________________
- 1
ગૂર્જરેશ્વર કુમારપાલદેવ ચૌલુક્યનું દાનપત્ર મહેસાણાથી પાટવુ જતા રેલમાર્ગ મા ચાચા રેવેનનનનું નામ માસુદ છે આ સ્ટેશનની નજીકમાં મગુ દગામ છે. તે જ પ્રસ્તુત ઘાપામા જાનુ મૂyવગ્રામ છે દાનબમિની સીમામા કે થારાવી ગામને જ ભાગ જમાવ્યો છે તે કથારાવી ગામ આજે પણ કથરાવીના નામથી વિદ્યમાન છે, અને તેનો માર્ગ પણ મણ દગામની સીમ પાસેથી જાય છે
ડા શ્રી હરિપ્રસાભાઈ રાબીએ છે બાકળીયાના વિધાનો વિરહમા દાહથકને રથળનિર્ણય કર્યો છે (જુઓ વિદ્યાપીઠ દિનાસિક વર્ષ - એક છે, તેના વિષયપથની જે મયદા જણાવી છે તેને આ દાનપત્રમાં જણાવેલ વિષય૫થક - પુષ્ટિ આપે છે
પ્રસ્તુત દાનપમ ભૂમિના પ્રમાણના અ કની આગળ લખેના ‘વિ નો અથ “વિવો' કર્યો છે, અને છભા , ભા કે “ભની સત્તા વિનાના અમુક ભાગને સૂચવે છ
આ દાનપત્ર શ્રી લા દ ભારતીય સંસ્કૃતિ વિદ્યામરિમા રહેલા વિઠદર્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના બહુમૂ૫ સમૂહમા સુગદિત છે. આને ઉપયોગ કરવા માટે વિદ્યામંદિરના મુખ્ય નિયામક ભારતીય દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસ પ દલસુખભાઈ માલવણીયાજીએ જે સુવિધા આપી છે તે બદલ તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરૂ છું
આ લેખમાં જણાવેલા દાનપત્રની વાચના આ પ્રમાણે છે –
પતરૂ પહેલું (पक्ति १] स्वस्ति राजावली पूर्ववत्समस्तराजावलीविराजितपरमभट्टारकमहाराजाधिरा
जपरमेश्वरश्रीमूलराजदेवपा[२] दानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीचामुडराजदेवपादानुष्यातपर
मभधारकमहाराजा[३] धिराजपरमेश्वरश्रीदुर्लभराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरम
(ર)શ્રીમવિવા[४] दानुध्यातपरममारकमहाराजाधिराजपरमेश्वरश्रीमत्रैलोक्यमल्लश्रीकर्णदेवपादा
नुध्यातपरमभट्टा[५] रकमहाराजाधिराजपरमेश्वरावंतीनायत्रिभुवनगंडबरकजिष्णुसिद्धचक्रवर्तिश्रीम
जयसिंहदेवपा