલ જેવા ગુજરાતના પ્રધાને થયા છે અને તેમનાથી દશાશ્રીમાળીની નાત જાહેરમાં આવી છે. તેમના વંશમાં સદાય જૈનધર્મ પરંપરાએ ચાલતો આવતો હતો પણ જૈન સાધુઓ અને શ્રાવકોની ધર્મ પ્રતિ ખરી લાગણીના અભાવે દશાશ્રીમાળીમાંથી કેટલાક સ્વામીનારાયણ ધર્મમાં લગભગ ચાલીશ પચ્ચાસ વર્ષથી દાખલ થયા છે. કેટલાંક ઘરે વૈષ્ણવ ધર્મમાં દાખલ થયાં છે. માણસાના દશાશ્રીમાલીના બેતાલીશના ગોળમાં કેટલાક વૈષ્ણવ ધર્મ થોડા વર્ષથી પાળવા લાગ્યા છે તેઓ પૂર્વ પરંપરાથી જેનો હતા તેમાં પણ આવી પ્રમાદના યેગે સ્થિતિ થઈ પડી છે. ઈડરમાં સોની વગેરે લોકો પચ્ચાસ વર્ષ પૂર્વે જૈન ધર્મ પાળતા હતા તેઓ હાલ પિતાને વૈષ્ણવ કહેવરાવે છે; તેમાં જૈન ધર્મના સાધુઓ અને શ્રાવકોને પ્રમાદ જ કારણભૂત છે. અગ્રવાલ, ખંડેરવાલ, હુંબડ, જશવાલ, પૂર્વ ખાનદેશમાં કેટલાક ઓશવાલ, ભાગરવાલ, સંતવાલ, પંચમ, ચતુર્થ, કુરંદવાડ, પદ્માવતી પોરવાડ, પરવાર, નરસિંહપુરા, મેવાડા, ગોલનારી, ગલસિંગારી, ગોલાપુરા વગેરે વણિગ જાતે દિગંબર જૈનમાં છે. તેમાંથી પણ વૈષ્ણવ વગેરે ધર્મમાં કેટલીક નાતોના વાણિયાઓ ભળ્યા છે એમ સંભળાય છે. - સિકા પ્રતિ સિકાએ જનેની વસતિમાં ઘટાડે, પૂર્વનો ઇતિહાસ જોઈએ છીએ ત્યારે માલુમ પડે છે કે પ્રતિ સિકાએ જનોની વસતિ ઘટતી જાય છે. અગિયારમા સૈકામાં દક્ષિણ દેશમાં જન ધર્મમાં વેદાન્તીઓની સાથે ધર્મ યુદ્ધાથી ઘણાં પરિવર્તને થયાં. લાખે જેને ભયના માર્યા હિન્દુ ધર્મમાં વટલાઈ ગયા. ત્યાંથી નાસી છૂટેલા કેટલાક જનોએ ગુજરાતમાં ઈડર, બ્રહ્માની ખેડ વગેરેમાં વાસ કર્યો અને તેઓ પોતાની સાથે તામીલ ભાષાના તાડપાપર લખાયેલા ગ્રો પણ લેતા આવ્યા હતા. હુબડ નામના For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) વાણિયાએ પૂર્વે કેટલાક શ્વેતાંબર હતા અને કેટલાક દિગંબર હતા. ડુંગર પુર, પ્રતાપગઢ, સલુંબર, ઈડર, કેશરીયા વગેરે ઠેકાણે તાંબર હુંબલ જેનાં ઘર છે. શ્વેતાંબર બેડ વાણિયાઓને વડગછ છે. વિહાર દેશમાં પૂર્વે જેનોની અપૂર્વ જાહેરજલાલી હતી, ત્યાં ધર્મયુદ્ધથી અનેક પરિવર્તન થયાં અને ત્યાં જ વસતિ રહી નહિ. તક્ષશિલા અર્થાત અફગાનિસ્થાનના ગીઝનીમાં માનદેવસૂરિના વખતમાં જૈનોની પુષ્કળ વસતિ હતી અને ત્યાંના શ્રાવકને નિરોગી બનાવવા માટે મારવાડથી માનદેવસૂરિએ નાની શાન્તિ બનાવીને મોક્લી હતી. ત્યાં મુસલમાનોની ચઢાઈઓથી જૈન મંદિરની પાયમાલી થઈ. કેટલીક મૂર્તિયે અન્યત્ર ગઈ અને કેટલીક હિન્દુસ્થા નમાં લાવવામાં આવી. તે દેશમાં જનાની વસતિ રહી નહિ. અરબસ્તાનના મક્કામાં મહમદ પેગંબર જપે તે પહેલાં જન મંદિરો હતાં. ત્યાંના શાસન દેવતાઓએ એક જૈન વ્યાપારીને સ્વપ્ન આપી ત્યાં ધર્મ વિપ્લવ થવાનું છે તેમ જણાવ્યું અને ત્યાંથી જિન પ્રતિમાઓને ખસેડવામાં આવી. મક્કામાં જીવંત સ્વામીની પ્રતિમા હતી તેને જેન વ્યાપારી મહુવામાં લાવ્યું. હાલ અરબસ્તાનમાં જૈનેની વસતિ નથી તેમજ જૈનનું નામ નિશાન પણ રહ્યું નથી. સિન્ધ દેશમાં પૂર્વ હજારો જિન મંદિર હતાં અને જેનોની પુષ્કળ વસતિ હતી. હાલ ત્યાં તેમનું કંઈ નથી. કાશ્મીર દેશમાં પૂર્વ જૈનોની વસતિ હતી હાલ દેખવામાં આવતી નથી. નેપાલ ભૂતાનમાં ભદ્રબાહુ સ્વામીના વખતમાં જનની વસતિ હતી અને ત્યાં જિન મંદિરે હતાં. હાલ તે બાબત ફક્ત યાદીમાં રહી છે. મહારાષ્ટ્ર દેશમાં પૂવ ત્યાંના લોકો જેનો હતા, હાલ તે પ્રમાણે દેખવામાં આવતું નથી. મહેસુરમાં પૂર્વે જનોની પુષ્કળ વસતિ હતી. હાલ સાપ ગયા ને લીસોટા રહ્યા તેની પેઠે ત્યાં જૈન રહ્યા છે, કારણકે ત્યાં ઘણું જનોનાં કુટુંબે અન્ય ધર્મમાં વટલાઈ ગયાં છે. પૂર્વે જ્યાં ચોવીશ તીર્થકરે જમ્યા હતા તે પૂર્વ દેશમાં ત્યાંના અસલ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૮ ) વતનીઓ હાલ જૈન ધર્મના સાધુઓને દેખીને આ કાણુ છે એવા પ્રશ્ન પુછે છે એવી સ્થિતિ હાલ થઈ છે. મિથિલા દેશમાં પૂર્વે ચારે વર્ણ જૈન ધર્મ પાળતી હતી ત્યાં હાલ નાની બિલકુલ વસતિ નથી. બ્રહ્મદેશ અને આસામમાં પૂર્વે જેનેાની વસતિ હતી હાલ ત્યાં અસ” લના કાઇ વતની જૈન રહ્યા નથી. હાલમાં ગુજરાત, કાઠીયાવાડ, મેવાડ, મારવાડ, માળવા, કચ્છ, દક્ષિણુ, બંગાલ, પંજાબ વગેરે દેશામાં જેનેની ઘણી વસતિને સમાવેશ થાય છે. દિગંબરેાની હિન્દુસ્થાનમાં ઘણી વસતિ છે. દક્ષિણ બગાલા વગેરેમાં હાલ જતાની જે વસતિ છે તે મારવાડ અને ગુજરાત વગેરે દેશેામાંથી વ્યાપારાર્થે ગએલા જેનેાની વસતિ છે. ... હાલમાં દિગબર અને શ્વેતાંબર વગેરે સર્વ નાની ૧૩૩૪૧૪૮ ની સખ્યા છે તેમાંથી આશરે છ લાખ દિગંબરાની સંખ્યા હશે અને સાત લાખના આશરે શ્વેતાંબર જૈતાની સખ્યા હોય એમ લાગે છે. શ્વેતાંબરામાં મૂર્તિપૂજક અને સ્થાનક બન્નેના વિભાગો પાડીને વસતિ ગણવામાં આવે તેા શ્વેતાંબર મૂર્તિપૂજકાની સાડાત્રણ લાખના આસરે વસતિ ગણાય. ભિન્ન ભિન્ન ધર્માંએની સખ્યા. ખ્રીસ્તિ ૪૧ કરાડ. બાહ્ ૩૨ કરાડ પ૦ પચ્ચાસ લાખ. હિન્દુ • ૨૨ કરાડ. ૧૭ કરેાડ ૫૦ પચ્ચાશ લાખ. એક કરેાડ ને વીશ લાખ. ... www.kobatirth.org ... ... મુસલમાન યાહૂદી આર્ય સમાજી. બ્રહ્મા અને પ્રાર્થના સમાજી. ૪૦૫૦ શીખ પારસી ... 188 ... ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨૪૧૯ ... *** ૨૧૮૫૩૩૯ ૯૪૧૨૦ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ... ( ૨૧ ) જ્યુ ૧૮૨૨૮ હિન્દુસ્થાનમાં પ્રીસ્તિઓ. ૨૯૨૩૨૪૧ જૈત ૧૩૩૪૧૪૮ ... ક્યાં પૂર્વે સંભળાતા ચાલીશ કરે।ડ જૈને અને ક્યાં હાલના તેરલાખ ચેાત્રીશ હજાર એકશેાને અડતાલીશ જૈના ! ! ! કેટલાક અનુભવી કહે છે કે દશ વર્ષે જૈતેની એકલાખ વસતિ પ્રાયઃ ઘટે છે. આ પ્રમાણે વિચારતાં જતાની કેટલી બધી વસતિ ઘટી તેને વાચકાને સહેજે ખ્યાલ આવી શકે તેમ છે. ચરોતરમાં પાટીદાર વર્ગમાં જૈનધર્મના પ્રચાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ... વીશમા શતકના પ્રારભમાં ચલાડામાં સૈાભાગ્યવિજયજી નામના ગારજી થયા. તેમના મનમાં એવા સકલ્પ થયા કે પાટીદાર લેાકામાં હું જૈનધર્મ ફેલાવું. આ પ્રમાણે દૃઢ સંકલ્પ કરીને તે નાર, સેાજીત્રા, ભાદરણ, સુણાવ, કાવીઠા, સંડેસર અને નડીયાદ વગેરે ગામામાં કરવા લાગ્યા અને પાટીદારાના ચારામાં ઉતરવા લાગ્યા. પાટીદારાના ધેર અને તેમના ખેતરામાં-ખળામાં જઇ ભજન ગાઈને ઉપદેશ દેવા લાગ્યા. તેમના પાટીદાર બાપુજી ભગત નામના શિષ્ય થયા. તે બન્ને ગામા ગામ ભજન વગેરે ગાઇને ધર્મના ઉપદેશ ફેલાવા લાગ્યા. સૌભાગ્યવિજયજી અને બાપુજી ભગતે સારાં સારાં ભજન રચીને લેાકાને પોતાની તરફ ખેંચ્યા અને ધણા પાટીદારાને જૈન બનાવ્યા. સાભાગ્યવિજયજી યતિએ અને બાપુજી ભગતે મળી આશરે દશહજાર પાટીદારાને જૈન બનાવ્યા, પરન્તુ તેમની પાછળ સાધુઓના સતત ઉપદેશ ન થવાથી કેટલાક પાટીદારે પાછા વૈષ્ણવ વગેરે ધર્મ પાળવા લાગ્યા. ભાદરણમાં એક જૈન ઉપાશ્રય હતા તેમાં એક સાધુજી ગયા. તેમને જૈન પાટીદ્વારેએ વહેારવા વિનંતિ કરી ત્યારે સાધુએ કહ્યું કે અમારે તમારા આહાર કહ્યું નહિ. એમ કહી વિહાર કરી ગયા તેની પાછળ કેટલાક For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૨ ) દિવસ પછી સ્થાનકવાસી સાધુ આવ્યા. સ્થાનકવાસી સાધુને જૈન પાટીદારોએ વહેરવાની વિનંતિ કરી. તેમણે પાટીદારોના ત્યાંથી આહાર હેર્યો ત્યારથી ભાદરણના જૈન પાટીદારો સ્થાનક સંપ્રદાયમાં દાખલ થયા અને હાલ તે ગામના લગભગ દશ પાટીદારો સ્થાનક વાસી સાધુઓ થયા છે. નાર ગામના જેન પાટીદારોને ત્યાં જૈન - તાંબર મૂર્તિ માનનારા સાધુઓ હેરે છે તેથી તેઓ તાંબર મૂર્તિપૂજક રહ્યા. નારના કેટલાક જૈન પાટીદારોએ અમેને કહ્યું હતું કે જે સાધુ અમારું દાન ગ્રહણ ન કરે તે અમારા ગુરૂ શી રીતે હોઈ શકે? અલબત્ત તેઓની માન્યતા ખરી છે. નડિયાદમાં સુતરિયા પાટીદાર લોકે જૈન ધર્મ પાળે છે. કાવીઠા, સુણાવ, નાર, સંડેસર અને ભાદરણું વગેરે ગામોમાં અમોએ વિહાર કર્યો છે અને ત્યાંના જૈન ધર્મી પાટીદારો અમારા પરિચયમાં આવ્યા છે. સાભાગ્યવિજયજી યતિ અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈને ત્યાં આવતા હતા અને શેઠના ત્યાંથી ચંદરવા, રૂમાલ અને ભગવાનની છબીઓ લેઈ જતા હતા. શેઠ દલપતભાઈ ભગુભાઈ પિતે ધર્માભિમાની હતા અને જૈન ધર્મને ફેલાવો કરવા ઈચ્છતા હતા, તેથી તેઓ યતિજી સૌભાગ્યવિજયજીને સારી રીતે મદદ આપતા હતા. સોભાગ્યવિજયજી અને બાપુજી ભગતે બનાવેલાં ભજન એકઠાં કરીને છપાવવાની જરૂર છે. પાટીદાર વર્ગમાં જૈન ધર્મ દાખલ કરનાર યતિજી સૌભાગ્યવિજયજી અને બાપુજી ભગતને હજારો વાર ધન્યવાદ આપવામાં આવે છે. તેમની પાછળ જૈન સાધુઓને પાટીદાર લકોને જૈન ધર્મને ઉપદેશ આપવાને સતત પ્રયત્ન હોત તે હાલમાં ચત્તરમાં ઘણું ગામોમાં જૈન ધર્મનો ફેલાવો થયો હોત. - મારવાડમાં સેવક તરીકે ગણાતા બ્રાહ્મણો છે. તેઓને જૈનાચાએ જૈન ધર્મી બનાવ્યા હતા. હાલ તે લેકે જૈનધર્મને પરિપૂર્ણ પાળતા હોય એમ સમજાતું નથી. સેવક બ્રાહ્મણોને ભણાવી For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) ગણાવીને જૈન ધર્મના જ્ઞાતા બનાવ્યા હતા અને તે લોકોને જૈન ધર્મના ફેલાવાની યોજનામાં જ્યા હતા તે તેઓ મૂળ બ્રાહ્મણ હોવાથી જૈન ધર્મને સહેલાઈથી ફેલાવો કરી શકત. જૈનાચાર્યોને મૂળ ઉદ્દેશને પાછળના સાધુઓ-શ્રાવકે પ્રાયઃ ભૂલી ગયા અને તેઓ જૈન શાસનની સેવા માટે સમયને માન આપી શક્યા નાહ તેથી હાલ પૂર્વચાર્યોની રોજનાઓ અને મૂળ ઉદેશે ભૂલાઈ ગયા અને જૈન લોકોની વસતિમાં ઘટાડો થતો ગયો. પર્વતનું એક મોટું શિખર હોય અને તે પડવાથી ગડગડતું નીચે પડે અને તેના ખંડ ખંડ થાય તેવી જેનોની ઉન્નતિમાંથી અવનતિ અવલોકાય છે. જૈનોની અવનતિ થવાનાં ઘણાં કારણે છે, તેમાંથી કેટલાંક નીચે મુજબ જણાવવામાં આવે છે. અજ્ઞાનતા, પ-કુસંપ–ધર્મક્રિયાના મતભેદોથી ઉઠતા કલેશ, ગચ્છના મતભેદો, ખંડનમંડન-ઝઘડા વગેરેથી સંકુચિત દૃષ્ટિ, જે વ ખતે જે ક્ષેત્રની પડતી દશા હોય તેની ઉન્નતિ તરફ અલક્ષ. નકામાં ખર્ચે. પરસ્પર સાધુઓમાં ઐક્યભાવની ખામી. સામાની ઉન્નતિને ન સહન કરવી. સમયને ન ઓળખવાની શક્તિ. સાધુઓની વૈયાવચ્ચ. ભક્તિમાં ન્યૂનતા. ધર્માભિમાનની ન્યૂનતા. જનનાં કર્તવ્ય તરફ અલક્ષ વગેરે કારણોથી જૈનોની પડતીનાં ચિન્હ પ્રગટયાં છે. ઘણું ગમે અને તેઓના પરસ્પરના ખંડનમંડનમાં જૈનાચાર્યોએ આત્મશક્તિને વાપરી દીધી છે અને તેથી ગચ્છના શ્રાવકોમાં પિતતાના ગચ્છની માન્યતાઓ વધવા લાગી અને બીજાની માન્યતાઓ પરસ્પર વિરૂદ્ધ લાગી અને તેથી પરિણામ એ આવ્યું કે દરેક ગ૭વાળાએ પિતાના રક્ષણમાં અને અન્ય ગચ્છને હઠાવવામાં ઉપદેશ આદિ શકિતઓને વાપરી દીધી અને તેથી અન્ય ધર્મીઓએ લાગ જોઇને જૈનમાં પગ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪ ) પિસાર કરી ઘણું જેનોને પોતાના ધર્મમાં દાખલ કર્યા. જેનોને ૫રિપૂર્ણ જેન ધર્મનું જ્ઞાન નહીં મળવાથી તેઓ અજ્ઞાન રહ્યા અને તેમાંથી ઘણા અન્ય દર્શનીઓના ઉપદેશ વગેરેથી વિષ્ણવ વગેરે ધર્મમાં પેસી ગયા. હવે પડતીનાં કારણેને જાણ્યા પછી જેનોની ચડતી થાય એવા ઉપાયો આદરવા તરફ લક્ષ આપવાની જરૂર છે. જૈનેની ચડતીના ઉપાયે. ૧. લાખો કરોડ રૂપિયા ખર્ચીને ગીતાર્થ સાધુઓની સલાહ અને જનાપૂર્વક જ્યાં ત્યાં વ્યવસ્થાપૂર્વક જેન ગુરૂકુલ, બડગે, અને પાઠશાલાઓ સ્થાપવી. ૨. ગામોગામ, શહેર શહેર, ખૂણેખાંચરે રહેલા જૈનને જૈનધર્મનું જ્ઞાન થાય એ સાધુઓ દ્વારા ઉપદેશ ફેલાવવા યોજના કરવી. ૩. ચારે વર્ણ વગેરે સર્વ દેશના લેકમાં જનધર્મને પ્રચાર થાય એવી યોજનાઓ કરીને તે પ્રમાણે અમલ થાય એવા ઉપાયોને આચારમાં મૂકવા દરેક જેને પૂર્ણ આત્મભોગ આપવો. દરેક ગચ્છના આગેવાન સાધુઓએ પરસ્પરમાં સંપ રહે અને કલેશની ઉદીરણા ન થાય તથા દરેક ગચ્છના સાધુઓ ભેગા મળીને જનોની ઉન્નતિ કરી શકે એવી યોજના ઘડવી અને તે પ્રમાણે વર્તાય તે માટે લક્ષ દેવું. દરેક ગચ્છના આગેવાનોએ જે જે બાબતે મળતી આવતી હોય તેમાં ભેગા રહીને જનની ઉન્નતિ થાય તે માટે એક જૈન મહાસંધ વર્ષે વર્ષે ભરો અને તેમાં સંપ પૂર્વક જૈન શાસનની ઉન્નતિ અને જૈનની વૃદ્ધિના ઉપાય સંબંધી ચર્ચાઓ કરી સર્વાનુમતે ઠરાવ કરી ગંભીરપણે યુક્તિસર ઠરાવો પ્રમાણે વર્તવું. પ. જૈન સાધુઓ આખી દુનિયામાં ચાલતા ધર્મ મતોનું જ્ઞાન કરી શકે અને જૈન ધર્મ તનું સારી રીતે અધ્યયન કરી શકે એવાં For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૫ ) ગુરૂકુલાને સાહાચ્ય કરવી અને જૈન સાધુઓને તથા સાધ્વીઓને તથા યતિયાને ધર્મશાસ્ત્રાનું અધ્યયન કરવામાં સર્વ પ્રકારની સગવડતા કરી આપવી. ૬. દરેક ગચ્છના આચાર્યે પાતપેાતાના ગચ્છના સાધુએ તથા સાધ્વીએને જ્ઞાની બનાવવા પ્રયત્ન કરવા અને અન્ય ગચ્છના સાધુએ સાથે પ્રેમ, સંપ અને ભાતૃભાવથી વર્તવાના ઉપદેશ આપવે. 9. જૈન સાધુઓની જાહેરમાં નિન્દા ન થાય અને સાધુએમાં પરસ્પર એક ખીજાની નિન્દા ન થાય એમ સર્વ સધાડાના આગેવાન સાધુઓએ ભેગા થઈને વ્યવસ્થા કરવી. ૮. સર્વ ગચ્છના આગેવાન સાધુએનું એક માઁડલ સ્થાપવું અને તેએમાં નવા ક્લેશા ન થાય એવા નિયમેા ઠરાવવા, અને કાષ બાબતમાં નવે કલેશ, નિન્દા, અને કસ પ વગેરે થવાના પ્રસ`ગ બન્યા હોય તેા સર્વ ગચ્છના આગેવાન સાધુઓના બનેલા મડલદ્વારા તેનું સમાધાન કરવું અને સુધારા વધારા કરવા માટે સર્વ ગુચ્છ સાધુ મંડલે અમુક વર્ષે અમુક તીર્થમાં અમુક વખતે મળવું. ૯. જૈન સાધુઓ અને સાધ્વીઓની સખ્યામાં વધારા થાય અને જૈનધર્મની વૃદ્ધિ કરવામાં પૂર્વપરંપરાએ સાધુએ અત્યંત ઉપ યેગી થાય એવા નિયમેા ઘડવા અને તેને અમલમાં મૂકવા. ૧૦. સાધુ અને સાધ્વીઓએ, સ્વધર્મીઓને અને અન્ય ધર્મીઓને અધિકાર ભેદે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે કેવી રીતે ઉપદેશ દેવે તેનું જ્ઞાન આપવાને આગેવાન સાધુઓએ પ્રયત્ન કરવા અને ઉપદેશ દેવાની શૈલીમાં શાસ્ત્રાના આધારે ઉત્તમ તત્ત્વ દાખલ થાય તેવા ઉપાયેા જણાવવા. ૧૧. ધર્મના આગેવાન સર્વ ગચ્છના સાધુએ-સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓએ ચતુર્વિધ સંધ કાઇ તીર્થમાં ભેગા થાય અને For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મના ફેલાવા માટે પ્રયત્ન કરે એવી હીલચાલ કરવી અને અસલની સ્થિતિ પુનઃ પ્રાપ્ત થાય એવી જનાઓ હાથ માં ધરવી. ૧૨. ચારે વર્ણના મનુષ્યોમાં જૈનધર્મનો આદર થાય એવા ઉપા યોને મહાસંધમાં ચર્ચવા અને તે માટે મોટું ફંડ કરવું, તેમાંથી જન બંધુઓને સાહાધ્ય કરવી. ૧૩. ગૃહસ્થ જૈનોએ કરડે રૂપિયા જેમાં થાય એવું ફંડ કરવું અને તેમાંથી ગરીબ શ્રાવકો અને શ્રાવિકાઓને મદદ કરવી. હિન્દુસ્થાનના સર્વ જિન મંદિરે વગેરે ધાર્મિક ખાતાઓને એક સરખી રીતે કારભાર થાય એવી જનાઓ હાથ ધરવી. એક મોટી સંસ્થાની હજારો પેટ સંસ્થાઓ હોય, પણ મેટી એકજ સંસ્થા હોય કે જેના હુકમ પ્રમાણે સર્વે સંસ્થાએ કામ કરી શકે અને દેવ દ્રવ્ય વગેરેની ઘટતી વ્યવસ્થા કરી શકે એવી યોજનાઓ અમલમાં મૂકવી. જૈન ધર્મ ગુરૂ સાધુઓને દેશો દેશધર્મને ઉપદેશ દેતાં થતી અગવડે દૂર કરીને ઉપદેશ દેવામાં સાનુકુલ સંગોની સાહાધ્ય આપવી. જન સાધુઓની હેલના આદિ થતી વારીને જનધર્મને પ્રચાર થાય એવી રીતે જૈન સાધુઓને સાહાધ્ય આપવી. અન્ય ધર્મના લોકોને જૈનધર્મમાં દાખલ થતાં જે જે અગવડ થતી હોય તે દૂર કરવી અને તેઓ જૈનધર્મમાં સ્થિર રહે એવી વ્યવસ્થા કરી આપવી; તેઓને સાહાધ્ય આપવામાં આત્મભોગ આપવામાં કંઈ પણ કમીના રાખવી નહીં. ૧૫. જૈનધર્મની ઉત્તમત્તા–ઉપયોગિતા અને આદેયતા દર્શાવનારા જૈન ધર્મનાં પુસ્તકોને અનેક ભાષામાં ફેલાવો કરે અને તે ગરીબમાં ગરીખ મનુષ્યના પણ હાથમાં જાય એવી વ્યવસ્થા કરવી. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) ૧૬. જૈન ધર્મના ઉપર આક્ષેપ કરનારા લેખાના પ્રત્યુત્તર આપવા માટે જૈન લેખકાને તૈયાર રાખવા અને જૈનધર્મની મહત્તા થાય એવા લેખા લખનારા લેખકાને ઉત્તેજન આપવું. ૧૭. શ્વેતાંબર અને દિગંબરામાં તીર્થોની તકરારામાં લાખા રૂપિયાને આડા માર્ગે નાશ થાય છે તેને નાશ ન થાય તે માટે માંહ માં સમાધાન કરી લેવા માટે શ્વેતાંબર અને દિગ ંબર કામના આગેવાનેએ ઉપાયે કરવા અને કૈસપ, ફ્લેશ અને પરસ્પરની તકરારામાં લાખા રૂપિયાના વ્યય ન થાય એવા પરસ્પર સુલે હના નિયમેા ઠરાવવા. જૈન કામના ધાર્મિક મતભેદોની તકરારા થવા ન પામે અને તેવી ધાર્મિક તકરારાથી મકામા લાખા રૂપિયાના ધુમાડા ન થાય એમ જૈન આગેવાનેાએ ઠરાવ કરવ અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરવા. જધર્મમાં દેવ દ્રવ્યાદિ કની તકરારા પડે તેનું માંહોમાં સમાધાન કરી લેવું અને માંહે। માંહે સુલેહશાંન્તિ જળવાય એવા ચાંપતા ઉપાયા લેવા. જેના પત્રા માંહા માંડે ક્લેશ, ઝઘડા ન કરાવે તેમ જૈન આગેવાતાએ વ્યવસ્થા કરવી. ૧૮. જૈતેની વસતિ દર સૈકે ઘટે છે તેનાં કારણે। તપાસીને તેને દૂર કરવા પ્રયત્ન કરવા. સાધુઓ અને સાધ્વીઓની સખ્યા પૂર્વની પેઠે વધે અને સર્વત્ર જૈન સાધુએ ઉપદેશ આપી શકે તેવા ઉપાયે ચેાજવા અને સર્વત્ર સાધુઓને ભણવાની વ્યવસ્થા કરવી. ૧૯. ઇંગ્લીશ ભાષા વગેરે ભાષાઓના અભ્યાસ કરનારાઓમાં તાસ્તિકતા ન વધે અને તેઓ જૈન ધર્મમાં દૃઢ શ્રદ્ધાળુ રહે અને તેને ગુરૂગમપૂર્વક ધાર્મિક જ્ઞાન મળે એવા જૈન સાધુઓએ તથા જૈન શ્રાવકોએ ઉપાયેા આદરવા. કેળવાતા જૈનેાને ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં સ્કોલરશીપ વગેરેથી સાહાય્ય કરવી. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) ૨૦. દરેક ગચ્છના આગેવાન આચાર્ય વગેરેએ પિતાના ગચ્છના સા ધુઓ અને સાધ્વીઓ ગામેગામ વિહાર કરીને જૈનને ઉપદેશ આપે તે બાબતમાં લક્ષ દેવું અને પરસ્પર ગોમાં સંધાડાએમાં કલેશની ઉદીરણું થાય એ ઉપદેશ ન દેવો તે સંબંધી ઘટતી વ્યવસ્થા કરવી. ૨૧. શ્રાવકો અને શ્રાવિકાઓને જન ધર્મ પાળવામાં સહાધ્ય આ પવી–અને કચ્છી ગુજરાતી વગેરેને નવકારશી જમણુ વગેરેમાં જે ભેદ છે તે દૂર કરવા અને પરસ્પર મૈત્રી ભાવના કાયમ રહે એવા ઉપાયો યોજવા. ૨૨. જૈન બંધુઓની સ્થિતિ સુધરે તે માટે જન કોન્ફરન્સ વગેરે સંસ્થાઓ કામ કરે છે તેઓને સાહાચ્ય આપવી. વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણની વૃદ્ધિ અર્થે વાર્ષિક પરિષદ્ ભરવી અને કેળવણીને ઉત્તેજન આપવું, જનને કેઈ કાર્યમાં જેને પ્રથમ ભાગ આપવો અને નેકરીવિના વ્યાપાર વગેરેથી જૈનો આ બાદ થાય એ જન ગૃહસ્થોએ પ્રયત્ન કરવો. ૨૩. કન્યાવિક્રય, બાળલગ્ન-નકામા વિવાહ વગેરે પ્રસંગોમાં થનાર ખર્ચો વગેરે હાનિકારક રીવાજેનો અટકાવ થાય તેવો ઉપદેશ દેવો અને તેવાં પુસ્તકને પ્રચાર કરવો. ફેશનની શશિયારીમાં તણાતા જનોને સાદાઈમાં પૂર્વજોની પેઠે રહેતાં આવડે એ ઉપદેશ દે. ૨૪. મિશનરીઓની પેઠે જૈન સ્કુલે ઉઘાડવી અને તેમાં અન્ય ધર્મ ના વિદ્યાર્થિને દાખલ કરવા અને તેઓને જૈનધર્મનું ક્રમાનુસારે શિક્ષણ આપવું. આત્મભેગ આપનારા ગૃહસ્થ જૈનોએ ખ્રીસ્તિઓની પિડે જેનોની સંખ્યા વધે એવા વિવેકપૂર્વક જે જે ગ્ય લાગે તે ઉપાયો જવા. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૯ ) ઉપર પ્રમાણે અનેાની ઉન્નતિના અને જર્મની ઉન્નતિના ઉ પાયેા દર્શાવ્યા છે તે પ્રમાણે ને! ખાસ લક્ષ રાખીને વર્તે તેા હળવે હળવે જનેાની ઉન્નતિ થઈ શકે તેમ છે. દરેક ધર્મના ઇતિહાસેા વાંથતાં પેાતાના ધર્મની ઉન્નતિ કરવામાં ઉપાયેા સુજી આવે છે. આખી દુનિયામાં ચાલતા ધર્મમાં જૈન એ પ્રાચીન ધર્મ છે તે સત્ય ધર્મ છે છતાં જેનેની સંખ્યામાં ઘટાડા કેમ થાય છે તેનું ખાસ કારણ હજી ખારીક દષ્ટિથી તપાસવાની જરૂર છે. દુકાન ચલાવનાર આગેવાને સુન બાહોશ હોય છે તે। દુકાનને થોડા વખતમાં સારી સ્થિતિપર લાવી મુકી દે છે. જૈનધર્મના પ્રચાર કરનારા આગેવાન ધર્મગુરૂઓપર જનધર્મના ફેલાવાનેા ભાર છે. જે તે અવસરન, ઉદ્યાગી, બાહોશ અને સપીલા હોય છે તેા તેઓ જૈનેાની સંખ્યામાં વધારા કરવા સમર્થ થાય છે. જૈનધર્મની પશ્ચાત નીકળેલા મુસલમાન અને ખ્રિસ્તી જેવા ધર્મને પાળનારા લેાકેાની સંખ્યા ઉપર પ્રમાણે વધેલી દેખાડવામાં આવી છે. સર્વન ભગવંતે જૈનધર્મ કહ્યા છે, સત્યતા જય થાય છે એ નિયમને અનુસરી જોતાં જૈનધર્મ પાળનારાઓની સંખ્યા વધવી જોઇએ પણ હાલ તે ઘટે છે તે તરફ ખાસ વિચાર કરવાની જરૂર છે. જૈનધર્મના વ્યાપારી ગુરૂએએ વિચારવું જોઇએ કે અ મારી ધર્મદુકાને આવનારા મનુષ્યા કેમ ઘટે છે. દુકાન સારી હાય, માલ સારા હોય, વેચનાર સારા હોય, ભાવ સસ્તા હોય અને લેાકાને લાભ ધણા થતા હાય તે! દુકાનના ગ્રાહકે! ધટવાં ન જોઇએ. આ આબતપર અમારા બંધુ જૈન ધર્મગુરૂઓએ પૂર્ણ વિચાર કરવે જોઇએ અને સામાન્ય તકરારી બાબતાના હઠ કદાગ્રહ કલેશને દૂર કરીને ધર્મગુરૂઓની એક મહા સભા ભરવી જોઇએ, અને તેમાં જૈનેાની સંખ્યામાં વૃદ્ધિ થાય તત્સંબધી ખરા અંતઃકરણથી ધર્માભિમાન ધારણ કરી એક દિલથી પરસ્પર વિયારેાની આપ લે કરવી જોઇએ. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ગૃહસ્થ જૈનાએ ધર્મગુરૂઓની મહા સભા થાય એવી રીતે વ્યવસ્થા કરવી જોઇએ અને પરસ્પર જાતિ ટીકા ન કરતાં જનધર્મ અને જૈતાના ઉદયની વાતા ચર્ચવી જોઇએ. જો આ પ્રમાણે વર્તવામાં નહીં આવે અને પડતીના હેતુઓને અવલબવામાં આવશે તે તેમાં પોતાને હાથે પેાતાના નાશ થવાના અને પૂર્વાચાર્યાંના ભગીરથ પ્રયત્નમાં તેમના વંશજોએ વિઘ્ન નાંખ્યાં એમ જગતમાં જણાશે. સાધુએ અને સાધ્વીઆનાં ગુરૂકુલા, શ્રાવકા અને શ્રાવિકાઓનાં જૈન ગુરૂકુલા દેશેાદેશ સ્થપાવવાની ઘણી જરૂર છે. ગુરૂકુલાની પ્રથમ યેાજના ઘડીકાઢીને સર્વ સાક્ષરેાની અનુમતિપૂર્વક વ્યવસ્થાના ઉત્તમ નિયમા ઘડીને ગુરૂકુલા સ્થાપવાની જરૂર સ્વીકારવી જોઇએ. સામાન્ય જૈન પાર્ટશાળાઓને ગુરૂકુલ નામ આપી શકાય નહિ. ગુરૂકુલ સ્થાનેા ગામથી દૂર હાવાં જોઇએ અને ત્યાં આર્યસમાજીએના ગુરૂકુલાની પેઠે ધાર્મિક જ્ઞાનની વ્યાવહારિક શિક્ષણની યાજના હોવી જોઇએ. ગૃહસ્થ તેના ગુરૂકુલોમાં જૈન શિક્ષકેાજ હોવા જોઇએ. કલાસવાર જૈનધર્મનુ શિક્ષણ આપવાની ધાર્મિક વિધાભ્યાસ ાજના તૈયાર કરવી જોઇએ. ગૃહસ્થ જૈન ગુરૂકુલમાં આઠ વર્ષથી તે વીશ વર્ષ પર્યંત વિધાભ્યાસ કરવાના નિયમ હરાવવે જોઇએ. જનાની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિનું સંક્ષેપમાં વિવેચન કરીને તેની સમાપ્તિ કરવામાં આવે છે. शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तुभूतगणाः दोषाः प्रयान्तुनाशं सर्वत्र सुखी भवन्तुलोकाः સર્વ જગત્નુ કલ્યાણ થાઓ. પ્રાણીઓના સમૂહો પરતુ હત કરવામાં આસક્ત થાએ. દોષોને નાશ થાએ અને સર્વત્ર દુનિયામાં લેાકેા સુખી થાઓ એજ જૈનધર્મનુ રહસ્ય છે. જૈનધર્મ સર્વ જગત્તુ કલ્યાણ ઇચ્છે છે. ભલે પ્રાણી ગમે તે સ્થિતિમાં હોય તેપણ તેનું કલ્યાણ થાઓ એમ જૈનધર્મ ઇચ્છે છે. પરસ્પરોપગ્રહોનો For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) વાનામ્ જીવાને પરસ્પર એક બીજાને ઉપકાર છે એમ તત્ત્વાથ સૂત્રમાંજ જણાવ્યું છે. પરવાના હિતમાં દરેક જીવાની પ્રવ્રુત્તિ થાઓ. પાપીઓને તારનાર ધર્મ છે. અપવિત્ર જીવાને ધર્મ પવિત્ર કરી શકે છે. ધર્મ સર્વ જીવાને તારનાર છે. કોઈનાથી ધર્મે અપવિત્ર થતેા નથી એમ નિશ્ચય નયતઃ અવમેધવુ. જગતમાં દુર્ગુણાતા નાશ થા અને સદ્ગુણેાની વૃદ્ધિ થાઓ. મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ્ય અને કરૂણા ભાવનાને જગતમાં પ્રચાર થાએ. ગમે તેવા પાપી જીવાપર દ્વેષ ન થાઓ. સર્વત્ર ગુણાનુરાગની દૃષ્ટિ ખીલે અને રાગદ્વેષના નાશપૂર્વક પૂર્ણાનન્દ પદની પ્રાપ્તિ થાઓ. इतिश्री तपागच्छसागर संवेगीक्रियोद्धारक श्रीनेमिसागरजी महाराज तच्छिष्य परमपूज्यक्रिया पात्र श्री रविसागरजी महाराज तच्छिष्य शान्तमूर्तिभद्रक क्रियापात्र श्री सुखसागरजी महाराज तच्छिष्य योगनिष्ठमुनि बुद्धिसागरविरचित जैनोनी प्राचीन अने अर्वाचीनसंज्ञक पुस्तकं समाप्तम् સ. ૧૯૬૯. આશાદ ૫ સામવાર. ઝવેરીવાડા અમદાવાદ રૂક્ષેત્રે ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૩) જૈન બંધુઓને ખુશખબર. સર્વ જૈન ભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે ગુજરાતનું પાટનગર અને જૈનપુરીના નામથી પ્રસિદ્ધ એવા રાજનગર ઉર્ફે અમદાવાદમાં જન ભાઈઓને સર્વ રીતે અનુકુળ થઈ પડે એવું એક પણ જૈન ધર્મનાં પુસ્તકો વેચવાનું ખાતું નહોતું જેથી જન ધર્મનાં પુસ્તકે ખરીદનાર બંધુઓને જુદી જુદી દુકાને ભટકવું પડતું, તે છતાં પણ ઘણુકવાર જોઈતાં પુસ્તકે નહિ મળવાથી નિરાશ થવું પડતું. આથી અમે અમારા તથા અમારા જૈન બંધુઓના લાભાર્થે જૈન ધર્મનાં તથા તમામ જાતનાં પુસ્તક વેચવાનું ખાતું અમદાવાદ રતનપોળમાં ખોલ્યું છે. નીચેનાં ઉત્તમ પુસ્તકે અવશ્ય ખરીદે. ભજન પદ સંગ્રહ ભા. ૧, ૨, ૩. ૪. ૭ (મુનિશ્રી બુદ્ધિસાગરજીના બનાવેલા) દરેકના. ૦ –૮ –૦ ભજન સંગ્રહ ભા. ૫ મ. (લે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી.) ૦–૬–૦ ભા. ૬ ઠે. ૦-૧૨-૦ અધ્યાત્મ ભજન સંગ્રહ. –૬–૦ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. –૪–૦ પરમાત્મ દર્શન ૦-૧૨---૦ પરમાત્મ જ્યોતિ ૦-૧૨-૦ આમ પ્રદીપ. એતિહાસિક જન રાસમાળા. –૦–૦ વચનામૃત. ગદિપક. ૦–૧૪-૦ ૦–૮–૦ ૦-૧૪–૦ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir مر (૯૪) ગુરૂધ. ગલી સંગ્રહ. ૦–૩–૧ તિર્થ યાત્રાનું વિમાન. –૧–૦ શ્રાવક ધર્મસ્વરૂપ ભા. ૧. ૨. દરેકના. અ અધ્યાત્મ શાંતિ. ૦–૩–૦ આનંદધન પદ ભાવાર્થ સંગ્રહ, ,, ૨–૦–૮ ચિંતામણી. ૦–૨–૦. જીનેશ્વર સ્તવન ચતુર્વિશતિકા (૧-૨) . ૦–૧–૧ પ્રબંધ ચિંતામણું (જેની રાજાઓને ઈતિહાસ). ૧–૮–૦ જૈન સઝાયમાળા ભા. ૧, ૨, ૩. દરેકના. ૧ –૦–૦ ભા. ૪ છે. ૧ –૧–૦ ચોવીસી વીસી સંગ્રહ. યોગશાસ્ત્ર ભાષાંતર. વિવિધ પુજા સંગ્રહ ભા. ૧-૨-૩-૪ ભેગા. ૧–––૮–૦ ચંદરાજાને રાસ મોટો, અર્થ સાથે. ૨–૮–૦ છે , એકલી ઢાળો. ૧ –૦-૦ શ્રીપાલ રાજાને રાસ મોટે, અર્થ તથા ચિત્રો સાથે. ૨–૦-૦ પ્રકરણમાળા. ૧–૮–૦ પંચપ્રતિક્રમણ સુત્રાર્થ (ઉ. રા. વાળું) ૦–૧૨–૦ દેવશી રાઈ પ્રતિક્રમણ અર્થ સાથે. ચૈત્યવંદન ચોવીશી. ૦— – નવસ્મરણ મૂળપાઠ. ૦–૩ સ્તવન સંગ્રહ-સોનેરી પાક પં. ૦ –૮ –૦ દેવવંદનમાળા. ૧–૯–૦ આનંદઘન વીશી (અર્થ, ભાવાર્થ, પરમાર્થ સાથે). ૧-૦૦ ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૫-૦ (૯૫ ) ઉત્તમોત્તમ રસીક, બેધક, મનનીય જૈન નોવેલે. લયાસુંદરી. ૦–૧૦–૦ રાજકુમારી સુદર્શન યાને સમળી વિહાર. ૦ –૮ –૦ શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. શ્રીપાલ નેવેલ સમરાદિત્ય કેવળી ભા. ૧ લે ૨ જે દરેકના વિદ્યાચંદ્ર ને સુમતિ. શ્રી નેમિનાથ ચરિત્ર. શ્રી શાંતિનાથ ચરિત્ર. વિદ્યાસાગર ભા. ૧ લો. (લે. ચુ. વ. શાહ) ૦–૮–૦ I , ભા. ૨ જે. , આ શિવાય દરેક જાતનાં પુસ્તકો છુટક તથા જથાબંધ અમારે ત્યાંથી વ્યાજબી કિમતે મલશે. કામ પાડી ખાત્રી કરવા ભલામણ છે. છે. દરેક જાતને સ્ટેશનરી સામાન જેવો કે કાગળ, પેન્સીલ, હેલ્ડર, સ્ટીલ, કાર્ડ, કવર, નોટપેપર, ફેન્સી ડાયરીઓ તથા દરેક જાતનાં પંચાંગે અમારે ત્યાંથી કિફાયતે મળશે. બહાર ગામથી મંગાવનારે પિતાનું શીરનામું પિસ્ટના નામ સાથે ચોખા અક્ષરથી લખી મોકલવું. અમારે ત્યાં નહિં મળતાં પુસ્તકો વ્યાજબી કમીશન લઈ મંદ ગાવી આપીએ છીએ. લખેઃ-ઇશ્વરલાલ હરજીવનદાસ શાહ, બુકસેલર એન્ડ જનરલ મરચન્ટ, રતનપલ–અમદાવાદ, For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ૌથર છે! ૮૦૦ પાનાને મહાન ગ્રંથ!! તૈયાર છે! આનન્દ ઘનપદ ભાવાર્થ સંગ્રહ. વેચાણ માટે બહુજ થોડી નકલે છે અને ગ્રાહકોની માગણી એકસરખી ચાલુજ છે; માટે આજેજ ખરીદે. જે તમો ઐહિક તેમજ પારકિક સુખની ઇચ્છા રાખતા હે, અને તમારે મહાત્મા આનન્દઘનજીનાં બનાવેલાં અધ્યાત્મજ્ઞાનના ઉમદા , પદોનું ગુપ્ત રહસ્ય સમજવું હોય તો ઉપરને ગ્રન્થ વાંચો. કારણકે– આ ગ્રન્થમાં શ્રીમદ્ આનન્દઘનજીના અધ્યાત્મિક, વૈરાગ્યાદિક ઉત્તમ રહસ્યવાળાં ૧૦૮ પદો કે જેનો ભાવાર્થ સમજવા અનેકમનુષ્યોની તીવ્ર જીજ્ઞાસા હતી તે પદો ઉપર યોગનિક મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ વિસ્તારથી વિવેચન કરી જીજ્ઞાસા પૂર્ણ કરી છે. તે સાથે શ્રીમનું ચરિત્ર પણ ઘણું જ ઉત્તમ રીતે વિસ્તારથી દાખલ કરેલું છે. મહાત્મા આનન્દઘનજીનાં પદે અને શ્રીમદ્ બુદ્ધિસાગરજી વિવેચનકાર એટલે ગ્રન્થની ઉત્તમતા માટે તો કહેવું જ શું? અર્થાત્ આ. ગ્રન્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. વળી લખાણની ઉત્તમતા સાથે ઉંચા ગ્લેઝ કાગળ, નિર્ણયસાગર પ્રેસની સુંદર છાપ, મનોહર, આકર્ષક, બાઈન્ડીંગ પાકી તથા દળદાર કદ વિગેરે બહારનું ઉત્તમ કામ પણ ગ્રન્થ જોતાંની સાથે ખરીદ કરવાને માટે મનને લલચાવે તેવું છે. આટલી બધી ઉત્તમતા છતાં પણ જ્ઞાનના અર્થે કિંમત માત્ર રૂ. ૨-૦-૦ રાખવામાં આવી છે. છે. રતનપોળ ) ઇશ્વરલાલ હરજીવનદાસ શાહ, અમદાવાદ - બુકસેલર એન્ડ જનરલ મર્ચન્ટ. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "શ્રી અદ્યાત્મા ફાને પ્રસારક મ છે. આ મંડળની સ્થાપના નીચેના શુભ નિમથી કરવા છે. તેના અધિષ્ઠાતા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂતિ, જેઓની વિદ્વતા, લેખનકળા, કાવ્યરૌલી અને શાસન પ્રાંતિ સેવાથી અત્યારે જેન કામમાં તેમજ સાક્ષર વર્ગમાં કોઇ અજાણ હશે. તેઓશ્રીની આ કૃતિનાં પુસ્તકો સંભાવિત સદી સહાયતા મેળવી છપાવવાં અને તે જન કામના લાભાર્થે તદન ને કીંમત રાખી છુટથી તેનો ફેલાવો કરવા અને અધ્યાત્મ જ્ઞાનમાર્ગની જેમ બને તેમ વિસ્તૃત કરો, તેમજ જૈન ધર્મનાં તત્વો, મતવ્યા. આચારવિચારો, અતિહાસિક ખ્યાના વિગેરેથી જૈન કોમને વાકેફ કરવી, અને કોઈ પણ ધર્મને બાધ આવે નહિ એવી સાદી . સરલ રીતે દરેક ધર્મનું નિષ્પક્ષપાત બુદ્ધિથી સત્ય રીતે વિવઃ કરી જૈન ધર્મની ઉગ્યતા સિદ્ધ કરવી તેમજ જૈન વિદ્વાનોને તેમ પૂજ્યવરોને અગ્ર લાવવા એજ ઉચ્ચ ઉદ્દેશ આ મંડળનો છે. આ સુધીમાં આ મંડળે ઉકત પૂજયશ્રીની કૃતિના આ સાથે 28 ગ્રન્ટ પ્રસિદ્ધ કર્યા છે, અને જેમ જેમ સગૃહસ્થની સહાય મળશે તેમ પ્રસિદ્ધ કર્યા જશે એજ તેના અંતિમ ઉદેશ છે. - આ ઉપરથી સર્વે બંધુઓ જોઈ શક્યા હશે કે આ કેવા ઉત્તમ પ્રકારની આ મંડળ સેવા બજાવી રહ્યું છે. તેના કાર્યવાહી લલ્લુભાઈ કરમચંદ દલાલ વગેરે છે કે જેઓ વખતે જરૂર પડે પુસ્તક છપાવવા નિમિત્તે પોતાના પદરના પૈસા ખરચી મંડળને મદદરૂપ થાય છે. છેવટ વિજ્ઞપ્તિ છે કે દરેક જૈન બંધુઓ આ પરમાર્થ પરાયણું ખાતાને પુસ્તક છપાવવા નિમિત્ત સહાય થશે. પાસક, For Private And Personal Use Only