________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) ૨૦. દરેક ગચ્છના આગેવાન આચાર્ય વગેરેએ પિતાના ગચ્છના સા
ધુઓ અને સાધ્વીઓ ગામેગામ વિહાર કરીને જૈનને ઉપદેશ આપે તે બાબતમાં લક્ષ દેવું અને પરસ્પર ગોમાં સંધાડાએમાં કલેશની ઉદીરણું થાય એ ઉપદેશ ન દેવો તે સંબંધી
ઘટતી વ્યવસ્થા કરવી. ૨૧. શ્રાવકો અને શ્રાવિકાઓને જન ધર્મ પાળવામાં સહાધ્ય આ
પવી–અને કચ્છી ગુજરાતી વગેરેને નવકારશી જમણુ વગેરેમાં જે ભેદ છે તે દૂર કરવા અને પરસ્પર મૈત્રી ભાવના કાયમ
રહે એવા ઉપાયો યોજવા. ૨૨. જૈન બંધુઓની સ્થિતિ સુધરે તે માટે જન કોન્ફરન્સ વગેરે
સંસ્થાઓ કામ કરે છે તેઓને સાહાચ્ય આપવી. વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણની વૃદ્ધિ અર્થે વાર્ષિક પરિષદ્ ભરવી અને કેળવણીને ઉત્તેજન આપવું, જનને કેઈ કાર્યમાં જેને પ્રથમ ભાગ આપવો અને નેકરીવિના વ્યાપાર વગેરેથી જૈનો આ
બાદ થાય એ જન ગૃહસ્થોએ પ્રયત્ન કરવો. ૨૩. કન્યાવિક્રય, બાળલગ્ન-નકામા વિવાહ વગેરે પ્રસંગોમાં થનાર
ખર્ચો વગેરે હાનિકારક રીવાજેનો અટકાવ થાય તેવો ઉપદેશ દેવો અને તેવાં પુસ્તકને પ્રચાર કરવો. ફેશનની શશિયારીમાં તણાતા જનોને સાદાઈમાં પૂર્વજોની પેઠે રહેતાં આવડે એ
ઉપદેશ દે. ૨૪. મિશનરીઓની પેઠે જૈન સ્કુલે ઉઘાડવી અને તેમાં અન્ય ધર્મ
ના વિદ્યાર્થિને દાખલ કરવા અને તેઓને જૈનધર્મનું ક્રમાનુસારે શિક્ષણ આપવું. આત્મભેગ આપનારા ગૃહસ્થ જૈનોએ ખ્રીસ્તિઓની પિડે જેનોની સંખ્યા વધે એવા વિવેકપૂર્વક જે જે ગ્ય લાગે તે ઉપાયો જવા.
For Private And Personal Use Only