________________
માપાલાલ વૈદ્ય
મહત્તજ્ઞાત્ મ, વિચિત્ અનર્થ ।” અર્થાત્ મહાશાલિ પછી ક્લમ(કલમ પણ મહાથાલિ જેવા જ મહાન છે) પરંતુ તે કરતા ગુણમા કઈક ઉતરતા છે
ર
સુશ્રુતે સાહિની જગાએ ોદ્દત્તિ શબ્દ યાજેલા છે (તેમાં જોદ્દત શ્રેષ્ઠ ) ખારણાગ્નિ લાશાહિ ત્રિપોષક વજ્જ્ઞોનુ મહાસત ।'' આમ ક્રમ આપે છે રક્તશાલિ-લમ-મહાશાલિ
દૈમાવિ(અજાગહ્રદય ઉપરનેા ટીકાકાર) પેાતાની ટીકામા ચરક, સુશ્રુત બન્ને વાગ્ભટ અને ખારણાદિ – બધાના ઉલ્લેખ કરી આ ક્રમ સબંધી નીચે પ્રમાણે ઊહાપાણ કરે છે ~~
" तस्मात्को ऽत्र क्रम ' उच्यते । इह रक्तशालीशब्देन मृदुमधुरस्निग्धसुरभिशुक्लविशदस्थूलायतत्वादीना लोकप्रसिद्धाना स्वगुणानामुत्कर्ष उपलक्ष्यते । तेषु यथा यथा उत्कर्ष स उत्तमः । यथा यथा अपकर्ष ते हीना । उपलक्षाणनि पुनर्वक्तुर्विवक्षामेदाद्भिन्नानि । यानेव गुणान सुधुतखारणादी कलमशब्देन उपलक्षयत तानेव चरकवाग्भटौ महाशालीशब्देन । ननु सम्बन्ध बिना नोपलक्षणत्वम् । न च कलमस्य महाशालिगुणै महाशालेर्वा फलमगुणै कदाचित् सम्बन्ध' । मेषम् । यदा कलमो महाशालिक्षेत्रे निष्पद्यते तदा : तयो तुल्यगुणत्वम् । स्वक्षेत्रादेव महाशाले स्वक्षेत्रज एष कलमो हीम । एवमितरेष्वपि वाच्यम् । तस्मात्सर्वमेव प्रमाणम्, उपप्रकारेण भविरोधात् ॥
"9
અથ-ઉપરોક્ત ક્રમનો અહી હેમાદ્રિ ખુલાસા કરે છે રક્તચાલિ સૌમા ઉત્તમ છે કારણુ એમાં ચક્ષુ, મધુર, સ્નિગ્ધ, સુરમિ, જીવ, વિશવ, સ્ક્રૂ, શાયત આવા લેપ્રસિદ્ધ ગુણીના ઉર્ષ છે. અર્થાત્ આ બધી જાતામા ઉપરાસ્ત ગુણીના ઉત્સહાય તે ઉત્તમ અને અપક્ષ હોય તે હીન ગણાય પ્રત્યેક લેખકના વિવક્ષાબેથી ઉપલક્ષણેામાં ભિન્નતા જામ છે સુશ્રુત અને ખારાદિએ જે ગુણા શબ્દથી જણાવ્યા છે તે જ ગુણી ચરક અને વાગ્ભટે મદ્દાશાની શબ્દથી જણાવ્યા છે. સખ્ધ વિના ઉપલક્ષણા સભવે જ નહી, ક્લમના મહાશાલીના ગુણા સાથે કે મહાશાલીને ક્લમના ગુણે! સાથે! કદાચિત્ સમધ ન હોઈ શકે પણ એવુ નથી ક્લમ જ્યારે મહાશાલિના ખેતરમા થાય છે ત્યારે એ બન્નેના ગુણે! એક સરખા જ હોય છે. પરતુ સ્વક્ષેત્રજ મહાશાલિથી સ્વક્ષેત્રજ ક્લમ હીન હેાય છે. આ જ પ્રમાણે ખીજી જાતાના ગુણા વિષે પશુ સમજવુ જોઈએ. આમ ક્રમમા જે વિરોધ નણાય છે તે ઉપર ક્યા પ્રમાણે રહેતા જ નથી
ચરક અને સુશ્રુતા સમય લગભગ સરખા છે ખનેના સમય ૪ સ પૂ ને છે ખારાદિના સમય ઇ.સ. ૬૫૦ પહેલાં છે જુએ પ્રેા ગાડૅના લેખ (Poona Orlentalist vol IV page 49,621939) અષ્ટાંગસ ગ્રહ (વાગ્ભટ ૧ લે) ઈ સ ૬૨૫ આસરે અષ્ટાંગહય (વાગ્ભટ ૨ જો) ઈ સ ની આઠમી વા નવમી સદી અસ્જીદત્ત ઇ સ. ૧૨૨૭ હેમાદ્રિ ઈ સ ૧૨૬૦ આમ ઈસ પૂર્વેથી ઇ સ ના ૧૩મા સૈકા સુધીના ગાળામા શાલિની જાતા સબંધી વિવિધ ટીકાકારોએ દર્શાવેલા મા આપણે જોઈ ગમા હવે આપણેઈ સ ની સાતમી સદીમા થઈ ગએલ પ્રખ્યાત ચીની મુસાફર હ્યુમાંનસે ગની હિંદની માત્રા સબધી એના ચેલાએ લખેલ પુસ્તકના આધારે મહાશાળી વિષે જોઈશુ નાલા વિદ્યાપીઠમાં આ પ્રસિદ્ધ મુસાફર મહેમાન તરીકે રહેલા, તે વખતનુ એના