________________
ચૌદમું :
: ૨૩ :
પાપને પ્રવાહ
આપે છે. તે કેટલાક ડાંડી મરડીને વધારે લે છે કે ઓછું આપે છે અને કેટલાક વારની કરામતથી વધારે લઈ લે છે કે ઓછું આપે છે.
તે જ રીતે કેટલાક કાપડ વગેરે પર અમુક લંબાઈનું કે અમુક વજનનું સીલ કે સિકકો માર્યા પછી તેમાં થોડું ઓછું આપે છે અને એ રીતે ગ્રાહકેને છેતરે છે. અને કેટલાક અમુક કલાક કામ કરવાનો ઠરાવ કરવા છતાં તેથી ઓછા કલાક કામ કરે છે કે જાણી જોઈને બરાબર કામ કરતા નથી. આ બધી એક પ્રકારની ચેરીએ જ છે, એટલે અદત્તાદાનના ત્યાગ કરનારે તેનાથી બચવું ઘટે છે.
ચેરી કરનાર જાણતાં કે અજાણતાં બીજા અનેક દુગુણેને વશ થાય છે, તે પણ ભૂલવા જેવું નથી. જેમ કે તે જ હું બોલે છે, બીજાને છેતરે છે, પ્રપંચે કરે છે, જરૂર પડે તે છરી ચલાવે છે કે ખૂન પણ કરે છે. વળી અન્ય ચેરલેકેની સેબતમાં તે દારુ પીતાં શીખે છે, રંડીબાજી પણ કરે છે અને જુગાર વગેરે ખેલવાના નાદે પણ ચડે છે. આ રીતે ચેરી અનેક દુર્ગુણેની ખાણ હેઈને સદંતર છેડવા ચોગ્ય છે.
ચોરી કરનારને કઈ વિશ્વાસ કરતું નથી, માથે ભય ઝઝુમ્યા કરે છે, લેકેને માર ખાવું પડે છે તથા કેદખાનામાં પૂરાઈ અનેક પ્રકારની શિક્ષાઓ ભેગવવી પડે છે. વળી પરલેકમાં પણ નરકાદિ ગતિમાં જવું પડે છે અને ભયંકર દુખે જોગવવાં પડે છે, તેથી સુજ્ઞ મનુષ્યોએ ચેારીને સદા સંપૂર્ણ ત્યાગ કરવો ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com