________________
૧૭૬ પ્રાકી છે. કલોંજી જીરૂં, શાનું છે સારું છે ણેના યુબ ઘણું
કરીને સરખા છે. સાલેદા–મોટા ઝાડ થાય છે. ત્રણ હાંસવાળાં ફળ થાય છે, તરાં ને
કડવાસવાળાં થાય છે, પણ ટાઢાં છે, એના ગુંદરને કદરૂ અથવા ઇસેસ
સાટોડા–પથરાયટી, તે ડુંગરમાં પથરવાળી ધારૂંમાં થાય છે, તેને પંચાંગ સુકવીને ખાંડી રાખીએ, પછી . ) ભાર તે ભુકો તથા રૂ.. ૧) ભાર સાકર નાખી પાણીમાં પાવું, તેથી પાણવી, પથરીના દરદ
મટે છે. પથરીને ભુકે થઇ ઈદ્રી મારગે નીકળી જાય છે. સાગ–તેના મોટા ઝાડ થાય છે, તેના પાંદડાં ચેળવાથી હાથમાં રાત રંગ થાય છે, તેના કુલ તુરા ને વાયુ કરતા છે, તેની છાલ મધુરી, તુરી, ને રૂક્ષ છે, કફને ટાળે છે, સાગના બીજને ધસીને પાણીમાં પીવાથી પેશાબ બંધ હોય તે તે છુટે છે, તેનું લાકડું મજબુત હવાથી ઇમારતમાં વાપરે છે, અને બીજી રીતે ઉપગમાં વાપરે છે. આ લાકડાને વરસાદનું પાણી અથવા ઉધઈ, કીડા નુકશાન કરી શકતા નથી. શીવલીંગી વેલા થાય છે, એના ફળ ખાવાથી જુલાબ લાગે છે, ને સંખલને મળતા ગુણ છે. સીંધાલુણ-કરાઇડ-ઓફ-સોડીયમ. હાથમાં રાખવાથી નસો બંધાઈ ગયેલી હેય તે છુટી જાય છે, કેટલાક મીઠાને બદલે સીધવ
વાપરે છે. રસીંદુર–તે સીસાની બનાવટ છે, સીંદુરને મલમ બને છે, ખાવાના કામમાં
આવતું નથી. સીરીસ--સરસડે. મેટાં ઝાડ થાય છે, તે ટા, તુરો ને કદ છે,
તેના બીજનું તેલ આંખમાં આંજવાથી આંખના દરદ મટે છે. સી સમ–૨૩ જાતના મોટા ઝાડ થાય છે, તુ ને કડવું છે, તેના પાંદડા
વીગેરે વધારે ખાવાથી ગરભપાત થાય છે. સીંદુરી - જાફલટકળ્યું. તેના છેડ ધાય છે, દુલ ગાં સીંદુરી ગે હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com