________________
૪૩૮
છે ઓના સમુદાયને કેવળ જગૃત કા એ આધવા અર્થાત દુશાસનનાં બાણ, જે વીરાને તો
લાગ્યાં તેને અત્યંત ઊંધાડનારાં પણ થયાં અને વલી તે પ્રકાર જોનારા ભયભીત થએલા અન્ય શત્રુઓને ત્યાંથી પલાયન કરવા માટે જાગૃત કરનારાં પણ થયાં. એ પ્રકારેકરી સર્ષના વિષના ગસ
રખો તે દુઃશાસન, એકક્ષણમાં પાંડવોની સેનાના સવગને વ્યાપવા લાગ્યો છતાં ઔષધ દેનાર કોડ ૭) ગારૂડીસરખો કિરરાક્ષસને શત્રુ જે ભીમસેન-તેણે તેનું ધન કરવું. તે સમયે જે વિષે સર્વ છે
સેનાનો મહાનિ ધનુષ્યના રણતકાર મધે નિમગ્ન છે એવો, અને સર્વ પ્રત્યે જેણે પોતાની છે પ્રખ્યાતિ ઉત્પન્ન કરી છે એવો-તે ભીમસેન અને દુઃશાસનને મહાસંગ્રામ થતું હશે. તે ) એ બંનેનાં કંકપત્રવાળાં બાણે પરસ્પર, ધર્મરાજને અને દુર્યોધનને અત્યંત વ્યથા ઉત્પન્ન કરનારું છે S: એવાં પતન પામવા લાગ્યાં અર્થાત દુશાસનનાં બાણ, ભીમસેનના અંગને સ્પર્શ કરે ત્યારે ?
ધર્મરાજને મહા દુઃખ ઉત્પન્ન થાય, અને ભીમસેનનાં બાણ, દુઃશાસનના શરીરને સ્પર્શ કરે
ત્યારે દુર્યોધનને મહાદુઃખ ઉત્પન્ન થાય તે સમયે દ્રૌપદીના કાનું અને વસ્ત્રનું દુશાસને છું કરેલું જે આકર્ષણ, તેનું સ્મરણ એજ કોઈ ગબ્બતુ-તેના અત્યંત તાપે કરી ભીમસેનને છે
મહાક્રોધ-એજ કોઈ એક સમુદ-તે અત્યંત તરંગોએ ખળભળવા લાગ્યો. તે સમયે ભીમસેન, લઈ પોતાનાં બાણેએ કરી તે દુઃશાસનના પરાક્રમસહવર્તમાન સારથીને ઉમંથન કરીને ત્યારપછી ) દુશાસનના રથને તેના મનોરથ સહવર્તમાન, ભંગ કરતે હો. ત્યારપછી ભીમસેન, પોતાના શો
રથથી નીચે ઊતરીને રોષે કરી હે દુઃશાસન, ક્રોધેજ તને મારી પાસે મોકલ્યો છે” એવું બોલીને 5 કે પોતાના બાહુએ દુઃશાસનના ભગ્ન થએલા થથી તે દુશાસનને ખેંચીને ભૂમિ ઉપર પાડીને કે અને આક્રમણ કરી તેની પ્રત્યે ભાષણ કરવા લાગ્યો.
ભીમસેન-કર્મચાંડળ, મલિન ચિત્તવાળા, દુરાત્મન, કરુવંશમાં ઉત્પન્ન થએલા રાજકઇ રૂપ વક્ષોમયે હે વિષવક્ષ, હે અધર્મમય, ક્ષત્રિઓની જતીરૂપ પૂર્ણચંદનવિહે કલંક, અપકી૭) તિરૂપ કદળીના હે મૂળકંદ, હે અન્યાયના નિધે, દૌપદીનું બળાત્કારે જે આકર્ષણ-એજ કોઈ જ 0 એક ધૂળની વૃષ્ટિ-તેણે કરી છે મલિન થએલા; દૌપદીને આકર્ષણ કરનારે તે તારે બાહુ છે કીઓ વાણી તે હમણાં તું મને બતાવ, છે એવું ભાષણ કરી પોતાના બાહુએ કરી, અત્યંત વૈરરૂપ ફળપુષ્પાદિકનું વૃક્ષ જ હોયના ST એવા દુશાસનના બાહુને ભીમસેન સમૂળ ઉખેડી નાખો હવો. તે સમયે તે બાહુમૂળથી
ઉત્પન્ન થએલા અને જેમણે રકતચંદનને જીત્યું છે એવાં ભીમસેનના શરીરનો સંગ કરનાાં જે જ રક્તનાં બિંદુઓ-તેના સમુદાયે કરી ભીમસેન અત્યંત ભવા લાગ્ય-એવી રીતે પ્રથમ જેણે હ) અત્યંત દુખ દીધું છે એવા હાથીને, તે દુખને પ્રતિકાર કરનારે બીજો હાથી જેમ ખંડન કરે છે; હજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org