________________
આયુર્વેદમા ધાન્ય
ધાન્યની પાંચ જાતા ૧ શાલિધાન્ય ૨ નીઢિધાન્ય ૩ શ્રાધાન્ય ૮ વિમ્મીધાન્ય ૫ ક્ષુદ્રધાન્ય. આ ધાન્યપચક ગણાય છે
3
કેટયાક શૂક અને રામાં ધાન્ય – ઐરી ધાન્યનો છે જ નતા ગબુાવે છે એક ધાન્ય એટલે જેને મૂતળા હોય છે તે જન્મ, ઉવગેરે૨, અગ્રેજી ના સિન્ધિ મ cereals છે . શમીધાન્ય એટલે શિ ગાનાળ ાધાન્ય – કાળમાત્ર – વાલ, વટાણા, તુર્ત, મગ, અડદ વગેરે શી ધાન્ય છે—અગ્રેજી નામ Legumes લેગ્યુમ્સ
નીચેનાં ધાન્યા ત્યજવા જોઈએ
અનાવ—ઋતુ સિરાયના સમયના પાર્કના ધાન્યા
વ્યાધિદ્વૈત—અમુક ગાથી આક્રાન્ત એનુ ધાન્ય પળુ યવુઈ એ આજે આ માટે જ તુના છાટવામા આવે છે એ પણ મારી રીત તેા નથી જ વધુ પડતી જતુ નવાએ છાટવાથી અનાજના એનેા અન ઉતરે છે જ છેડવાને પશુ રાગા થાય છે '' ‘આત્રિત માતિના દૂતમ્' (ડબ્લ્યુ) વામા અટ નામની ધ્વા વપરાય છે તે પણ ધાન્ય ઉપર ચનાને એક જાતના ફૂગ જ છે ગુજરાતમા એ રાગને 'મરી લાગી' એમ કહે છે ડુ યુ ાધુ કાળુ મશીવાળુ થઈ જાય છે
અપર્ણાંગત—અપક્વ અર્થાત્ બરાબર પાકટ થએલુ ન હોય એવુ અભૂમિજ—અનુચિત દેશમા થએલુ જે ધાન્ય જે ભૂમિમા થતુ હોય તે ધાન્યને અન્ય
જાતની ભૂમિમા વાવેલુ કેટલાક માને છે કે ઉપર (ખારી-કીસવાળી જમીન) ભૂમિમા અને પથરાવાળી જમીનમાં થએલુ એ અભૂમિજ અ– ભૂમિજ એટલે ખરા ભીનમા થએલુ એવા અર્થ પણ થાય ખાતર વિનાના ખેતરમા એનુ એ પણુ અભૂમિજ ગણાય ખરુ જે ખેતરમા ગાય ભેંસનુ ખાતર પૂરેલુ ન હાય તે ખતનું અનાજ કસ વિનાનુ હાય છે—બલ્કે ઝેરો—ન ખાવા જેવુ હાય છે પ્રયાગાથી આ વાત સિદ્ધ થન્મેલી છે. આને જ અનુચિત–અભૂમિજ–ગણાય
મેટા તલાવ પામેના ક્યારડામા થએલ ડાંગર બીજા પાણીથી દૂર આવેલા કયારડાની ડાગર કરતા ગુણુની દૃષ્ટિએ બધુ પેાપક ગણાય છે મા ખતર અને પાણી પૂરતા પ્રમાણમા જે ભૂમિને મળતા હોય તેવી જ ભૂમિનુ અનાજ ઉપયાગમા લેવુ જોઈ એ આથી વિરુદ્ધ અનુચિત ગણામ
અનાજ ખરીદતા પહેલા એ કઈ ભૂમિમાં પાકેલું છે તે નીલેવુ જરૂરી છે ક્યારડામા પાતી ડાગર ખેતરમા પાડેલી ડાગર કરતા ગુણુની દૃષ્ટિએ વણી યિાત) હાય ૧. સુશ્રુત ટીકાકાર ડમ્હણુ તા વાન્ય શબ્દથી શૂકધાન્ય અને શમીધાન્ય એને જ ગણાવે
છે અને તે જ ખરાબર છે
" शुकवन्ति धान्यानि शुकधान्यानि (અભરકાષ) ગુજરાતી મૂળા
२
''
(ચ ૬) એક એટલે બ્લ્યુતીક્ષ્ણ અગ્રભાગ