________________
h
H
દ્વિતીય આવૃત્તિ પ્રસંગે વિવેચનકારે આલેખેલ ગ્રન્થ—પરિચય
પરમ પુણ્યનિધિ શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ વહાવેી નિર્મૂળ ભારતી ભાગીરથીના અખડ સ્રોતથી આર્યદેશ આજે પણ ગૌરવવંતા છે અતરની તૃષ્ણાના તાપને, વિષયાસક્તિ-જવરના દાહને, અને કર્મલેપના મળને મિટાવી, ભવભ્રમણના થાક ઉતારી, મેાક્ષપ તના અને ત ગુણાના પાકને આત્મક્ષેત્રે પકવનારી એ ભાગીરીથી હારીને જાણે લૌકિક ભાગીરથી સમુદ્રમાં આપધાત અર્થે ન પડતી હોય 1
આ વીતરાગની વાણીને ચિરસ્થાયી રૂપમા ગુ થી લેનાર અનેકાનેક જૈનશાસ્ત્રરત્ના છે શ્રી પંચસૂત્ર એ પૈકીનું એક ભવ્ય શાસ્ત્ર છે કને પલ્લે પડેલા ભવ્ય વે! સસાર અટવીમા રઝળતા રઝળતા મા મુશીબતે માનવ જીવનમાં આવ્યા પછી, એ જીવે કર્મને સર્વનાશ નીપજાવી, માનવતા અને દિવ્યતાને ય વટાવી પરમાત્મતામાં મ્હાલતા કેવી રીતે બને, એ માટેની ક્રમિક સાધનાનું વર્ણન - ચસૂત્રમાં કરવામા આવ્યું છે. અહિં સૂત્ર એટલે એકેક પ્રકરણ, એકેક અધિકાર, એ ગભર અને વિશાલ અનુ સક્ષેપમા સૂચન કરે છે એ માટે સૂત્ર કહેવાય છે આ શાસ્ત્રના રચયતાનુ નામ તથા ઇતિહાસ મળ્યા નથી પરંતુ શાસ્ત્રની ભાષા આગમસૂત્ર જેવી ગદ્ય પ્રૌઢ અને ભાવવાહી હેઈ ને મે કાર્ય બહુ પ્રાચીન અને પૂર્વનુ જ્ઞાન ધરાવતા મહર્ષિની કૃતિ હોય એમ સભવે છે એ શાસ્ત્ર મૌલિક વાતા કહેતુ હેાઈ શ્રી તત્ત્વા મહારશાસ્ત્રની પૂર્વે એ રચાયુ હોય એ બનવા જોગ છે અલાખુનુ દૃષ્ટાંત વગેરે એમાથી તત્ત્વાકારે લીધા . સ ભવે છે