________________
૨૨૫
છે વાળેથી દીઠી લે તે તેની પાસે આવ્યો. તે સિંહનું કરા અને વિકરાળરૂપ જોઈ દ્વિપદી જ્યાં
હતી ત્યાંજ રાતબ્ધ થઈ કંપવા લાગી. શરીર કશ અને સ્તન પુષ્ટ તેથી કરી દૌપદીથી દોડી | શકાયું નહીં; ત્યારે તેજ સ્થળે તે વૈર્ય ધરીને સ્થિત થઈ. “યુધિષ્ઠિરરાજા આ સમયે મારક્ષણ કરશે.” એમ વિચારી દ્રૌપદી પૃથ્વી ઊપર રેખા કરી આણ દીધી કે “જે યુધિષ્ઠિરનું સત્ય પ્રબલ હોય તો આ રેખાની આણી તરફ આ સિંહ આવી ન શકો. હે શાલ, મારા સ્વામિએ દિવસ પણ સત્યરેખા ઓળંધી નથી; તે તું પણ આ સત્યરેખા ઓળંધીશ નહીં” એ પ્રમાણે ૌપદીએ જેવી આણ દીધી, તેવોજ તે શાર્દૂલ ત્યાંને ત્યાંજ સ્થિર થઈ ઉભો રહ્યો. કારણ મા- D
હાત્મજનોનો પ્રભાવ દુરતિક્રમ છે. ત્યારપછી દ્રૌપદી તે વિકરાળ સિંહના ભયથી મુક્ત થઈ, જે. Sી જેમ રહની પીડાથી મુકત થઈ ચંદમાની રેખા પ્રકાશને પામે છે તેમ પ્રકાશ પામતી હવી. પરંતુ
એટલામાં તો પાંડવો ઘણે દૂર નિકળી ગયા, અને દ્રૌપદી તે પાછળ રહી ગઈ તેથી કરી તે દો- ૨ પદી પોતાના સંબંધીઓને જેમ ટોળા વિખૂટી હરણે આમ તેમ દષ્ટિ કરી પોતાના સાથને શોધે ન છે, તેમ શોધતી હવી. આગળ ચાલતાં એક સર્પ તે દ્રૌપદીને જવા માટે આવ્યો તેને પણ તે
દ્રૌપદીએ સિંહની જેમ રેખા ખેંચી આણ દીધી કે “જે મેં મન, વચન, અને કાયાએ કરી માર ઈ. આ પાંચે પતિઓ પ્રત્યે કદાપિ પણ ધ્યપણું ન કર્યું હોય તો હે સર્ષ, તું અહીંયાંથી બીજે સ્થળે ? 9 ચાલ્યો જા. એ પ્રમાણે આણ દઈ દ્રૌપદીએ તે સર્ષનો આક્ષેપ કર, એટલે તે સેપે ત્યાંથી છે
બીજે સ્થળે ચાલ્યો ગયો. કારણ સતીનો મહિમા બહસ્પતીથી પણ અગોચર છે. તે સમયે સૂર્ય જ પણુ મહાસતી એવી દ્રૌપદીના ચરણને પોતાના કિરણએ કરી સ્પર્શ કરી,અસ્ત પામતો હવે. પછી છે. દ્રૌપદીના ચિત્તવિશેક ઉત્પન્ન કરનારે એવો અંધકારપ્રવથયો. તે સમયે દ્રૌપદી એવો વિચાર કરવા લાગી કે “મારા પ્રિય સબંધીઓથી હું વખૂટી પડી છું, તો હવે મારી આ રાત્રી કેમ નીકળશે?
એ પ્રમાણે દ્રૌપદી પોતાના મનમાં ચિંતા કરતી હતી, એટલામાં તેણીએ હેબાને પોતાની સન્મુખ Sછી હાથ જોડી ઉભી રહેલી દીઠી. અને અમત સિંચન કેવળ બંધુજ હોયના એવા મોટા આનંદે છે ?િ તે વ્યાપ્ત થઈ તે સમયે જેના ગાલ પ્રફુલ્લિત છે એવી તે દ્રૌપદી પ્રત્યે હે બા બોલી કે, હે આયા છે છે તારા વિયોગે કરી પાંચે પાંડવો શકરૂપ તાડવને વશ થઈ રહ્યા છે. તેણે તારે અહીં તહીં ઘણો છે છે. શોધ કચે; પણ જ્યારે તું પ્રાપ્ત ન થઈ ત્યારે તેઓ નિરાશ થઈ અને ધૂળે કરી જેનાં અંગ છે, SE વિલિત થયા છે, એવી રીતીએ ભૂમિ ઉપર આળોટવા લાગ્યા. તેઓનાં નેત્રોમાંની જળધારા સમુદાયે રે
ર કરી ભૂમિઊપર હીંચણ પરિમિત જે મધે ઉદક છે, એવું બહાનું સરોવર ઉત્પન્ન થયું છેઅને તેઓ આ સર્વ નિવાસ નાખી એવા પોકાર કરે છે કે “ૌપદનંદનીને કોઈ વ્યાપ ખાઈ ગયો હશે, હવે એના દ્રા છે વિના આપણું જીવવું વ્યર્થ એવો નિશ્ચય કરી તેઓ સર્વપ્રાણત્યાગ કરવા માટે ઉઘુક્ત થયા છે, ૯
૯૯ષ્ઠ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org