Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 594
________________ आर्यावृत्त. જમના િવિનનિરપૂ i यद्वपुषिस्पर्धाभूल्लावण्यामृतशमा मृतयोः ॥ ४ ॥ અર્થ-ત્યારપછી તે હેમસરિઝના પદનેવિષે મદનાદિકને જીતનારા, અને સર્વ દેકાણે છે Tછે જ્યશીલ એવા શ્રીવિજયસિંહરિ થયા. તે એવાં થયાં છે, જેના દેહવિષે લાવણ્યામત, અને I શમામૃત-એ બંનેની પરસ્પર પરાભવ માટે સ્પર્ધા થઈ એટલે જેના શરીરનેવિષે સ્વરૂપ સંદર્ય ૭ અને શમામૃત-એ બંનેય નિરૂપમ હતાં. એવો ભાવાર્થ. ૪ . आयांगीतिवृत्त. ઉજ્જર્જલિરૂછો श्रीचंद्रसूरिरभवत्तदीयपदभूषणंगुणैकनिधिः ॥ विद्यायाश्चमदस्यचयेनकृतोभूदयचिरवियोग: ॥ ५ ॥ અર્થ–આગળ તે શ્રીવિજ્યસિંહસૂરિના સ્થાનના ભૂષણ અને ગુણના કેવળ નિધિએવા શ્રીચંદસૂરિ થયા. જેણે વિદ્યા અને મદ, એ બંનેનો નિરંતર વિયોગ કરે છે. એટલે મદનો જી નાશ કરી શમતારૂપ વિદ્યાની વૃદ્ધિ કરી. એવો ભાવ. પા. शार्दूलविक्रीडितवृत्त. धर्मज्ञानविवेकसंयमतपःसंकेतकेलीगृहं ॥ सश्रीमान्मुनिचंद्रसूरिरभवत्तत्पट्टभूषामणिः ॥ मस्तत्करपुष्करस्यमहितांकिनामयत्सौरभै ॥ गण्यंतेबतमाशाअपिजनैःसंख्यास्तुसंख्यातत: ॥ ६ ॥ અર્થ ત્યારપછી તે શ્રીચંદસૂરિના પટ્ટનું ભૂષણરત્ન,અને ધર્મ, જ્ઞાન, વિવેક સંયમ અને GE તપ એનું ફાસ્થાન એવા તે શ્રીમાન મુનિચંદસૂરિ થયા. તેના હસ્તકમળના મહિમાને અમે શું વર્ણન કરીએ! જે હસ્તકમળ, મસ્તકે પ્રાપ્ત થયું છતાં તેના સુગંધનાયોગે કરી મારા જ આ સર અજ્ઞ જન પણ લોકોએ મહપુરૂષોમથે પ્રખ્યાતપણે વર્ણન કર જાય છે, તો પછી તે તો છ હસ્તકમળનો સર્વ મહિમા કેમ વર્ણન કર જાય? અથત કરાય જ નહીં. . ૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596