Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 551
________________ ૫૪૩ છે “પોતાને પલંગ દ્રોપદીએ કરી શૂન્ય છે, એવું અવલોકન કરી બ્રમ પામેલો તે યુધિષ્ઠિર રાજા, સંપૂર્ણ બંધએ સહવર્તમાન, અને સગાએ સહવર્તમાન અહીંયાં તહીંયાં તે વલ્લભા જે દૌપદી- ર છે તેની ગષણને કરતો હશે. પરંતુ સંપૂર્ણ ભૂતળને વિષે તે દ્રૌપદીને કોઈપણ ટેકાણે ગવે- ષણા કરનારા કોઈપણ પુરૂષ, ન અવલોકન કરતા હવા. ત્યારપછી તતકાળ પ્રાપ્ત થએલો જે કોડ 9) દુઃખનો સમુદાય-તેણે કરી અત્યંત ખિન્ન એવા પાંડવો મહાત્વરાએ, કંસનો નાશ કરનાર જે છે ( શ્રીકૃષ્ણ તેના સમીપભાગે તીને મોકલતા હવા. ત્યારપછી તે તીએ દ્વારકાંપ્રત્યે ગમન કરી છે ( થએલો સર્વ વૃત્તાંત શ્રીકૃષ્ણને નિવેદન કરે છતાં, તે સાંભળી કેટલીક વખત સુધી “આ સમયે 30 છે. શું કરવું એવા વિચારમાં જેની બુદ્ધિ મેહ પામી છે એવા તે શ્રીકૃષ્ણ સ્તબ્ધ રહેતા હતા. જ બીજે દિવસે દ્વારકામ નારદઋષિ પ્રાપ્ત થશે. તે સમયે તે નારદમુનિનો સત્કાર કરી છે. શ્રીકૃષ્ણ દૌપદીની પ્રવૃત્તિ વિષે તે નારદને પ્રશ્ન કરો છતાં તે નારદ, શ્રીકૃષ્ણને એવું કહેવા લાગ્યો કે “હે કૃષ્ણ, ધાતકી ખંડ નામે દીપનવિષે અમરકંકાનામે શ્રેષ્ઠ નગરી છે. તે નગરીનો અધિપતિ, સંપત્તિને કેવળ ગ્રહવાસજ એ પદ્મનાભ નામે રાજા છે. હે શ્રીકૃષ્ણ, તે પદ્મનાભના (? ગુહવિષે જેની આકૃતિ દ્રૌપદીના સરખી છે એવી, કોઈએક મેગાપ્તિ સ્ત્રી મેં જોઈ છે” એવું છે. શ્રીકૃષ્ણને કહીને તે નારદમુનિ અદશ્ય થતો હશે. ત્યારપછી શ્રીકૃષ્ણ, “અમરકંકાનગરીને વિષે કે દ્રૌપદીનો પ્રવેશ એ ઘણું કરીને નારદનું જ કૃત્ય હશે; અને તે જ નિશ્ચય કરી દ્રૌપદી હશે એવો જ | નિશ્ચય કરી કોઈ જે તી–પ્રત્યે એવું કહેવા લાગ્યા કે “હે ફોઈ, તમે મહાત્વરાએ હસ્તિનાપુરમાં છે ગમન કરી પાંડવોને એવું કહોકે “તમે ઉતાવળે પૂર્વ દિશાનેવિષે રહેનારા લવણસુમુદના તીરને વિષે પ્રાપ્ત થાઓ એટલે મારો પણ ત્યાં જ મેળાપ થશે અને દ્રૌપદીને પણ પ લાગશે એવું કહીને શ્રીકૃષ્ણ કુંતીને વિદાય કરી છતાં તે કુંતી, મહાવેગે હસ્તિનાપુરપ્રત્યે ગમન કરતી હવી, અને - સંપૂર્ણ પાંડવોને કૃષ્ણ કહેલા સંપૂર્ણ વૃત્તાંતને કથન કરતી હતી. Sછી તે સમયે દ્રૌપદીના વિયોગે કરી અત્યંત દુઃખિત એવા તે પાંડવો, પૂર્વદિશિના સમુદ્રના હવે જે તીરવિષે ગમન કરી તેની પહેલાં ત્યાં ગમન કરનારા શ્રીકૃષ્ણને મળતા હવા. ત્યારપછી જ લવણસમુદના અધિપતિની આરાધના કરવા માટે એકાગ્રચિત્ત કરનાર તે શ્રીકૃષ્ણ, સુસ્થિતપણે અષ્ટમ તપનું આચરણ કરતા હતા. ત્યારપછી લવણનિધિને અધિપતિ, શ્રીકૃષ્ણની પાસે આવી સુસ્થિતપણે હાથ જોડીને તે શ્રીકૃષ્ણપ્રત્યે એવું ભાષણ કરતો હશે. લવણનિધિપતિ–હે મુરારે, તમારી આજ્ઞા ધારણ કરનારા જે હં–તેને તમે જે કર્તવ્ય કાર્ય હોય, તેને ઉપદેશ કરો. ત્યારપછી શ્રીહરિ, તેપ્રત્યે ભાષણ કરતા હવા. છે શ્રીકૃષ્ણ ભદ, પાંડવોની પ્રિયા જે દ્રોપદી-તે કોઇએક દુર પુરૂષ હરણ કરી છે. તો છNGહેરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596