________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
ગૃહસ્થ જૈનાએ ધર્મગુરૂઓની મહા સભા થાય એવી રીતે વ્યવસ્થા કરવી જોઇએ અને પરસ્પર જાતિ ટીકા ન કરતાં જનધર્મ અને જૈતાના ઉદયની વાતા ચર્ચવી જોઇએ. જો આ પ્રમાણે વર્તવામાં નહીં આવે અને પડતીના હેતુઓને અવલબવામાં આવશે તે તેમાં પોતાને હાથે પેાતાના નાશ થવાના અને પૂર્વાચાર્યાંના ભગીરથ પ્રયત્નમાં તેમના વંશજોએ વિઘ્ન નાંખ્યાં એમ જગતમાં જણાશે. સાધુએ અને સાધ્વીઆનાં ગુરૂકુલા, શ્રાવકા અને શ્રાવિકાઓનાં જૈન ગુરૂકુલા દેશેાદેશ સ્થપાવવાની ઘણી જરૂર છે. ગુરૂકુલાની પ્રથમ યેાજના ઘડીકાઢીને સર્વ સાક્ષરેાની અનુમતિપૂર્વક વ્યવસ્થાના ઉત્તમ નિયમા ઘડીને ગુરૂકુલા સ્થાપવાની જરૂર સ્વીકારવી જોઇએ. સામાન્ય જૈન પાર્ટશાળાઓને ગુરૂકુલ નામ આપી શકાય નહિ. ગુરૂકુલ સ્થાનેા ગામથી દૂર હાવાં જોઇએ અને ત્યાં આર્યસમાજીએના ગુરૂકુલાની પેઠે ધાર્મિક જ્ઞાનની વ્યાવહારિક શિક્ષણની યાજના હોવી જોઇએ. ગૃહસ્થ તેના ગુરૂકુલોમાં જૈન શિક્ષકેાજ હોવા જોઇએ. કલાસવાર જૈનધર્મનુ શિક્ષણ આપવાની ધાર્મિક વિધાભ્યાસ ાજના તૈયાર કરવી જોઇએ. ગૃહસ્થ જૈન ગુરૂકુલમાં આઠ વર્ષથી તે વીશ વર્ષ પર્યંત વિધાભ્યાસ કરવાના નિયમ હરાવવે જોઇએ. જનાની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિનું સંક્ષેપમાં વિવેચન કરીને તેની સમાપ્તિ કરવામાં આવે છે.
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तुभूतगणाः दोषाः प्रयान्तुनाशं सर्वत्र सुखी भवन्तुलोकाः
સર્વ જગત્નુ કલ્યાણ થાઓ. પ્રાણીઓના સમૂહો પરતુ હત કરવામાં આસક્ત થાએ. દોષોને નાશ થાએ અને સર્વત્ર દુનિયામાં લેાકેા સુખી થાઓ એજ જૈનધર્મનુ રહસ્ય છે. જૈનધર્મ સર્વ જગત્તુ કલ્યાણ ઇચ્છે છે. ભલે પ્રાણી ગમે તે સ્થિતિમાં હોય તેપણ તેનું કલ્યાણ થાઓ એમ જૈનધર્મ ઇચ્છે છે. પરસ્પરોપગ્રહોનો
For Private And Personal Use Only