Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 574
________________ ૫૬૬ છે તે તેણે પોતાને બાહુદઉં મારા અગ્રભાગે પ્રગટ કરવો. બાહુપક્રમરૂપ જવર કરીને પીડિત છે શકે એવા પુરૂષોને આ મારો બાહ અત્યંત ઔષધ છે. ઈત્યાદિક અનેક પ્રકારે કરી કોપના આવેશે ? વાણી ઉચ્ચાર કરીને ત્યારપછી તે બલભદ, અતિ ઉંચસ્તરે કુતકારનો ત્યાગ કરી મૂચ્છિત રે હોતા થકા ભૂમિતળનેવિષે પતન પામતા હવા. પછી થોડા વખતમાં શીતળ એવા વનસંબંધી વાયુના સ્પર્શ કરીને સાવધાન થઈ પછી પોતાના આક્રંદને કરી વનસંબંધી વ્યાપદોને રાવતા થકા વિલાપ કરતા હવા.- વિજેતા ફકીર (સર્વ જગતને વિષે અદ્વિતીય સૂર એવા) અને હૃા gિછે જે રોજન (રાયુનવિષે અત્યંત ક્રોધ ધારણ કરનાર) અને હા જુનિયા ઘર (ગુણએ શ્રેષ્ઠ ) એવા પુરૂષમયે ધુરંધર) અને રા ગુ ર૪ (ગુરૂને વિષે અત્યંત વત્સલ એવા) અને ઢાં જંપ 6 દવંર વોરા (કંસને નાશ કરવા માટે જેના ભયંકર બાહુછે એવા) અને સાન ? કાલરૂપ અગ્નિને સમાવનાર મધ એવા) અને ટ્રા નિ:સંધાસંઘ (જેણે જરાસંધ પ્રતિજ્ઞારહિત ઈક કર છે એવા) અને ૪ વિક્રમ (યુદ્ધવિશે જેનું ભયંકર પરાક્રમ છે એવા) અને કો5 માતા લક્ષ્મીને ફીડ કરવાના પર્યકરૂપ એવા) અને હાનિ: કળ (શત્રુને પરા- છે. છે જ્ય કરવા માટે જે નિશંક પુરૂષો, તેઓના શિરોમણી એવા) અને રા જાવામ (યશરૂપી | છે. કુમુદનીના બાગ એવા) અને ા ામના રણવ (આ બળભદના નેત્રને આનંદ ઉત્પન્ન કરનારા ) ' એવા) હે શ્રીકૃષ્ણ! તને પૂર્વ શત્રુઓના નાના પ્રકારના શસ્ત્ર પ્રહાર કરી પણ શ્રમ પ્રાપ્ત થયો છે તે નથી; એવું છતાં સાંપ્રતકાળે આ એક ચરણઘણે કરી તું મૃત્યુનો અંગીકાર કેમ કરે છે? એ માટે 6 શીવ ઉઠ. કારણ, સૂર્ય અસ્તાચળપ્રત્યે આરોહણ કરે છે; અર્થાત સૂર્યાસ્ત થાય છે. હે શ્રીકૃષ્ણ! G! હું તારા વિના એક પગલું પણ આગળ ગમન કરવા માટે સમર્થ નથી. તું ચરણવિષે પ્રાપ્ત ) તો થએલા ઘાવની પીડાએ આગળ ચાલવા માટે અસમર્થ જે હોય, તે મારા સ્કંધ ઉપર આરોહણ કર. હે બંધ! તું મૂછિત શું જોઈને થયો છે. હું એવું નાના પ્રકારે કરી આકંદન કરું છું છતાં પણ SS) તું મને ઉત્તર કાં આપતો નથી? આ મારા કર્ણ, તારા વચનામૃતને પ્રાશન કરવા માટે અતિશય છે ઉત્સુક છે. હે બંધો! પૂર્વે કદાચિત મેં અપરાધ કરો છતાં પણ તે મારે વિષે રોષ ધારણ કરો આ નથી; અને સાંપ્રતકાળે તો અપરાધવિના આ દીર્ઘોષિતા શું ધારણ કરી છે? હા દૈવી. આ કૃષ્ણને જે આવી દશાને પમાડવાની જે તારી ઈચ્છા હતી, તો પૂર્વ એને, સર્વ વિશે પોતાના મસ્તકે કરી જેની હું GS આજ્ઞા સ્વીકાર કરી છે એ ચક્રવર્તિ કેમ કરો અથવા હેવ! તું એવો નિર્દય છે કે જે પુરૂષની કાર અત્યંત વિડંબના કરવી એવું તને લાગે છે, તે પુરૂષની અતિશય વૃદ્ધિ પામેલી પણ સંપત્તિને તું હિ નાશ કરે છે. એવી દેવની નિંદા કરીને ફરી શ્રી પ્રત્યે ભાષણ કરતા હતા કે, “હે ભાઈ આ તે છ વની નિંદાએ કરીને શું ફળ છે? તું અને હું અહીંયાંથી આગળ કોઇપણનગરમધે ગમન કરીએ; Cછે کے رکوع ومرجعي5 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596