________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
श्रुत्वैवं साधुवचनमाचार्य सुहस्तिनः । भूयोऽपि प्रेषयामासुरन्यानन्यस्तिपस्विनः ॥ १७५ ॥ ततस्ते भद्रका जाताः साधूनां देशनाश्रुतेः । तत्प्रभृत्येव ते सर्वे निशीथेऽपि यथोदितम् ॥ १७६॥ समणभउभाविएस तेसुं देसेसु एसणाइहिं । साहूसुहं विहरिया तेणंते भद्दया जाया ( निशीथचूर्णी ) एवं सम्प्रतिराजेन यतीनां संप्रवर्तितः । विहारोऽनार्यदेशेषु शासनोन्नतिमिच्छता ।। १७७ ॥ ( નવતત્ત્વમાÈ )
આજથી ખાવીસ વર્ષ પૂર્વે થએલ-ઉપર્યુક્ત સઘ્ધતિરાજાની શાસ નાતિની પ્રવૃત્તિ વાંચીને કાના મનમાં સમ્મતિ રાજા અને આર્યસુહસ્તિ સરિત ધન્યવાદ દેવાના વિચાર નહિ આવે. અન્ય વગેરે અનાર્ય દેશેામાં વિહાર કરવા માટે સમ્મતિ રાજાએ સગવડતા કર્યા બાદ ખરા સાધુ એનાં ટાળેટાળાં વારવાર અનાર્ય દેશમાં વિચરવા લાગ્યાં અને અના હવે તે। આર્યાં કરતાં અધિક ઉત્તમ છે એવા તેમણે સરની આગળ ઉદ્ગારા કાઢયા. જૈનોની સંખ્યા શ્રી સંપ્રતિ રાજાના સમયમાં ચાલીશ કરોડની હતી એમ ઇતિહાસકારા જણાવે છે. સંપ્રતિ રાન્તના સમયમાં મહમદ અગર ઈશુના જન્મ નહેતા. બ્રહ્મદેશ આસામટીએટ-અફગાનિ સ્તાન-ઈરાન-તુર્કસ્તાન-અરબસ્તાન અને લંકા વગેરેમાં પ્રસરેલા જન ધર્મથી જૈતાની સંખ્યા ચાલીસ કરાડની હોય એમાં કષ્ટ આશ્રર્ય નથી. ટોડ રાજસ્થાનમાં ટૅાડ સાહેબ જેનાને યુદ્ધ તરીકે ઓળખાને ખુહુના નામથી કેટલુંક લખે છે. ટાડ સાહેબ જો જૈનધર્મ અને મુદ્દ ધર્મના ભેદ જાણતા હોત તે તેએ જૈનધર્મને અને તીર્થંકરને યુદ્ધ
For Private And Personal Use Only