________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ). કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું હતું. તેમને ત્યાં ચોરી કરવા આવેલા પ્રભવા ચોરને ચારસે નવાણુ ચોર સહિત અને આઠ કન્યાઓ તથા તેમનાં માતા પિતાઓ તથા પિતાના માતા અને પિતાની સાથે પાંચસે સત્તાવીશ સાથે નવાણુ કરેડ સોનૈયાનો ત્યાગ કરીને તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. તેમની પટ્ટ પરંપરાએ આર્ય સુહસ્તિસૂરિ થયા. આર્ય સુહસ્તિસૂરિના વખતમાં સંપ્રતિ રાજા થયો. સંપ્રતિના પિતાનું નામ કુણાલ હતું અને કુણાલના પિતાનું નામ અશક હતું. શ્રેણિકનો પુત્ર કેણુક હતું તેણે રાજ્યગ્રહીને ત્યાગ કરીને ચંપા. નગરીમાં રાજ્યગાદી સ્થાપી. કણકને પુત્ર ઉદાયી થયો તેણે પટના શહેર વસાવ્યું અને તેણે ત્યાં રાજ્યગાદી સ્થાપન કરી-કેણિક અને ઉદાયી જૈન રાજાઓ હતા. અને ઉદાયીની ગાદી પર પટન શહેરમાં નવનંદ રાજાઓ થયા અને નવનંદની ગાદી પર જૈન ચંદ્રગુપ્ત રાજા થયો અને તેની ગાદી પર અશોક રાજા બેઠે. પહેલાં અશોક રાજા શ્રાદ્ધ હતે, પાછળથી તે જનધર્મ થયો હતો. પ્રખ્યાત ચિનાઈ મુસાફર હ્યું એન્સાંગ લખે છે કે, અશોકે કોતરાવેલા ગાંધારના એક શિલા લેખમાં એવું જણાવ્યું છે કે અગાઉ અહીં અસંગબોધિ સત્વ, મરહિતબધિ સત્ત્વ, શ્રી પાર્શ્વનાથ તીર્થકર બોધિ સત્ત્વ થએલા છે તક્ષ શિલાના અશોકના શિલા લેખમાં જૈનોના ત્રેવીસમા પાર્શ્વનાથનું નામ આવે છે. લંબાણથી જોવા ઈચ્છનારે લોર્ડ કનીંગહામની અંગ્રેજી ભાષામાં રચેલી પ્રાચીન ભૂગોળ જેવી. આર્યસુહસ્તિના ઉપદેશથી ઉજજયિનીમાં સંપ્રતિરાજાએ જૈનધર્મ સ્વીકાર્યો. પોતાના પિતામહની પાછળ સંપ્રતિરાજાએ હિન્દનું સાર્વભામત્વ સ્વીકાર્યું. સંપ્રતિરાજાએ હિન્દુસ્થાનની બહાર જનસાધુઓને ઉપદેશ દેવા માટે શ્રી આર્યસુહસ્તિને વિનંતિ કરી. પ્રથમ અનાર્ય દેશમાં વિહાર કરવા માટે અને અનાર્ય લેકને આર્ય કરવા માટે વીર પુરૂને સાધુઓને વેષ પહેરાવી તથા સાધુઓનો
For Private And Personal Use Only