________________
*
બાપાલાલ વૈદ્ય
(ક્લક્ત્તા યુનિવર્સિટી ૧૯૨૧)મા લીધે પછીથી મહાવાહિ છે. આ અશુદ્ધિ છે મહાશાળી જ જોઈ એ પરતુ મહાશાલીને દીધ`શષ્ટ પછી સ્થાન આપ્યુ છે એ જોતા અગ્નિવેશના સમકાલીન ભેલમા મહાશાલીનુ ઉચ્ચ સ્થાન જણાતુ નથી, ભેલે શાલિની જાતા ચર- સુશ્રુત પેઠે આાપી નથી એ પશુ ધ્યાનાક છે
બેલે શાલિના વિપાક ટુ ગણુાવ્યા છે ચરકે મધુર વિપાક ગણુાન્યેા છે. ચરકે ચાલિ ષષ્ટિક વગેરેને ‘પ્રકૃત્તિલક્ષુ' ગણ્યા છે (સૂત્ર ૬) સુશ્રુતે શાલિને રઘુપાર્શ્વ પચવામા ૉલમ ગણાવ્યા છે આ જીવા ને લઈને જ બેલે દુવિા કહ્યોછે ? આના જવાબ ચક્રપાણિએ સુશ્રુત ઉપરની ભાનુમતી વ્યાખ્યામા આપ્યા છે ન ત ઘુપાવેન વસ્તુપાય લધુપાના આ કટુવિપાક એવા કરવા યાગ્ય જ નથી ચરક્સ હિતા (અગ્નિવેશત ત્ર) અને બેલસ હિતાના કાલ જો એક જ ગણીએ તેા બન્ને સમકાલીનેાના મામા આટલુ પાકર્ વિચારણીય ઠરે છે.
અનુષ્ટુત્તે વ્રુત્ત્વિક શાલિ સબંધી કહ્યું છે કે આ સુગધિ શાલિની જાત જાલ ધર અને મગધ વગેરેમાં સુપ્રસિદ્ધ છે. આ જ જાત માલવા અને ખ માળમા દેવશાન્તિ નામે પ્રસિદ્ધ છે” મહાશાલીથી મુળ િજુદી જાત છે મહાશાલિમા સુગંધ છે કે નહી તે વિષે કઈ માહિતી મળતી નથી ચરક અને સુશ્રુતે મહાશાસ્રી અને પમના જે સ્પષ્ટ ભેદ દર્શાવ્યા છે તે બન્ને વાગ્ભટના વખતમાં ભુંસાઈ ગયા લાગે છે અને વાગ્ભટી મને જ મહાશાલિ માને છે"મહાન્ સ જેમ ’ આ જ પ્રમાણે શાલિની કેટલીક જાતાના ભેદ પણ ભ્રુ સાઈ જવાના સબવ છે. સુગન્ધિતુ પશુ આમ જ સમજવું રહ્યું
નવાઈની વાત તો એ છે કે સરકૃત સાહિત્યમા મહાશાની જેવી ઉત્કૃષ્ટ જાતના કાઇએ ઉલ્લેખ જ નથી * જ્યારે જ્ન્મના ઉલ્લેખ અનેક કવિએએ ખૂબ * છે. આ સૂચવે છે કે મહાચાલી જાત તે વખતમા સ્લમ સાથે મળી ગઈ હતી અથવા તેા ખેતીથી એટલે સુધારા થયા હશે કે મહાશાલિના તમામ ગુણે ક્લમમાં આવી ગયા હશે ધ્રુવથ (સ× ૪, ગ્લા–૩૭)મા યના નીચેના શ્લોક જેવા જેવા છે,
anureyaणता कलमा इव ते रघुम् ।
फल सवर्धयामासु उत्खातप्रतिरोपिता ॥
શ્રા પ્લેનુ શ્રી એમ આર કાલેએ અંગ્રેજી ભાષાન્તર આ પ્રમાણે આપ્યુ છે "The paddy flourished in water and so did the Vangas who were great navigators (નૌuષમાં ) and Raghu attacked them at a time when the paddies were probably bent low on account of the weight of corn.''
ડાગરના ધરૂને ઉખાડીને બીજી જગાએ (કમારડામાં) રાપવામા આવે છે . આવી રીતે બે ત્રણ વખત ઉખાડી ઉખાડીને રાપેલી ડાંગર પચવામાં બહુ હલકી ગણાય છે સુશ્રુત કહે છે. રોપ્યાતિૌપ્પા આપ શીઘ્રપાત્ર ગુનોલ।” (સ. ૪૬–૧૮) સુશ્રુતના આ સ્થનનુ ઉપરના શ્લોક સ્મરણુ કરાવે છે,