Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 543
________________ પરૂપ ૩ સાર છે એમાં કોઈ સરાય નથી. આ સંસાર મધ્ય જ્ઞાન, સમ્યકત્વ અને ચારિત્ર-એજ કેવળ હવે SS સારરૂપ છે. છા, અ વ ઈત્યાદિક તત્વનો સમ્યગ જ્ઞાનકરી વિચાર કરનારે જે જીવ, તે પૂ- સર્વ કરતાં વિલક્ષણ છે એ માટે ત્યાગ કરવાને યોગ્ય એવી નશ્વર વસ્તુનો ત્યાગ કરી, અને ૨ દિ ગ્રહણ કરવા માટે યોગ્ય એવી આત્મવસ્તુનો સ્વીકાર કરી તે મુક્ત થાય છે. ઘણું કરીને સર્વ પ્રાણી- કોડ ઓને ઇંદાકિની પણ સંપત્તિ સુલભ છે, પરંતુ સિદ્ધિરૂપ સુખોનો નિધિ એવું જે સમ્યકત્વ, તે અતિ દુર્લભ છે. કેટલાએક પુરૂષોનાં પૂર્વનાં ઘણાં કર્મ નાશ પામ્યાં છતાં તેમને ચારિત્ર પ્રાપ્ત થાઆ ય છે. એ માટે સુખનું કેવળ કારણ એવા તે ચારિત્રની સમીપભાગે ચિંતામણુરૂપ રત્ન પણ છે તુચ્છ છે. એ માટે વિવેકી પુરૂષોના મનરૂપ મયૂરોના હર્ષને માટે સંસારરૂપ દાવાનળની જવાળાઓનો નાશ કરનારો એ નવીન મેઘરૂપ સંયમ છે. એ પ્રકારે કરી શ્રી નેમીશ્વરપ્રભુના મુખ થકી નીકળનારી દેશના શ્રવણ કરી વરદત્તરાજા ઊઠી ઊભો થયો અને પોતાના હાથ જોડી ચારિત્રવ્રતની પ્રાપ્તિ થવા માટે મીશ્વરભગવાનની 45) પ્રાર્થના કરતો હો. પછી કરૂણાના સમુદએવા તે નેમીવરપ્રભુ, તે વરદત્તરાજાને ચારિત્રદીક્ષા i. દેતા હતા. ત્યારપછી તે સ્થળે બે હજાર રાજાઓ પ્રજ્યા ગ્રહણ કરતા હતા. ત્યારપછી તેને મીશ્વર પણ ( ભગવાન, તે રાજાઓમાં સુજ્ઞ એવા વરદત્તાદિક અગીયાર રાજાઓને મહત્સાહપૂર્વક ગણધર (1) ( કરતા હવા. તે અગીયાર ગણધરો તે નેમીશ્વર ભગવાનથી ધ્રૌવ્ય ઉત્પાદક અને વ્યય-એવા પ્ર- છે. કારની ત્રિપદીને શ્રવણ કરી જેએની બુદ્ધિ પ્રસાર પામેલી છે એવા તેઓ, દાદશાંગને રચતા ) હવા. ત્યારપછી ધર્મચક્રવર્તિ એવા નેમીશ્વર ભગવાન, ઘણી કન્યાઓએયુકત એવી રાજકન્યા જે યક્ષણી તેને પ્રવ્રજ્યા દઈને યથાવિધિએ પ્રવતિની કરતા હતા. તે સમયે તેને મીશ્વરપ્રભુનવિષેજ પર જેણે પોતાનાં નેત્રને અર્પણ કરે છે, અને ચારિત્રવ્રત ગ્રહણ કરવાને મનોરથ ધારણ કરનારી એવી રામતીને ચતુર એવા શ્રીકૃષ્ણ, અવલોકન કરી નેમીશ્વરપ્રભુપ્રત્યે પ્રશ્ન કરતા હતા કે “હે પ્રભ, તમારેવિષે ઉત્તરોત્તર અધિક વૃદ્ધિ પામનારી એવી કોની પ્રીતિ જાગૃત રહેતી નથી? (P પરંતુ આ રામતીની તો તમારે વિષે આ પ્રીતિ, સર્વને વાણું અને મને કરી અગેચર એવી છે. કેમ થઈ?” એવું શ્રીકૃષ્ણનું ભાષણ શ્રવણ કરીને ત્યારપછી તે મીશ્વરભગવાન, પિતાને વિષે તે રામતીને સર્વ કરતાં વિલક્ષણ એવો પૂર્વના આઠ ભવનવિષે ઉત્પન્ન થએલો જે પ્રેમ-તેને Sણ કથન કરતા હવા. ત્યારપછી તે પ્રભુ, તે રાજમતીને દિક્ષા દેતા થકા તેણીએ પોતાને વિષે કેર ધારણ કરેલા પ્રેમની પ્રતિક્રિયા કરતા હવા. કારણ, મોટા પુરૂષને વિષે ધારણ કરેલો જે પ્રેમ, . છે તે શુભ ફળ દેનારાજ થાય છે. ત્યારપછી ઉગ્રસેનાદિક દશાહ રાજાઓએ, શ્રીકૃષ્ણ અને પ્ર- કો. છે ઘુમ્માદિક ક્રમારોએ તેનમિભગવાન પાસેથી શ્રાવક ધર્મનો સ્વીકાર કરો. પછ વિવેકવાળીઓ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596