Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 563
________________ પપપ ( R کے 5. કપણે ક્યાંથી આગમન કરચું છે? હમીશ્વરભગવાનની ઘણે દિવસે ઉત્પન્ન થએલી વાણીને સ્મરણ કરતો છતો ભયાતુર થયો છું. ધર્મરાજનાં એવાં વચન સાંભળી પછી તે જરાકુમાર બોલ્યો. જરાકુમાર—હે રાજન, મીશ્વરભગવાનની વાણું સત્યજ છે. એવાં જરાકુમારનાં વચન તે સાંભળી ખેદ પામેલો ધર્મરાજ ફરી પ્રત્યે ભાષણ કરતે હો કે “હે જરાકુમાર, તે વાણી સત્ય : કેવી રીતે થઈ? તે સવિસ્તર મને કહો.” તે સાંભળી જરાકમાર બોલ્યો. જરાકુમાર– બ્રાત, સાંભળ. જે સમયે શ્રીમીશ્વર ભગવાનની વાણી પ્રવૃત્ત થઈ તે સમયે “આપણે હાથે કષ્ણનો વધ નથ” એ માટે હું વ્યાધિની વૃત્તિ ધારણ કરી અરણ્યપ્રત્યે નીકળી ગયો. ત્યાં ઘણા દિવસ રહ્યો. એક દિવસ હરણ ઉપર મેં બાણ છોડડ્યું, અને તે બાણ પાછું ગ્રહણ કરવા માટે વૃક્ષોએ કરી અંતરિત અર્થાત, વૃક્ષનીઓ સંતાતો થકો ગમન કરતો, જ્યાં મેં બાણ છોડ્યું હતું તે સ્થળે એવો શબ્દ ઉત્પન્ન થયો કે “અહો! સુખે ઊંધેલ નિરપરાધી કે એવો જે હં-તે પ્રત્યેનભાષણ કરનારી એ કોણ નિર્દય પુરૂષ, બાણેકરી પરતળને વિષે દૃઢ પ્રહાર 45) ર કરતો હો? તો કદીપણ જેનું નામ ગોત્ર જાણ્યું નથી એવા શગુને મારી નથી. એ માટે જેણે આ મને પ્રહાર કરો, તે પુરૂષ પોતાના નામેગેત્રને મને ત્વરાએ કથન કરે એટલે હું પણ છે તે પ્રત્યે બાણનું પ્રતિસંધાન કરીશ.” એવી ધીરપણે ઉચ્ચારેલી મહાત્મા શ્રીકૃષ્ણની વાણીને ( શ્રવણકરી “એ કોઈપણ મનુષ્યની વાણી છે. એ માટે મેં જેના પર બાણુ મારવું તે હરણન હોય તે કોઈપણ મનુષ્ય છે. એવો નિશ્ચય કરનારે હું પરમદને પામ્યો. અને દૂરથી એવું ભાષણ છે જઈ કરતો હશે કે “હું દશમ દશાર્હ એવો જે વસુદેવ-તેને જરા દેવીથી ઉત્પન્ન થએલો પુત્ર જરાકુમાર નામક છું. મનુષ્યરહિત અને ઘાતક એવા વ્યાધાદિક શત્રુઓએયુક્ત એવા આ વનવિષે કોઈ પણ કારણે પ્રાપ્ત થએલો તું કોણ છે? એવું હું ફરી ભાષણ કરતે હો. ત્યારપછી તે ભાષણ કરતો હશે કે “તારા વડીલ ભાઈ જે શ્રીકૃષ્ણ, તેજ હુંછું. એ માટે મારે વધ “આપણાથી ન થ એવો જે તારો પ્રયત્ન-તે સર્વ વ્યર્થ થયો. અરે મીશ્વર ભગવાને કરેલું ભાષણ કદી પણ અન્યથા થનારું નથી.” એવું તે શ્રીકૃષ્ણનું ભાષણ શ્રવણકરી અત્યંત વ્યાકુળ એવો હું, તે શ્રીછે. કચ્છના સમીપભાગ પ્રત્યે પ્રાપ્ત થતો હશે. અને બાણ લાગેલા કચ્છને અવલોકન કરી હું મૂર્છાને છે કૅ પામ્યો. પછી થોડીવારે જેને ચેતના પ્રાપ્ત થઈ છે એ હું-તે શ્રીકૃષ્ણ પ્રત્યે ભાષણ કરતો હશે E કે “ શ્રીકૃષ્ણ, જે સમયે મીર ભગવાનની વાણી ઉત્પન્ન થઈ તેજ સમયે દૈપાયનમુનિ વન- 2 એ મળે નીકળી ગયો છતાં, તે દૈપાયનથી દ્વારકાનો દાહ વિગેરે સર્વ વર્તમાન કેવી રીતે થયું?” તે હિ [, સાંભળી શ્રીકૃષ્ણ મને એવું કથન કરતા હતા કે “હે જરાકુમાર, મીશ્વર ભગવાનનું ભાષણ થયા તો Sો પછી સર્વ પરવાસી લોકોએ મધને પરિત્યાગ કરી છતાં દારકામ અમારા છ મહિના નીકળી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596