________________
૧૧
ગાવી દે તેા વળગી રહેછે ને વેદના બંધ થાયછે.
ઝુનેર-પે.ળાં પુલ, રાતાં ફુલ, ગુલાબી ફુલને પીળાં પુલવાળી કણેર, તે કડવી ને ગરમ છે, ધણુ કરીને એ ખાવાના કામમાં વપરાતાં નથી. તેમાં ઝેર છે; તે વીચાર વગર ખાવાથી માણુસ મરી ન્ય. અનું ઘી ખીન્ન ઓસડ સાથે મેળવીને બનાવેછે, એની છાલ નાક છીંકણીની તમાકુમાં પડેછે તે જરા સુંધવાથી છીંક બણી આવેછે. હુમલ—(1) છે. કમલ, (૨) રાતે ઉરે તે રાતેા કમલ, (૩) જેના નાલમાં કાંટા હોય તે નીલ કમલ, (૪) નાની જાતને કમલ, વીગેરે ધણી જાતના ક્રમલ થાય છે, તેમાં સફેદ ઝુલવાળાને પોયણાં કહે છે, રાતે ચદ્રના પ્રકાશથી ઉધડે છે, તેને નલેશ્વર કહે છે, તે શ્રેણાં ટાઢાં છે. સફેદ કમલ મધુરૂં તુને કહ્યું કે, તથા સુગ ધ છે, રાતા કમલને કાંટા છે, તે સુદય થવા પછી ઉકડેછે, તેમાં કમલ કાકડી થાયછે, ને બીન્ન આસમાની રંગના કાળા ક્રમલ ચાય છે, એવી ખીજી ઘણી નતના કમળ છે, કમળના મૂળને વીતેલાં કહે છે, તે માણસ ઘણાં ખાય છે, મેાં, મધુાંને ટાઢાં છે, કમળના કુલની અંદર પીળાં કૈસર જેવાં ત ંતુ હાય છે, તેને કમલ કૈસર કહે છે, કમલ ખીજને કમળ કાકડી કહે છે, તેને હીંદુ લેક કાળમાં ખાય છે, કમલ કદને લેાઢ કહે છે, એનું શાક કરે છે, અને બટેટાં તરીકે વાપરે છે.
કરમદાં—મે.ટાં ઝડ થાય છે, પળ ખાટાં, મીઠાં થાય છે, અને કેટલાક ઝાડ ના કુળમાં કડવાસ પણ હોય છે, પાકાં ફળ ખાવાથી વાછ મટે છે, ત્રીદેષને મટાડે છે, વીષને ટાળે છે, કાલના દરદ મટાડે છે, તેનું મુળ ધસીને પીવાથી કુમી ટળે છે, ને ઝાડા સાડ઼ લાવે છે.
લીની ખાખ—તેને બગ કહે છે, તે વાલ ૧ સુધી જુદા જુદા અનુપાનથી ખત્રાય છે, તેથી શ્વાસ, ઉધરસ, પ્રમેહુ વીગેરે દર્દો મટે છે, ધાતુ પુષ્ટી, ઇંદ્રીનું બળ વધારે છે, સીસાની ખાખના પણ ઉપર પ્રમાણે ગુણ છે. હૃદ બ-કલમ, મોટાં ઝાડ ચાય છે, તેની છાલ તાવવાળા માણસને દીખે છે, છાલના રસમાં રૂ ભીંજવીને ઘાંટી પડેલા બાળકને તાળવે મુકે છે, તેને રસ ટકડીને અપીણુ સાથે મેળવી આંખ ઉપર ચેપડે તે ગરમી મટે છે. હસ્તુરી—મૃગમદ, એક જાતના હરણને મારી તેની નાભીમાંથી કાઢેછે, ૩-૪ જાતની નીકળે છે, હાયામાં પાણીમાં પલાળી રાખીએ તે જે કાષ્ઠ જાતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com