________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
પશુ સેકડા મળી આવે છે. જૈતાએ અનેક ભાષામાં અનેક વિષયેાને ચર્ચીને સાહિત્ય ગ્રન્થાને રચ્યા છે તે હવે ઈંગ્લીશ સરકારના શાન્ત રાજ્યમાં શાન્તિના સમયે બહાર પ્રકાશમાં આવવા લાગ્યા છે.
કેનેડી ભાષાને જેનાએ ખાસે વર્ષ સુધી ખીલવી હતી અને તેમની કેનેડી ભાષાપર વિક્રમ સંવત્ પૂર્વેની સત્તા હતી. તૈલંગી ભાષાના સાહિત્યમાં વધારા કરવાને જતાએ પૂર્વે સારા ભાગ આપ્યા છે. જગભાય તરફના દેશમાં જૈનેતુ પહેલાં રાજ્ય હતું અને એવું સાંભળવામાં આવ્યું છે કે જગન્નાથપૂરીમાં પહેલાં જૈનતીર્થ હતું. શ્રી સ્થૂલિભદ્રના વખતમાં નંદરાજા થયા ત્યારે જતેનુ તેર આખા હિન્દુસ્થાનમાં હતું. નંદરાજાએ જૈન ધર્મ પાળતા હતા. દિગબરાચાર્યએ અનેક પુસ્તકો લખ્યાં છે. મુંબાઈ પાસે આવેલા વસઇ તરફના પર્વતેની હારમાં પૂૐ જતાનાં મદિર હતાં તે ખમ્ભર્ કુલમાં શ્રીપાલ રાજા ઉતરેલા તે વખતના ઇતિહામથી સિદ્ધ થાય છે. પૂર્વે ગિરનાર પર્વતપુરની પ્રતિમા શ્રી કાશ્મીર તરફથી લાવવામાં આવી હતી. શ્રી શત્રુંજય માહાત્મ્ય ગ્રન્થ વાંચવાથી માલુમ પડે છે કે જૈતા આર્યવતમાં ઘણા કાળથી રહે છે. સખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ કે જે ધણી પ્રાચીન ગણુ વામાં આવે છે અને જે શ્રી કૃષ્ણ અને શ્રી તેમનાથ પ્રભુના વખતમાં વિધમાન હતી તે પ્રતિમાપરથી જેનેાની પ્રાચીનતા સહેજે સિદ્ધ્ થાય છે. કેશરીયાજીની પ્રતિમા હાલ મેવાડદેશમાં આવી છે. અને જે પ્રતિમાનું ઉજ્જયિની નગરીમાં શ્રીપાલ રાજા અમ મયણાસુંદરીએ વૃજન કર્યું હતું. તે ઉપરથી પણ જૈનધર્મની ઘણી પ્રાચીનતા સિદ્ધ થાય છે.
“ જેનાએ સાહિત્યમાં આપેલા મેટા ભાગ. ”
જનેએ માગધી, તામીલ, કાનડી, પિશાચી, પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને હિન્દુસ્થાની વગેરે ભાષાઓમાં અનેક વિષયાના ગ્રન્થા
For Private And Personal Use Only