________________
બાપાલાલ વૈદ્ય
વાસ્થઓમામ રાખેલો જવનો ભાત એ વાટય ધાના-જવની ધાણી
-જવના લોટના બનાવેલા પૂડા '
આગળ આપણે સુશ્રતે આપના વના ગુણેમા “વોમદાર ” ગુણ જોઈ ગમાં છીએ આનો અર્થ મેથી આવૃત થએલ વાયુમાં યવ હિતકર છે મેદના આવરણું સિવાયના વાયુમાં જવ રલ, શીત, ક્યાય હોવાથી તેમજ એના કટુપાકથી વાત કરનાર નહિ તેમ પાન વધારના પણ નહી બને છે મધુમેહમાં આ “મેદાવન વાયુ હોય છે અર્થાત મેદ અને વાયુ બનેની દુષ્ટિ મધુમેહમા હોય છે અને એથી જ મધુમેહી માટે જવું ઉત્તમ ગયા છે મધુમેહીને તમને પણ બહુ લાગે છે જવના ઉપયોગથી તરસ પણ ઓછી લાગે છે
સુશ્રુત જવને “અતિરૂલ ગો છે, એટલે મેદસ્વી માણસને મેદ સુકવવામાં જવા ના ભાગ ભજવે છે
જય ગુરુમાં બલ્ય-અલપ્રદ- ટેનિ»છે શિવદાસ સેન કહે છે કે અહી જવનું બલ્યવ એના સોનિશદિકરત્વને લઈને અર્થાત તે થકી સમ્યક રસસ ચારને લઈને છે, નહિ કે બીજા કવ્યો પેઠે વગરેને ઉપચય સાધીને જવમા રૌઢ્યાદિ ધર્મને લઈને શરીરને ઉપચય કરવાની શકિત જ નથી સ્ત્રોતની વિશુદિ સાધી, સમ્યફ રકતસચાર સાધીને જ તે બલ્ય બને છે ?
વેણુ-વાંસનાં બીજ, स्क्षो कषायानुरसो मधुर कफपित्तहा । मेक्रिमिविपन्नश्च बल्यो वेणुययो मत ॥ च सू २७-२० स्क्षा वेणुयवा या वार्योष्णा कटुपाकिन । पदमूत्रा कमहरा' कषाया वातकोपना ॥ (सु सू ४६-२६) રસ-કાય, મધુર વિથ ઉણુ વિપાક કયુ દોષજ્ઞતા-કફ
સઠન પ્રમાણે વાસના બીજ પણ માત્રને માધનાર છે એટલે મધુમેહવાળાઓ માટે સારી છે ક્ષાયને લઈને વાતકર છે
ચરકે એને મેદ, કૃમિ અને વિષને હરનાર ગણાવ્યા છે મેદહર હોય તે બદ્ધભૂત-પ્રમેહમા ઉપગી હોય જ કૃમિ અને વિષને હરવાનો ગુણ ચરકને ધ્યાનાર્હ છે. ચરકે આ બીજને બલ્ય કહ્યા છે
દુકાળ વખતે વાસ લે છે. એમ મનાય છે જ ગલીઓ આ બીજ વાસના બીજને ખાય છે દુકાળમા આવા ફળો ગરીબેને ખૂબ જ કામ આવે છે–એમનું જીવન ટકાવે છે
મેદહર, હર, ઊષ્ણુતાર્ય વાસના બીજ મેદ અને કફના રોગોમાં વાપરવા જેવા છે १ स एव समण्डो निस्तुषेदलितानां यथामा भयति ॥ (च द) २ ' मेदसाऽऽअतो मरुत् मेदोमरुत् , त सावरण हन्ति स्रोत शोधकत्वात् । निरावरणे तु
&તષાચાર્ય નાવિધો નાતિગત્યની ” () ३ 'पल्यत्वस स्रोतोयि शुद्धिकरत्वेन सम्यक् रससञ्चारेणेष्ट न तु देहस्य उपचयकारकत्वेन
रौक्ष्यादिधर्मयोगात् यवस्य । अत एव सुश्रुते स्थूलधिलेखन इत्युक्तम् ॥' (शिवदास सेन)