Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 562
________________ ૫૫૪ છે છતાં પાંડવોનું ચિત્ત ખિન્ન થયું, પરંતુ તે શ્રી મીસરભગવાને કહેલો એશે જે ધર્મ-તેને વિષે રાત્ર- હૈ પર દિવસ તે ચિત્ત સ્થિર રહેતું હવું. ત્યાર પછી તે પાંડવોએ તે રથ સ્વામિના ચૈત્યપ્રાસાદને નિર્માણ કરી ત્યાં શ્રીમીશ્વર હ ભગવાનની પ્રતિષ્ઠાના દર્શનાદિકે કરી, શ્રીમીશ્વરભગવાનના વિયોગે પ્રાપ્ત થએલું દુઃખનિવારણ ત5 કરવું; પરંતુ માતપિતાનો વિયોગ તે તેઓના મનને વારંવાર ખેદ ઉત્પન્ન કરતો હો. પછી છે અત્યંત ચતુર એવી જે દ્રૌપદી, તે પાંડવોની વિશેષે કરી સેવા કરતી હતી. કારણ મનુષ્યને સ્ત્રી (ઈ. (જી છે તે કેવળ પ્રીતિનું પાત્ર હોઈને સર્વ કલેશનો નાશ કરનારી છે. ત્યારપછી તે પાંડવો, કામદેવને હવે છે જીતવા માટે જેઓનું સામર્થ્ય અત્યંત ફુરણ પામનારું છે, એવું છતાં પણ કામવિષયકજ સર્વ વિષય છે એવું માનતા હતા. ત્યારપછી કેટલાક દિવસ તે પ્રિયપતિઓએ સહવર્તમાન અનુક્રમે ? સુખને ઉપભોગ કરનારી એવી તે દ્રૌપદી, ભૂમિ જેમ નિધાનને ધારણ કરે છે તેમ ગર્ભ ધારણ કરતી હવી. પછી નવમાસ પૂર્ણ થયા છતાં દશમમાસનેવિષે તે દ્રૌપદી પ્રાત:કાળે પૂર્વદિશા, પ્રકાશમાન હાદિકના પ્રકાશસામર્થ્યને ગ્રાસ કરવા માટે જેનું તેજ જાગૃત છે એવા સૂર્યને જેમ પ્રસરે છે, તેમ અન્ય તેજસ્વી પુરૂષના તેજના મહત્વનો ગ્રાસ કરવા માટે જેનું તેજ જાગૃત છે એવા પુત્રને પ્રસવતી હવી. તે સમયે સર્વ તને આનંદ ઉત્પન્ન કરનાર તે પુત્ર ઉત્પન્ન થયો છતાં જેને ID ( આનંદ પ્રાપ્ત થયે છે એવો ધર્મરાજા, બહુ દાન દેતો હો; અને પ્રતિબંધ મળે રહેનારા બધીજ નેને મુક્ત કરતો હતો. તે સમયે અન્ય પણ જે દીન અને અનાથજન-તેઓના ઉદ્ધારપૂર્વક તે પાંડવોએ, જેનું તેજ દેદીપ્યમાન છે એવા તે પુત્રનું પાંડુસેન એવું નામ પાડવું. પછી તે પાં- ક S: હુસેનપુત્ર, બાલ્યાવસ્થાને વિષે પણ પડાની સરખે પરાક્રમી હોતો થક, અને બુદ્ધિમાનપુરૂમાં ) પ્રવીણ હોતો થકો સર્વને માન્ય એવો તે સંપૂર્ણ કળાઓને ગ્રહણ કરતો હવે. પછી સર્વના ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારા જે તેના ગુણ–તેને અવલોકન કરનારા પાંડવોએ અદ્ભુત પરાક્રમે કરી શ્રેષ્ઠ એવો તે પાંડુસેન કુમાર, યુવરાજવિષે અભિસેચન કરો. પછી સર્વપ્રકારે, fy કરી નાના પ્રકારની અરિહંતની પ્રભાવનાને કરનારા અને જેઓનું રાજ્ય કલ્યાણોદયકારક છે છે એવા પાંડવોને કેટલોક કાળ નીકળી ગયો. પછી એક દિવસ, સભામણે બેસનારા ધર્મરાજા પ્રત્યે, જેનું મુખ કજજળસરખું શ્યામ છે અને જેણે હરત વિષે કૌસ્તુભમણે ગ્રહણ કરે છે, એવો જરકુમાર પ્રાપ્ત થતો હશે. તે સમયે જેનું સન્માન કરવું છે એવા, અને જેના હસ્તવિષે કૌસ્તુભમણી છે એવા તે સભામાં બેસનારા 3જરાકુમારપ્રત્યે અવલોકન કરી મોટા સંભ્રમને ધારણ કરનારો ધર્મરાજા પ્રશ્ન કરતો હો. ધર્મરાજા–હે બ્રાત, આ તમે હાથને વિષે શ્રીકૃષ્ણનો કૌસ્તુભમણી ધારણ કરી નિ:શ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596