Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 542
________________ પ૩૪ છે. ભગવાન તીર્થોનમઃ એવા ઉચ્ચારપૂર્વક પર્વ સિંહાસનને વિષે પર્વદિશા ભણું મુખ કરી બેસતા ને S: હવા. તે સમયે બીજી પણ ત્રણ દિશાઓનેવિષે રહેનારા સિહાસનો મથે વ્યંતરનામક દેવો, જે તે મીશ્વર ભગવાનના પ્રતિરૂપને સ્થાપન કરતા હતા. ત્યારપછી ચારનિકાયના દેવો અને ચારનિકાયની દેવીઓ-તઓ, જેઓએ હસ્ત જોડ્યા છે એવાં હોતાં થકાં તીર્થકર એવા શ્રી કોડ છુ) નેમિનાથના સંમુખભાગે ભૂમિનેવિષે બેસતાં હવાં. તે સમયે તે રૈવતક પર્વતના બાગને વિષે રહેનાર માળી લોકો, “નેમિનાથ તીર્થકર થયા છે એવા વૃત્તાંતને દારકામ ગમનકી શ્રીકૃષ્ણને નિવેદન કરતા હતા. તે સમયે તે માળીને ) છે. તે શ્રીકૃષ્ણ સાડાબાર કોડ દ્રવ્ય આપ્યું અને નેમિનાથની ભક્તિવિષે તત્પર એવા શ્રીહરિ, જ કે પોતાના વાહન ઉપર આરોહણ કરી પૃથક પૃથક હસ્તિનવિષે આરોહણ કરેલા એવા પિતા, પિ- ૪ તવ્ય, માતા, ભ્રાતા, પુત્ર અને પાંડવો-એએ સહવર્તમાન મહાત્વરાએ તે સમવસરણપ્રત્યે ગમન કરવા માટે પ્રસ્થાન કરતા હતા. તે દ્વારકાંપતિ શ્રીકૃષ્ણ, સમગ્ર સ્ત્રીઓએ સહવર્તમાન, 5 અને નાગરિક લકોએ સહવર્તમાન તે જ્ઞાનોત્સવભૂમિને પામતા હવા. તે સમયે તે નેમિ ભ- ૨ છેગવાનના ચરણકમળને વંદન કરવાની ઈચ્છા ધારણ કરનારી રાજીમતી પણ શ્રદ્ધાએ તે ભૂમિને, ( ઉત્કંઠિત એવી ભ્રમરી જેમ માલતિના સુગંધને પામે છે તેમ પામતી હતી. ત્યારપછી શ્રીકૃષ્ણ, ki) હાથી ઉપરથી નીચે ઉતરી અને સામ્રાજ્યચિન્હોનો પરિત્યાગ કરી ઉત્તરદારેકરી તે નેમિનાથ પ્રભુની જ્ઞાનોત્સવભૂમિપ્રત્યે આનંદકરી પ્રવેશ કરતા હવા. તે શ્રીકૃષ્ણ, પ્રથમ નેમિનાથને ત્રણ ન્ડે પ્રદક્ષિણા કરી પછી વંદન કરતા હવા; અને ઇંદની પાસે બેસતા હવા. અને અન્ય પણ પ્રાપ્ત કે જ થએલા જે વસુદેવાદિક-તેઓ પણ મીશ્વરને પ્રદક્ષિણા નમસ્કાર વિગેરે કરી યથાસ્થાન વિભાગે રે કરી બેસતા હવા. પછી સર્વ જંતુઓને સંસારરૂપ કૂપથી ઉદ્ધાર કરવા માટે ઈચ્છા કરનારા અને ક્ષાના સમુદ એવા તે નેમિનાથ પ્રભુ, દેશનાનો વિસ્તાર કરતા હવા. Sી નેમીશ્વરભગવાન હે ભવ્ય, સર્વ જીવોનું આયુષ્ય છે તે વાયુએ ચંચળ એવા કમળ છે ( પત્રની ઉપર રહેનારા ઉદકનો સહોદર છે. અર્થાત, વાયુકરી ચંચળ એવા કમળપત્રઉપર રહેનારું તો છેઉદક બિંદુ જેમ સ્થિર નથી, તેમ આયુષ્ય પણ સ્થિર નથી. અને શીલરૂપ નદીના વેગસમુદાયને ?) છે ઘાત કરનારી સંપત્તિ છે. અર્થાત, સંપત્તિના ગે મદાંધ થનાર પુરુષોનું સંપૂર્ણશીલ નાશ પામે છે. તે Sા સર્વ જીવોનું જોબન તે, સંધ્યાકાળે પ્રાપ્ત થનારા રકતઅબ્રના સરખું ક્ષણિક છે. અને જેઓએ ગુર દુસ્તર ફ્લેશની પ્રાપ્તિ અર્પણ કરી છે, એવા સ્વજનાદિકના સંગમો છે. ઘણુંકરીને શરીરધારી ક જીવોનું જે શરીર છે, તે વિપત્તિનું જ એક મંદિર છે; અને પુત્ર, મિત્ર તથા સી ઈત્યાદિક સર્વે, ૭) મનને અત્યંત દુઃખ ઉત્પન્ન કરનાર છે. એ માટે સાર વસ્તુઓ રહિત એવો આ સંસાર અને છે Ce8 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596