________________
6) રહેવું થશે તે મદનાગ્નિએ ક્રીડરૂપ રસની પમ્પિકવતા થશે અને બ્રાનો રૂપ નિર્માણ કરી હતી Sી પોતાની ચતુરાઈ બતાવવાનો અભિપ્રાય પણ સફળ થશે એવું ચિંતન કરી, કામદેવના બાણે છે?
જેનું મન વિદીર્ણ થયું છે; એવા કચકે, એક મહા ચતુર અને મધુર વચન બોલનારી તિને દૌપદી છે.
પાસે મોકલી. તે તિ ક્ષણવારમાં દ્રૌપદીની પાસે આવીને દીનપણે બોલી કે “ભ, - 5 છે તેમાં પ્રખ્યાત એવા તારા પતિવ્રતને હું જાણું છું; અને એ જ કારણથી હું તારી પાસે આવી છું. હું
તું જાણે છે કે કચક, સુગ્ગાદેવિન સગો ભાઈ છે? તે કીચકનું શરીર આજ કોઈએક કાણે કરી છે R અત્યંત અરવસ્થ થયું છે. કોઈપણ ઉપાયે કરી તે કીચક સ્વસ્થતા પામતો નથી, પરંતુ હું જાણું છું રે છે કે તારા હાથ, સ્પર્શ કરી કીચકની સર્વ વ્યથા શાન્ત કરશે. કારણ, પતિવ્રતનું સામર્થ સર્વ દોષરૂપ છે Sઈ શગુનો નાશ કરવાવાળું છે. માટે કલ્યાણ તું ઊતાવળે ચાલ, અને તે પોતાના સ્પર્શરૂપ પર
છે અમતરસે કરી તે કચકને સંતોષ કરવાવિષે પ્રસન્ન થા. તારા સરખી પતિવ્રતાઓ છે તે, લોકો { આમ ઉપર દયા કરનારીઓ હોય છે. એવાં બાહ્યદૃષ્ટિએ જોતાં સુંદર અક્ષરોના ઉચ્ચાર કરી મધુર, કોડ
અને અંતર્ભાગે દુકઅભિપ્રાયસૂચક, એવાં દૃતિનાં વચન સાંભળી દ્રૌપદી મનમાં મહા ક્રોકરી પણ સંત થઈ અને પછી તે દૂતિ પ્રત્યે બોલી કે “હે શ્રેટ દૂતિ, જેવું વિષયુક્ત અન્ન હોય એવાં છે તારાં આ વચનો છે. વિષયુક્ત મિત્ર અન્ન છે તે પ્રથમ ખાતાં તો સારું લાગે છે; પણ પેટમાં જે ઉતરસ્યા પછી પ્રાણ હરણ કરે છે. તેવાં તારાં આ વચન સાંભળતાં તો મધુર લાગે છે, પરંતુ તે છે પ્રમાણે આચરણ કરડ્યું હોય તો શીલરૃપ પ્રાણને તે નિલયે કરી હરણ કરે. મારા હાથના ૫- છે
ની કીચક ઈચ્છા કરે છે તો તે મરવાની ઈચ્છા કરે છે એમ તું જાણજે. સિંહણીના કરરીની ઈચ્છા કરી શિયાળવું શું જીવે છે. આ વાત જે મારા ગંધર્વ પતિઓ જાણશે તો તે કારણે તે કીચકના આયુષ્યની વાત પણ અવશેષ રહેનાર નથી. આ પ્રમાણે ઊંચ શબ્દ આક્રોશ
પક ભાષણ કરી અને તે દૂતિને ગળચીથી ઝાલી ધક્કો મારી તિરસ્કાર કરશે. તેથી તે દૂતિ તો થી નિરાશ થઈ વિડીલે મુખે ત્યાંથી પાછી ફરી કીચકની પાસે આવી અને તે સર્વ વાત તેને નિવેદન છે (6) કરી. ત્યારપછી દ્રૌપદીને ભોળવવા સારું કીચકે અનેક પ્રકારની યુકિતઓ કરી, ઘણા દિવ્યની લાછે. લસા બતાવી; તોપણ દોપદી, તેની સાથે ક્રિીડા કરવા સારૂં લશ થઈ નહીં. પછી બીજે દિવસે કીચકે છે કે એકાંત સ્થળે દ્રૌપદીને, જેમ હાથી કમલિનીને ઝાલી લે છે તેમ બળાત્કારે ઝાલી લીધી. તે સ
મયે કીચકનો રસ્પર્શ અંગારાવત લાગી તત્કાળ માલિનીનું મુખ અત્યંત ક્રોધે કરી લાલચોળ )
થઈ ગયું, પણ માત્ર કીચકને તેના અંગને સ્પર્શ, સ્ત્રીસ્પર્શ સરખો લાગ્યો. વળી કસકનાં મિક 1વસન માલિનિને વિષવૃષ્ટિવત લાગ્યાં. તે સમયે તે માલિની, કીચકનું કાંડ બળાત્કારે તરછોડી દોડ ઈિ બહુ આક્રોરા રતી રીન્સભાભણ નાઠી, ત્યારે આશ્ચર્યયુકત મને કરી દુરાત્મા કી મમત ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org