Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 550
________________ ૫૪૨ કરી આ છવ, બાધારહિત એવા સુખસમુદાય કરી દેદીપ્યમાન અને નિરંતર અત્યંત જાગૃત રહે હૈ Sનારી જે આત્મતિ , તત્સવરૂપ જે મોક્ષપુર–તે પ્રત્યે ગમન કરે છે. એપ્રમાણે અમૃતની કેવળ નદીજ, એવી તેને મીશ્વર ભગવાનની દેશનારૂપ વાણીને શ્રવણ કરી જેઓને સંમુખ જ મુક્તિ પ્રાપ્ત થઈ છે, એવા કોણ પુરૂષ બોધ પામતા નથી? અર્થાત એવા સંપૂર્ણ ) પુરૂષ બોધ પામશે. તે સમયે તે વાણીને શ્રવણ કરનારીઓ-જેઓના પતિ પર્વયુદ્ધવિષે મરણ છે પામ્યા છે એવી જે કોઈ સ્ત્રીઓ હતી તેઓ, સર્વ પ્રપંચથી વિરકત થઈ પ્રભુના ચરણના સઆ મીપભાગેજ હર્ષકરી ચારિત્રવ્રત ગ્રહણ કરતી હવી. તે સમયે તે નેમીશ્વર ભગવાનની દેશનાને ) છે. શ્રવણ કરી શુદ્ધ ચિત્ત એવાં ગાંધારી અને ધૃતરાષ્ટ્ર, તેઓ સમ્યકત્વ વ્રતયુકત એવાં શ્રાવકનાં જ : દાદશવ્રતને ગ્રહણ કરતાં હવાં. તે સમયે કેટલાક અન્ય પુરૂષ પણ તતક્ષણ દેશવિરતિવ્રતને પર ગ્રહણ કરતા હતા. કેટલાક પુરૂષ, તે પ્રભુના ચરણના સમીપભાગે સર્વ વિરતિવ્રતને ગ્રહણ કરતા જ હવા. ત્યારપછી તે મીશ્વર ભગવાન, દેશનાનું સ્થાન એવું જે તે સમવસરણ તેનું વિસર્જન ક રતા હવા. તે સમયે શક્ર, ધર્મરાજદિક પાંડવો, અને સંપૂર્ણ લોકો—તેઓ સર્વ પોતપોતાના સ્થાછેનવિષે ગમન કરતા હતા. અને સંપૂર્ણ જગતરૂપી કમળોના સમુદાયને કેવળ સૂર્યજ હોયના! ' છે, એવા તે નેમીશ્વર ભગવાન, સંપૂર્ણ દેવોના સમુદાયે અનુશમન કરેલા હોતા થકા અન્ય સ્થળને- 1) " વિષે વિહાર કરતા હવા. ત્યારપછી તે નેશ્વર ભગવાનના વચનરૂપ અમૃતરસની પકવતાએ n = હર્ષયુકત એવા પાંડવો, આનંદમય એવા દિવસોને નિર્ગમન કરતા હતા. અને સંપત્તિને કેવળ 6 આદિકંદ એવો જે ધર્મ-તેને જ નિત્ય આચરણ કરતા હતા. અને તે ધર્મનું પણ બીજરૂપ-એવો જે ન્યાય-તેને પણ આલસ્યરહિતપણે આશ્રય કરતા હવા. અને તે પાંડવો, ધર્મ અને અર્થ એ બંનેના અવિરોધપણાએ જેઓનાં ચિત્ત પ્રીતિયુક્ત છે એવા હોતા થકા દ્રૌપદીએ સહવર્તમાન કામની પણ કૃતાર્થતા કરતા હવા. ત્યારપછી એક દિવસ સંપૂર્ણ જગતના અવલોકન માટે કૌતુક ધારણ કરનારા એવા નારTP દમુનિ, અકસ્માત આકાશમાર્ગે દોપદીના મંદિર વિશે પ્રાપ્ત થતા હવા. તે સમયે પ્રપંચવિષે તો રકત એવા તે નારદમુનિની દ્રૌપદીએ કાંઈપણ પૂજા કરી નહીં. તેણે કરી તે દ્રૌપદીનવિષે છે * પ્રાપ્ત થએલો જે ક્રોધ-તે ક્રોધ કરી તે નારદમુનિ, એવું ચિંતન કરતા હવા કે “મારે ગંભીર 3 3 એવા દુખસમુદનવિષે આ દ્રૌપદીને પ્રક્ષેપ અવશ્ય કરવો એવો વિચાર કરી તે નારદમુનિ, ) ઈ તતક્ષણ પક્ષી સરખું ઉષણ કરી આકાશમાર્ગે ગમન કરતો હો. પછી કોઈ એક સમયે રાજમંદિરની ઉપર અગાશીવિષે ધર્મરાજાએ સહવર્તમાન સુબેકરી છે નિશ્ચિત એવી તે દ્રૌપદીને કોઈએક પુરૂષ, અકસ્માત હરણ કરતો હતો. બીજે દિવસે પ્રાત:કાળે હો. ના વા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596