________________
બાપાલાલ વૈદ્ય
૨ મધૂલી-મહાગોધૂમ કરતા રહેજ નાના દાણાવાળી હોય છે અને તે મધ્યદેશમાં થાય છે (માળવો ઘઉં, ખડા ઘઉ)
૩ દઈગામ- કરહિતસુકળા વગરના હોય છે આને જ કેટલીક જગાએ નન્દીમુખી પણ કહે છે (ભાવમિત્ર,
રસ ધુર વાય સીન વિપાક મધુર પન્નતા વાતપિત્ત गुणा.--सन्धानकृत् धातहरो गोधूम स्वादुशीतल ।
जीवनो वृहणो पृष्य स्निग्ध स्थैर्यकरो गुरु ॥
मान्दोमुखी मधूलो च मधुरस्निग्धशीतले । (चरक) गोधूम उक्तो मधुरो गुरुश्च बल्य स्थिर शुक्रचिप्रदश्च । स्निग्धोऽतिशीतोऽनिलोपत्तहन्ता सन्धानकृत् श्लेष्महर सरश्च । (सुश्रुत) कफप्रदो नवीनो न तु पुराण ।
ઘઉ સન્માનકર અર્થાત્ ભાગેલા હાડકાને તેમ જ ક્ષત વગેરે કેવીટીઝને સાધનાર છે. વાતહર છે, મધુર અને શીત છે જીવન, બૃહણ, વૃષ્ય, સ્નિગ્ધ, સ્વૈર્યકૃત, ગુરુ છે ધ વાતપિત્તને હુન્નાર છે, યુક્રવૃત્તિકર છે, અતિ શીત છે, શ્લેષ્મહર અને સર છે.
નવા વર્ષ કફ કરનાર છે, એક વર્ષના જૂના ઘઉ કફકર નથી મધૂલી અને નન્દી મુખી પણ મધુર, લવું, શીતલ, સ્નિગ્ધ, પિત્તો, શુલ, બે હણ, બધાને પથ્ય છે
નનીમુખીના ગુણ મધુલી સમાન જ છે
રસાયન ઘઉં અને રાજા છે સદા પય છે એનું પ્રોટીન ઉત્તમ પ્રકારનું છે અને એ પ્રોટીન-ટેનટને લઈને જ એ લે છે એટલે પાઊ બિસ્કિટ, કુલકા, રોટલી, પૂરી વગેરે ઘઉના સારા થાય છે બીજા ધાન્યના પઉિ રેટી બની શકતા નથી જ કયા ખેતરમાં. કઈ જામિયા, ક્યા પ્રદેશમા ઘઉ પાક્યા છે તે ઉપર એના કસને આધાર છે ગાયભે સન ખાતર આપેલા કયારડામાં થએવા ઘઉ ખાવામાં ઉત્તમ છે ખાતર વગરના ખેતરમાં થતા ઘઉમા પ્રોટીન સારા પ્રમાણુમા નથી હેતુ ઘઉં મા “સોડિયમ'નું પ્રમાણુ ખા કરતા વધુ છે એટલે સામા ઘઉ ન આપતા ચેખા આપવા સારા બાજરી આ બંનેની વચમા આવે છે
વડતવ્ય વેદમા “ન' નથી, ચા ના ઉલેખ છે વિદ્વાનો આથી માને છે કે જવ આપણુ દેસનું અસલ ધાન્ય છે જ્યારે ઘઉ તે પાછળથી આવ્યા લાગે છે ડી કેન્ડલ માને છે કે પ્રાગૈતિહાસિક કાળથી મેસેમિયામાં ઘઉનું વાવેતર ચાલી આવતું હતુ છે કે પી જ્યવાલ માને છે કે ધઉ આપણા દેશમાં ઈરાનથી આગ્યા છે ઘઉં 1 क्षुद्रो मघूली तु पिशितिका । नन्दीमुखोऽल्पगोधम लोके सा पिसीकोच्यते ॥ (निघण्टशेषटीका)
મધુરીને પિસીકા કહેવામાં આવે છે “ચવ જોન લૌકીરિરામુ” (મા ) मधूती शीतला स्निग्धा पित्तनी मधुरा लघु । शुकला बृहणी पथ्या सवन्नन्दीमुख' स्मृत ॥ (भा प्र)