Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 23
________________ નમ અને આ હાલતાચાલતા કા સિર મળી ચૌદ : ૧૯ : પાપનો પ્રવાહ આત્માથી પુરુષે ઊંચી, નીચી અને તિરછી દિશા કે જ્યાં ત્રસ અને સ્થાવર [ હાલતાચાલતા તથા સ્થિર ] પ્રાણુઓ રહેલાં છે, તેમને હાથ, પગ હલાવીને કે બીજા અંગે દ્વારા પીડા ન પહોંચાડતાં સંયમથી રહેવું અને બીજાએ આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ. वरं वह्निशिखाः पीताः, सर्पास्य चुम्बितं वरम् । वरं हालाहलं लीढं, परस्वहरणं न हि ॥१॥ અન્યત્ર પણ કહ્યું છે કે અગ્નિશિખાઓનું પાન કરવું સારું, સર્ષના મુખને ચુંબન કરવું સારું અથવા હળાહળ ઝેરને ચાટી જવું સારું, પણ બીજાનું દ્રવ્ય હરણ કરવું સારું નહિ. - ધાડ પાડવી, લૂંટ ચલાવવી, વાટ આંતરવી, ખાતર પાડવું, ખીસ્સા કાતરવાં, નજર ચૂકવીને વસ્તુ ઉઠાવી લેવી કે માલિકની ગેરહાજરીમાં તેના પેટી-પટારા ખેલીને કે ગાંસડીઓ છોડીને માલ તફડાવી લેવો એ અદત્તાદાનના કે ચોરીના ભિન્ન ભિન્ન પ્રકાર છે. તે જ રીતે ઠગાઈ કરીને, છેતરપીંડી કરીને, બનાવટ કરીને કે હરકેઈ યુક્તિથી બીજાનું ધન પડાવી લેવું એ પણ અદત્તાદાન કે ચેરીને જ પ્રકાર છે. નીતિકારોએ કહ્યું છે કે चारैश्चौरापको मन्त्री, भेदज्ञः काणकक्रयी। અજર થાનતિ, પૌઢ વિધઃ કૃતઃ છે ? (૧) સ્વયં ચેરી કરનાર, (૨) બીજાની પાસે ચોરી કરાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82