________________
આયુર્વેદમાં ધાન્ય
कैदाराः मधुरा वृष्या यल्याः पित्तनिबर्हणा । ईषत्कषायाल्पमला गुरष कपशुकला ।
હેમાદ્રિએ પણ આ ભેલના મતને વિરોધ કર્યો છે “વા વિષ સારૂ પ્રદાન મૂત્રે જોડનુભૂયત્વે !” અર્થાત્ કહુવિપાક હેમાદ્રિને માન્ય નથી કૌટિલ્યના અર્થશાસ્ત્રમા કહ્યું છે કે શાસ્ત્ર અને શ્રીદિ બને એમાસાની શરૂઆતમા રેપવામા આવે છે આપે ડીસનરીમાં કાઢક માટે કહે છે કે-“મે જૂનમાં વાવેલા અને ડીસેમ્બર-જાન્યુઆરીમા પાકના ચોખા ખરી રીતે તે વરસાદ પડી ગયા પછી ડાંગર વવાય છે !
કાટિલ્પના અર્થશાસ્ત્રમાં એક નવી જ વાત કહી છે “આર્યના એક ટના ભોજનમાં એક પ્રસ્થ ચોખા (પ્રસ્થ એટલે ૬૪ તલા), ૨ પ્રસ્થ દાળ (૪૫), ધી અથવા તેવ દાળના ચોથા ભાગનું (એટલે કે ૪ તેલા) લેવું જોઈએ” કુતરાને રોજ ૧ પ્રસ્થ એટલે રાધે ભાત આપ જોઈએ રાધવાથી વીહિ ચાર ગણુ વધે છે (કદમાં કે જનમા ) જ્યારે શાલી પાચ ગણુ વધે છે શાલી અને વાહિ ઉત્તમ ઘડાઓ અને હાથીઓને આપવા જોઈએ
આયુર્વેદના પ્રથમ શાલિની અનેક જાતે આપેલી છે એની શોધ કરવી જ નિરર્થક છે કારણ આજે તે હજાર જાતે ડાગરની થઈ છે છતાય “મહાશાલી પે ઈ પ્રાચીન જાતનો પત્તો મળી પણ જાય અને
ઘઉ નામે-ધૂમ, કુમન (૪), ઘઉં (ગુ), ગે (હિ), ગમ (બ), ગ૬ (મ), ગોપી (ક), ગોદમેલુ (તે), ગોધી (કર્ણાટક), ગદુમ (પા), ગૌદુશ્મ (તા) હીટ wheat (અ), Trticum sativum ટિટિકમ સેટાયવમ (૯૦) કુટુંબ Graminaceal
નિકિત-ધૂમ-એકન ગુનાન, જુથ પ સર્વ , વ ને ! જે એક ગુણોને ધારણ કરે છે અને સર્વ લેકે જેને ખાવાની ઈચ્છા રાખે છે તેથી. દમન શુષ્ક અન્ય હરિ જે ધાન્યમાં શ્રેષ્ઠ મનાય છે
જાતે-ધૂમ ચાતુ નિષિષ | મહોમ હત્યા માત રે જ मधुली तु तत किचिदल्पा सा मध्यदेशजा । नि शूको दीगोधूम क्वचिन्नन्दीमुखाभिधर्माद ૧ મહાગોધૂમ ૨ મઘેલી ૩ દીર્ષગાધૂમ(નન્દીમુખી) આવી ઘઉંની ત્રણ જાત વિનાનાં આવી છે.
૧ મહાગધૂમ-પશ્ચિમના દેશો (૫જાબ આદિથી આવે છે (પજાબી દ) ૧ થી ચશ્ક ટીકાકાર ચક્રપાણિતા કહે છે કે શરદમાં પાકનાર ખ એ
વીહિ છે હેમતમાં પાકનાર એ શાલિ અને પષ્ટિક એ ગ્રીષ્મમા પાનારી છે મનમાં પાકનાર ચેખા પૌષ્ટિક બલ્ય ગણાય છેશરદમાં પાકનાર વીહિ પિત્તકર મનાય છે.
ષષ્ટિક (સાડી) ગ્રીષ્મમાં પાકતી વાતકર મનાય છે. 2 The Mahabali Variety of Rice in Magadhe (between A D 600 and 1100) by P K Gode, Curator, Bhandarkar Orlental Research Institute