________________
૩૦૮
IYA
શિવ્યથા ઉત્પન્ન કરનાર નથી શું?’ એવાં ભીમસેનનાં વચન સાંભળી કીચકના બંધુઓ ક્રોધે ને Sણ કરી ભાષણ કરવા લાગ્યા કે “જેના ભુજદંડમાં શક્તિ હોય તે આ અમે ચિતગ્નિમાં નાખીએ રે
છે છતાં આ સ્ત્રીનું રક્ષણ કરે. એવાં કીચકોનાં વચન સાંભળી પછી ભીમસેને સમિપભાગના ના એક વૃક્ષને સમૂળુ ઉપાડી, તે વૃક્ષની એકજ બહારે તે કીચકના સોએ બંધુઓને સાથે મારી નાખ્યા. તે વધવના મારેલા, સુગ્ગાદેવિના બંધુઓ પૃથ્વી ઉપર પડ્યા. તે સમયે “એ દુર્વર
પુરૂષો મરણ પામ્યા તે ઘણું સારી વાત થઈ એવી લોકવાણી પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી છે, સેરવીને સ્વસ્થાનકે મોકલી; અને ગુરૂપી મત્ત હસ્તિઓનો સંહાર કરી ભીમસેનરૂપ સિંહ, વીર
મકશાળારૂપી ગુફામાં નિર્ભયપણે પ્રવેશ કરતો હશે. પછી સર્વ સહોદર બંધુઓ મરાયા છે
તેણે કરી જેને મહા ક્રોધ ઉત્પન્ન થએલ, અને તે ક્રોધેકરી ફુરણ પામનાર અધરોષે ભયંકર, છે. તથા જેનામાં અશ્રુ પ્રાપ્ત થયા છે, એવી સુવિ , વિરાટરાજા પાસે આવી ભાષણ કરવા ( લાગી કે હે આર્યપુત્ર, તમારી જે મારા પર અત્યંત કૃપા છે પણ તે કપા નથી પણ વિડંબના છે. 5
કારણ, તમારા સેવકે મારા સહોદર બંધુઓ મારા છે, છતાં તમે તે વાત મનપર લેતા નથી. એક કચકને મારનાર શત્રુ કોણ?તે માત્ર જાણવામાં નથી, પરંતુ મારા બીજા ભાઈઓને મારનાર, યમસઝ ઓ નિર્દય અને પાપકત એવી આ વાવ છે; માટે એ વલ્લવને તમે સર્વસના એકઠી કરી નહીં )
હણશે. તે હંગળેફાંસો ખાઈ પ્રાણઘાત કરીશ. એવાં સુદૃષ્ણાનાં વચન સાંભળી, કોમળ કરતાં પણ ક અતિ કોમળ એવાં વાકએ કરી શાન્ત કરી અને તેનાં નેત્રાયુ પોતાના હાથે કરી લુંછીને રાજા
ઓલ્યો કે હે દેવિ, માત્ર તારા ચાતુર્યથી તારા બંધુઓનો મહાદુર્નય હું સહન કરતો હતો, માટે ST શું જે ભજશાળી હોય તેણે પણ એઓને અન્યાય સહન કરવું જોઈએ.તથાપિ હે મૃગાક્ષિ, પી. છે જે તું કહે છે તે હું કહું તો ખરે; પરંતુ એ વલ્લવ ક્રોધયુક્ત થયો છતાં આપણી સકળ સેનાને
લીલા માત્રમાં નાશ કરે એવો છે; માટે હે ભામિની, એ વલ્લવીના વધને મેં બીજ ઉપાય Sી છે. દુર્ભય શત્રુ પણ બુદ્ધિબળે છતાય છે. મેં વલવાના વધનો બીજે જે ઉપાય - ૯
યે છે તે એ કે, દુર્યોધન રાજાને વષકર્પર નામ મલબ્રેટ હસ્તિનાપુરથી આપણા નગરમાં આવ્યો છે તે અનેક મલ્લયુદ્ધમાં જ્યશીલ હોવાથી સર્વ મહેનો તિરસ્કાર કરે છે; પરંતુ જેને છે
બાબળને ગર્વ છે એવો વલવ, તે માનું બળ સહન કરી શકતો નથી. તેથી તેઓ પરસ્પર તો SS ભલયુદ્ધ કરશે ત્યારે મલ્લયુદ્ધમાં જેણે અભ્યાસ કરે છે એવો તે વષકર્પર મલ, તે જેણે મહયુદ્ધને
અભ્યાસ કર્યો નથી એવા દુરાત્મા વલ્લરને મારશે. એવાં મૃદુ મૃદુ પદોનાં વાકએ જ ક કરી પૃથ્વીપતિ વિરાટરાજાએ સુદેણાદેનિનું ધીરે ધીરે શાત્પન કરી તેને અંત:પુરમાં મોકલી. કો. છે ત્યારપછી એક દિવસ વિરાટરાજની સભામાં આવી દુર્યોધન રજનો મઢ વૃષ કર્ખર, અર્થ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org