________________
૧૫૪
તેની રજસપર્શ કરે છે. હસ્તિનાપુરના રાજ દરબારી ચોકમાં ઉભા રહી સર્વ લોક એવી ઉત્કંધ S: કરડ્યા કરે છે કે, યુધિષ્ઠિર રાજ આપણી તરફ ક્યારે કટાક્ષ કરી જેશે. વળી સર્વ સજાએ હાથીછે. ઓની ભેટ લઈ આવ્યા હતા તે સમયે તેઓનો દેખાવ જાણે આકાશમાં પન ઘટાઘર થઈ તે
રહ્યો હોયની એ જણાતો હતો. અોના ખુણેથી રજ એટલી બધી ઊડી રહી હતી કે, તેને ૭) ગે જાણે આકાશ આખું છવાઈ રહ્યું હોયની! રાજયગહનવિષે અગણિત મણિઓને પ્ર- છે
કાશ એ થઈ રહ્યો હતો કે તે જાણે સૂર્યના પ્રકાશને તિરસ્કાર કરતો હોયની! એ પ્રમાણે છેછે મને વૈભવ જોઈને મારા હદયના બે કટકા થઈ ગયા, તેથી ઘર્થની ગાંઠ તુટી ગઈ છે.
દુર્યોધનને એ ઈર્ષાવાળો સ્વભાવ જોઈને ધૃતરાષ્ટ્ર ક્રોધયુક્ત થયો થકો બોલવા લાગ્યું.
ધૂતરાષ્ટ–હે દુષ્ટ વત્સ, તને ધિક્કાર છે. પોતાના બંધુઓની સંપત્તિ જોઈને આનંદિત જ થવું તો એક રે રહ્યું, પણ ઉલટું બળી મરવું, એ મોટી શરમની વાત છે. હે દુજને, પાંડવો
વિષે તને એવી ઈષ કરવી ઘટે છે? વિચાર કરી તો જો, એ કાંઈ આપણાથી ભિન્ન છે? સામાન્ય 41) » પ્રીતિવાળાને દવ્યવાન થએલો જોઈને પણ રાજી થવું જોઈએ છે, ત્યારે આપણા અત્યંત -
સેના સંબંધી પાંડવોની રાજ્યશ્રી નિરખીને શું હેપ કરવો જોઈછે! કિંતુ મહા હર્ષિત થવું
જોઈએ છે. એવી બુદ્ધિ તને કેમ ઉત્પન્ન થઈ છે કે, પાંડવોની સાથે ઈર્ષા કરે છે? જ્યારે સૂર્યોદય » થાય છે ત્યારે તે કમળને પ્રફુલ્લિત થવું જોઇયે છે, તેમ ન થતાં ઉલટાં કરમાઈ જાય તો મોટી આછે, અર્યની વાત કહેવાય! તેમ પાંડવોની સંપત્તિ જોઈને આપણું મન વિકાશને પામવું જોઈએ છે, તેમ છે તે ન થતાં ઉલટું ષયુક્ત થાય એના કરતાં વિપર્યય તે બીજું શું છે. તારે એમ માનવું જોઈએ છે કે, તે SB યુધિષ્ઠિરની સંપત્તિ છે તે મારી જ છે. દેષ કાથી તેઓની તે કાંઈ હાણી થવાની નથી, પણ
તુંજ હાદુખ દાવાનળમાં બળ્યા કરશે. વસંતઋતુની સંપદા જોઈને જેમ કામદેવ પ્રસન્ન જ થાય છે, તેમ પાંડવોની સંપત્તિ જોઈને તને આનંદ કેમ થતો નથી. કેમકે, સ્વકીય જનને સુખની Sળી પ્રાપ્તિ થવાથી તે પોતાને જ પ્રાપ્ત થયું છે એમ જાણવું. જેમ ચંદના ઉદયથી સમુદની વૃદ્ધિ (N થતી જાય છે, તેમ સ્વસંબંધીઓને ઉદય થતાં આપણા મનને ઉલ્લાસ થવો જોઈએ છે. જેને # છેવૈભવ જોઇને તને આનંદ થશે જોઈએ તેમનહીં થતાં ઉલટુ દુઃખ થાઓ છે તે મને સારૂં ચિન્હ ભા- 6
સતું નથી. ચંદ્રમાની ચાંદની ખીલી રહી છે તે સમયે કોઈ પુરૂષ કહે કે, મને તો અંધકાર જ જોઈએ, તેના જેવો બીજો મૂઢ કોણ કહેવાય!
એવાં ધૂતરાષ્ટ્રનાં તિરસ્કારયુક્ત વચનો સાંભળીને દુર્યોધન બોલવા લાગ્યો.
યોધન–હે તાત, મને તેમની રાજ્યશ્રી જોઈને દેષ થતું નથી; પણ એમણે જે મારી 9) ઉપર સભામાં હાસ્ય કર્યું છે તે મારા અંતરમાં સાલે છે. તે મારાથી કહેવાશે નહી પણ મારો ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org