________________
ચૌદ :
: ૬પ :
પાપને પ્રવાહ ખરે કે નહિ? મારું અનુમાન ખોટું નથી એની મેં પૂરી ખાતરી કરી લીધી છે?
(૨) આ દેષની હકીકત મેં બીજા પાસેથી સાંભળી છે, તે બીજાએ તે વાત સત્ય હેવાની પૂરેપૂરી ખાતરી કર્યાનું જાણવામાં છે ખરું? અથવા તેણે આ વાત જાણીબૂઝીને કે બદઈરાદાથી તે નથી કહી ? કેટલીક વાર ઓછી અલથી પણ માણસે બીનપાયાદાર વાત ફેલાવે છે, તે સત્ય નથી શું?
(૩) સામાને જે દેષ હું જાહેર કરવા ઈચ્છું છું, તેથી તેનું હિત થવાનો સંભવ છે ખરો?
અતિવાચાળતાથી આ દેષને ઘણી વાર ઉત્તેજન મળે છે, તેથી મનુષ્ય જે કંઈ બલવું તે વિચારીને બેસવું ઘટે છે. કપકણું સાંભળેલી વાતને સાચી માની લઈને તેને પ્રચાર કરો કે તેના આધારે બીજાને દોષિત માની લેવા એના જેવી મૂર્ખતા કે એના જેવું પાપ આ જગતમાં બીજું કંઈ પણ નથી.
મધ્યસ્થ દૃષ્ટિવાળે મનુષ્ય કદિ કેઈ પર ખાટું દેષારોપણ કરતું નથી.
(૧૪) પૈશુન્ય સત્ય અને અસત્ય દેશોને છૂપી રીતે પ્રકટ કરવા તેને પૈશુન્ય કહેવાય છે. “પિઝુરા કચ્છ નવપરિવારનુI” લૌકિક ભાષામાં તેને ચાડીચુગલી કે ભેરણી કહેવામાં આવે છે, તેનાં પરિણામ કેવા ભયંકર છે તે જણાવવાની જરૂર છે ખરી? મંથરાદાસીએ કૈકેયીના કાન ભંભેય, તેનું પરિણામ શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com