________________
·
ચોંદર્યું :
૩ ૩૭ ૩
પાપના પ્રવાહ
ખરેખર ! ક્રોધ એ મનુષ્યના પોતાના શરીરમાંથી ઉત્પન્ન ચતા શત્રુ છે કે જેના લીધે મિત્રે તજી દે છે અને ધર્મથી ભ્રષ્ટ થવાય છે.
ક્રોધનાં પરિણામેનું દર્શન એક સંતકવિએ આ પ્રમાણે કરાવ્યું છે:
संतापं तनुते भिनत्ति विनयं सौहार्दमुच्छादयत्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् | कीर्ति कृन्तति दुर्गतिं वितरति व्याहन्ति पुण्योदयं, दत्ते यः कुगतिं स हातुमुचितो रोषः सदोषः सताम् ॥ १॥
જે સંતાપને આપે છે, વિનયને ભેદે છે, મિત્રતાને
ઉચ્છેદ કરે છે, ઉદ્વેગને ઉત્ત્પન્ન કરે છે, અસત્ય વાણીને જન્મ
આપે છે, માયાને પ્રકટાવે છે, કીર્તિને નાશ કરે છે,
તિ
( પડતી )નું દાન કરે છે, પુણ્યાયને ઘાત
(
કરે છે અને નરકાદ્ધિ ફુગતિમાં ધકેલો દે છે, તેવા અનેક ઢાષવાળા ક્રોધને સત્પુરુષોએ ત્યાગ કરવા ઉચિત છે.
શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યુ છે કેઃ
जं अजिअं चरितं, देखणाए अ पुनकोडीए ।
તું વિ સાવિત્તો, રેડ નો મુહુસેળ | શ્।।
.
કંઈક ન્યૂન એવા ક્રોડ સુધી જે ચારિત્રનું પાલન કર્યું હાય છે, તે પણ ક્રોષાદ્રિ કષાયના ઉદય થવાથી મનુષ્ય એ
ઘડીમાં હારી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com