________________
દિલ્હી હાઈકG
ઝ વિષે આરહણ કરી તે ગજના ગંડસ્થળને વિષે રહેનારા ઐક્તિકને ગ્રહણ કરવા માટે જાણે છે SE હેયના તેમ તે હાથીને ગંડસ્થળને વિષે છેદન કરતો હતો. કેટલાક વીરોનાં વેગે છૂટાં બાણો,
છે. જો કે ત્વરાએ પોતાના ધનુષ્યની પ્રત્યંચાનો ત્યાગ કરતાં હતાં, તથાપિ જ તે બાણોને શત્રુએ ર. તક છેદન કરવાથી યોજના કરેલા લક્ષપ્રત્યે ન પામતાં હતાં. બીજા કેટલાએક વિશેના ખધારણ : (9) કરનાર હસ્તો શત્રુઓએ છેદન કર્યા છતાં પણ તે હસ્તો, તે શત્રુઓને તેમની સ્ત્રીઓએ આ (એકાંત વર્ણન કરેલા સંતની સહવર્તમાન છેદન કરતા હવા. ત્યારપછી પાંડવોની સેનાને સહજ છે ( લીલાએ કરી સંહાર કરવા માટે ઈચ્છનારા દોણાચાર્યગુરૂ, સમુદ્રના સંપૂર્ણ જળને પ્રાશન કરવા ) છે. માટે ઈચ્છનારા અગસ્તવિજ જાણે હોયના એવા દસવા લાગ્યા. તે દ્રોણાચાર્યરૂપી નવીન (દ. S: મધ, બાણુરૂપ ઉદકવૃષ્ટિ કરવા લાગ્યા છતાં સંપૂર્ણ પુરૂષોના દેહરૂપ તળાવને પ્રાણરૂપ હું એ છે. પરિત્યાગ કર્યો. તે દોણાચાર્યગુરૂનાં કર્ણની પાસે જઈ સૂચના કરનારાંજ હોયના! એવાં તેમનાં .
દુર બાણો, યુદ્ધવિશે કોણ વીરનું મમછેદન કરનારાં ન થયાં. અર્થાત, સર્વ વીશેનાં મર્મ છેદન કરનારાં થયાં. તે સમયે મૂર્તિમાન અથર્વ વેદ જ જાણે હોયના! એવા દોણાચાર્યગુરૂ, શત્રુઓનો ઘાત કરવા માટે જે મંત્રપ્રયોગ તેના સરખાં નાના પ્રકારનાં આયુધોને સંધાન કરવા લાગ્યા છે
છતાં તે સમયે તે અતિશય પ્રકાશ પામવા લાગ્યા. તે દોણાચાર્ય, બાણસમુદાયરૂપ અગ્નિને ) ( વિષે વીસેને હોમવા લાગ્યા છતાં ઘણોજ ઉત્પન્ન થનાસે જે પોતાના બાણનો ટહુકાર શબ્દ- તો |ી તે શબ્દ, અભિચારકર્મવિષે મંત્રોના અક્ષરનો જે ઉચ્ચાર–તેનું આચરણ કરવા લાગ્યો. તે
સમયે યુદ્ધવિષે ધનુષ્યરૂપ દંડને ધારણ કરનારા, અને સૈન્યનો સંહાર કરનારા તે દોણાચાર્યનું ન રૂને, સંપૂર્ણ રાજાઓ એમ વિચારવા લાગ્યા કે “આ દોણગુરૂ તે જાણે બ્રાહ્મણની મર્સિધારણ કરી યુદ્ધવિષે પ્રાપ્ત થએલા સાક્ષાત યમદેવજ હોયના એવા માનવા લાગ્યા. મર્યાદાનું ઓલંધન ? કરનાર દોણાચાર્યરૂપ પ્રલયકાળનો સમુદ્ર, પોતાનાં બાણરૂપ તરંગકરી પાંડવનારૂપ પૃથ્વીતબને બુરાડવા લાગ્યો છતાં તતકાળ ધૃષ્ટદ્યુમ્ન, આકાશપ્રત્યે વ્યાપનારા નાના પ્રકારનાં બાપ
તિરૂપ સેતુએ તેને અટકાવ કરો. ત્યાર પછી દ્રોણાચાર્ય અને ઘૂઘુન-એ બંને પરસ્પર છે. 5. જેને ગદ્ધપક્ષીની પાંખો છે એવાં હજાણે બાણ છોડવા લાગ્યા છતાં આનંદકરી યુક્ત થએલી એવી છે
અપ્સરાઓને તેમનો અંગભંગ કરવા માટે ઘણા કાળ સુધી કામના ઉત્પન્ન થતી હવી. અર્થાત ૨ દ્રોણાચાર્ય અને ધૃષ્ટદ્યુમ્ન-એ બંનેનું યુદ્ધ અવલોકન કરનારી અપ્સરાઓ, “એ બંનેમાંથી અને રેસ્ટ છે થમ જે મરણ પામશે તે દિવ્યદેહ થયો છતાં તેની સાથે હું અંગસંગ કરીશ” એવી કામના .
ઘણા કાળસુધી અપ્સરાઓ ધારણ કરતી હવી. તે સમયે ઘુને છોડેલી બાણોની તો પંકિત, ક્ષણમાત્ર દોણાચાર્યનાં બાણનો લોપ કરીને પણ ફાગણ માસને અંતે સૂર્યનાં કિરણોને છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org