________________
આયુર્વેદમાં ધાન્ય
મૂત્રપેડ ઉપર બહુશ્રમ-આજ નાખતા નથી ' અર્થાત એ પેશાબ સાફ લાવનાર કે મૂત્રપિડ ઉપર ક અજુગત બે પડતું નથી
ચોખા ઝાડાને બાંધનાર દેવાથી અતિસાર સંગ્રહણીના ચાખા ઉપયોગી છે મા રીતે, વિપાકમાં મધુર કલ્પે ઝાડાપેથાણ સાફ લાવનાર હાય છે પરંતુ ગાવિ વિપાવાળી હોવા છતાય પ્રભાવથી ઝાડાને બાવનાર બને છે ?
મધર રસવાળા અન હમેશા કફડર-લેમ હોય છે પરન્તુ પૂરાણા જાતિ, ૫ યવ અને ઘઉં-એમાં અપવાદ છે (ચ મ્ ૨૭-૪) વાલિઓ નીતિ અને બકુર ! છતાય એ કફકર નથી એ એનું વૈશિષ્ટ છે
પ” લઘુપાક એટલે વિપાકમાં કહુએમ સામાન્ય મનાય છે પરંતુ અહી ગુણ એ શાલિને સ્વાભાવિક ગુણ લેવાયો એને વિપાક વધુ એટલે કટુ છે એન સમજ નથી આથી તે ચરકે (સત્ર ૬) શાલિપસ્ટિકને “ggતિન” કહેવું છે ભાવો શાલિ લધુ છે એટલે અહી વિપાક સાથે એને સબવ નથી રાતિના અહી અ વિધવ મધ્યપઠિત લધુગુણુતા અને શીધ્રપાકારણુતા છે ત્યામાં રહેલું ગુરુવ અને પુત્ર દ્રવ્યોનો સ્વાભાવિક ગુણ છે, ગુરુવઘુવિપાકથી એ અન્ય છે એમ સમજવાનું છે , ટીકાકાર ભાનુ વ્યાખ્યામાં દાખલા આપી આ મતનું સમર્થન કરે છે તેને વિ મધુર છે એવું કહીને ૫ણું તને ગુરુ કહ્યો છે તાવ લઘુ છે એમ કહીને તેને કવિ જણાવ્યો છે એણ(કલિયાર હરણુ) પાકના મધુર છે એમ કહ્યા પછી તેને લધુ કહ્યો છે આવા જ વિધાનથી ગુરુલઘુવિપાકથી ભિન્ન સહજ ગુર ધુત્વ અહી દર્શાવવામાં આવે (ચે દ)
ચરકે અહી શાલિને મધુર વિપાક જ્યારે સુતે લઘુ વિપાક ગણાવ્યા છે આ પરવિરાધ છે પરંતુ અહી પાકને અર્થ રસ વિશેષ” એ લેવા જોઈએ અને રસે એક જ દ્રવ્યમાં અનેક હોય છે એ સૌને અનુભવ છે આમ અષ્ટાગહદયના ટીકકાર હેમ કહે છે અને વિરોધનો પરિહાર કરે છે.
વાડ્મટ અણગહદયમાં શાલિમા કપાયને અનુરસ બતાવે છે અને એને પૂજવાજીકરા પથ્ય (સ્વભાવથી જ હિતકર) લધુ બનાવે છે (આ હું સૂત્ર ૬)
રક્તશાલિ બધી જાતની શાલિઓમા રા િસૌભા શ્રેષ્ઠ છે એમ ચરક સુકૃત વગેરે બધા જમા 1 "of all the cereals it 18 the rice that taxes the kidoey least १ बद्ध प्रथितमल्प च वर्च पुरीष कुर्वन्तीति बद्धाल्पवर्चसः, ते एव कारणे कोपचाराबुला
(અરુણુદત્ત) लघु शीघ्र पाको येषां ते लघुपाका लघुगुणयोगात् शीघ्रपाका इत्यर्थ । तन्त्रान्तरेऽप्युक्तम् “ अन्नपानविधावुक यद् व्यं गुरुलाघवम् । अमिना सद् विजानीयात् पचनेन चिराचिरम इति (शिवदाससेन)