________________
૧૫૮
ગની ળત છે, એ દવા ઘણી ચમત્કારી છે, જરા ઘસીને માથે ચેપ તથા પાય તે ઘણી જાતના વીપ ટાળેછે, દાંતના જડમાં જકડાઇ ગયાં હોય તે અને સાજો, પરસેવા, સરદી, કવા, સનેપાત એ સર્વે દરદોને મટાડે છે, તેમજ બીજી નતની તુંબડી જેમાં ગર્ભ પણ કાળા હોય છે, તે ધણીજ ઉપયોગી છે, આ ઘેળા ગરભવાલી કરતાં કાળા ગરભવાલી તુંબડીમાં વધારે ગુણ છે, પણ તે ભાગ્યેજ હાથ આવે છે.
પાણકદેાતેના કદ ડુ ંગળી જેવા થાય છે, તે ઘણા કડવા હેાય છે, ૧-૨ વાલ ગાળની સાથે ખાય તે ક઼ીમ નીફળી જાય છે, વધારે ખાય તે ક્રૂર અને મુધ્ધ આવે છે, તેમાં ઝેર છે, વીચારીને વાપરવું જોઇએ, તેના રસથી ટેક લોકો પણકારાં વગેરે લુગડાંને ભીંજવી રાખે છે, તેથી લુગડુ ધાબળા જેવું સારૂં દેખાય છે.
પીપર–લીંડીપીપર. ઘણી તીખી ને ગરમ છે.
પીપરીમુળનાગ ડાડા-તીખાં ને ઘણા ગરમ , જઠરાાંગ્ન દસ્ત સાફ લાવે છે.
પીલીયેા—ક કુષ્ટ ગે પીળે તે કડવા છે, એથી ઝાડે ને છે, તે રેવતીનોના શીરા જેવું છે.
દીપાવે છે,
ઉલટી થાય
ગરભ નીકળે
છે, વાયુ
પીલુડી-મકાઇ. એના છેડ થાય છે, કડવી ને રસયણ છે. પીલુડી અથવા ખારી જાલ-એના બીજમાંથી મીણ જેવા છે તેને ખત્રી લેક કામમાં લાવે છે તેને ખાખણ કહે છે, ગરમ ઉપર શરીરે ચેળે તે આરામ થાય, ને ત્રુ ખાય તે ઝાડેા સા આવે છે. પીપલ-તેના માટ ઝાડ ચાય છૅ, અને ૨-૩ નતના થાય છે, તે તુરે, ટાટા ને રૂક્ષ છે, તેની સુટ્ટી છાલને વાટીને બુઢ્ઢા ગુમડા ઉપર દાખવાથી ગુમડા ન રૂઝાતા હોય તે રૂઝાય છે. અને તે છાલના ઉકાળે કરી તે પાડ્ડીથી ધાઇએ તે ગુમડા તથા સાન્ન મટે છે.
પીપર—મેટાં ઝાડ થાય છે, અને છાયા સાઢ સડકાની ખતે ખાજુએ વાવે છે. તુરી ને મધુરી છે. પાંદડાંને બી વાટીને લગાડવા ગુમડાં મટે છે, છાલ ઉકાળીને પાણીથી વાપી મેન, યોની રેગ, ને ગુમડાના દરદેશને મટાડે છે, અને તેના લ અયાય કરે છે, અને ગરીબ લા શાક તરીકે
ખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com