Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 593
________________ હવે ગ્રંથકર્તાની ગુરૂ પરંપરા તથા ગ્રંથની મહત્વતા અને પોતાની લઘુતા કહેછે वसंततिलकावृत्तम्. શ્રીૉટિકા થાળમિwar તિવિવિટા : श्रीमश्नवाहन कुलेसुमनोभिरामः ॥ ख्यातोस्तिगुछुइवहर्षपुरीयगछुः ॥ १ ॥ અર્થ –થી કોટિકનામે જે ગણ, તેજ જણે એક વૃક્ષ તેની મધ્યમા નામે માહા શાખા S પ્રખ્યાત છે;તેનવિષે સ્વલ્પશાખા સરખું જે પ્રશનવાહનનું કુળ, તેનવિષે પુષ્પએકરી સુશોભિત એવા પણ છે સખો અને આનંયુક્તચિત્તવૃત્તિઓ કરીસહીત એવુંહર્ષપુરીયનામેગચ્છ પ્રખ્યાત છે. પર तवेभवत् श्रुतसुधांबुधिरिंदुरोचि ॥ स्पर्द्धिष्णुतेजविभवोभयदेवमूरि: ॥ शांतात्मेनोप्यहहनिस्पृहचेतसोपि ॥ यस्यक्रियाखिलजगज्जयनीबव ॥ २ ॥ અર્થ–તે મણે શાસ્ત્રાધ્યયનરૂપ અમૃતના કેવળ સમુદ્ર, અને ચંદની કાંતી સાથે સ્પર્ધા કરનારો જેના તેજનો મહિમા છે, એવા શ્રી અભયદેવસૂરિનામે મહાપંડિત થયા. અહ શું આ આ લીં!! કે શાંતાત્મા અને નિસ્પૃહચિત્ત એવા પણ જે અભયદેવસૂરિ-તેમની માર્ગનુસારી ક્રિયા, તે સમસ્ત જગતને જીતનારી થતી હતી. એ રા વર્ણવિક્રાનિવૃત્ત. बद्धक्रीडइवावतीर्यपरमज्योतिर्विवर्तक्षितौ ॥ तत्पडांबरचंद्रमा:समजनिश्रीहेमसूरिःमभुः ॥ चियद्ववचनामृतानि नृपतिःश्रीसिद्धरानःपपौ ॥ विश्वेषामपिलेभिरेतनुभृतामायूंषिवृद्धिपुन: ॥ ३ ॥ અર્થે ત્યારપછી જેની મોટી કાંતી છે, એવા તે અભયદેવસૂરિના પદરૂપ આકાશને વિષે ચંદ્ર સરખા દૈદીપ્યમાન શ્રીહરિપ્રભુ થયા; તે જાણે આ વિર્વતરૂપ ભૂમિનેવિષે અવતાર ધારણ કરીને ફીડ કરનારા ચંદન ઉત્પન્ન થયા હોયના! એવા થયા. અહો શું આબયા કે છે સિદ્ધરાજનૃપતિ પણ જેમના વચનરૂપ અમૃતને પ્રાશન કરતો હો; અને જેમ ચંદમહા થકી છે - અમૃત વષ્ટિ થઈ છતા જીવોનું આયુષ્ય વૃદ્ધિ પામે છે તેમ શ્રી હેમસરિથી અહિંસારૂપ ધર્મ પ્રછે વત્યથી સર્વ જીવોનાં આયુષ્ય વૃદ્ધિ પામ્યાં. ૩ ( મુક્તિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596