________________
નમ અને આ
હાલતાચાલતા કા સિર મળી
ચૌદ
: ૧૯ :
પાપનો પ્રવાહ આત્માથી પુરુષે ઊંચી, નીચી અને તિરછી દિશા કે જ્યાં ત્રસ અને સ્થાવર [ હાલતાચાલતા તથા સ્થિર ] પ્રાણુઓ રહેલાં છે, તેમને હાથ, પગ હલાવીને કે બીજા અંગે દ્વારા પીડા ન પહોંચાડતાં સંયમથી રહેવું અને બીજાએ આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ.
वरं वह्निशिखाः पीताः, सर्पास्य चुम्बितं वरम् । वरं हालाहलं लीढं, परस्वहरणं न हि ॥१॥ અન્યત્ર પણ કહ્યું છે કે
અગ્નિશિખાઓનું પાન કરવું સારું, સર્ષના મુખને ચુંબન કરવું સારું અથવા હળાહળ ઝેરને ચાટી જવું સારું, પણ બીજાનું દ્રવ્ય હરણ કરવું સારું નહિ. - ધાડ પાડવી, લૂંટ ચલાવવી, વાટ આંતરવી, ખાતર પાડવું, ખીસ્સા કાતરવાં, નજર ચૂકવીને વસ્તુ ઉઠાવી લેવી કે માલિકની ગેરહાજરીમાં તેના પેટી-પટારા ખેલીને કે ગાંસડીઓ છોડીને માલ તફડાવી લેવો એ અદત્તાદાનના કે ચોરીના ભિન્ન ભિન્ન પ્રકાર છે. તે જ રીતે ઠગાઈ કરીને, છેતરપીંડી કરીને, બનાવટ કરીને કે હરકેઈ યુક્તિથી બીજાનું ધન પડાવી લેવું એ પણ અદત્તાદાન કે ચેરીને જ પ્રકાર છે. નીતિકારોએ કહ્યું છે કે चारैश्चौरापको मन्त्री, भेदज्ञः काणकक्रयी। અજર થાનતિ, પૌઢ વિધઃ કૃતઃ છે ? (૧) સ્વયં ચેરી કરનાર, (૨) બીજાની પાસે ચોરી કરાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com